________________
૨૧૬
કથામંજરી-૨ “તમારા ગામમાં અતિ સુંદર રેતી છે, તેથી તે સુન્દર રેતીમાંથી કેટલાંક સારા દેરડાં બનાવરાવીને અત્રે એકલાવજે.” રાજાને આ હુકમ સાંભળીને લોકે ફરીથી એકઠા થયા, અને રેહકને ઉપાય પૂછયો.
રાજાને જવાબમાં કહેવરાવવામાં આવ્યું કે-“અમે તે નટલે કે છીએ, નૃત્યાદિ જાણીએ છીએ; દેરડાં કેવાં હોય તે જાણતા નથી, પરંતુ આપના હુકમને તે અમલ કરવો જ જોઈએ. માટે રાજદરબાર મેટ છે, ત્યાં પહેલાંના ઘણા રેતીનાં દેરડાં પડયાં હશે. તેમાંથી એકાદું દેરડું નમૂના તરીકે અત્રે એકલી અપાવે. તે નમૂના પ્રમાણે રેતીનાં નવા દેરડાં બનાવીને અમે મોકલાવી આપીશું.” રાજપુરુ
એ આ જવાબ રાજાજીને પહોંચાડો. રાજા નિરુત્તર થઈ ગયે; અને કાંઈ પણ પ્રત્યુત્તર આપી શક્યો નહિ.
કેટલાક દિવસ વીતી ગયા પછી એક મરી જવાની તૈયારીમાં હતો, તેવા વૃદ્ધ હાથીને તે ગામ મકલામાં આવે, અને કહેવરાવ્યું કે-“આ હાથી મરી જાય તે પણ તે મરી ગયે છે, એવા સમાચાર કહેવરાવશો નહિ. અને તેના સમાચાર હમેશાં કહેવરાવજે. જે નહિ કહેવરા તે ગામને મેટ દંડ કરવામાં આવશે.”
આ હુકમ રાજાને આવવાથી ગામના લેકે પાછા એકઠા થયા, અને તે બાબતને ઉપાય રેહકને પૂછો. રેહકે કહ્યું કે “આ હાથીને ઘાસ વગેરે નાંખે, પછી જે યોગ્ય હશે તે કરીશું.” હકના કહેવા પ્રમાણે તેઓએ તેને ઘાસ વગેરે નાખ્યું, છતાં રાત્રે તે હાથી મરણ પામે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org