________________
માગે છે, તમે આ બધુ કરી શકશે ? માતાપિતાની શીતળ છાયા છેડી શકશે ? માતાપિતા રત્ન આપશે ? જીએ, વૈરાગી શારદા બહેનના જવાબ પણ કેવા બૈરાગ્ય ભ છે! તેમણે કહ્યુ -ગુરૂદેવ! મારી સપૂર્ણ તૈયારી છે. અંતરના ઉંડાણના અંતરંગ ( બૈરાગ્યના આ રણકાર હતા.) જેને મન સંસાર અનČની ખાણ છે અને જેને છેડવુ છે તેને કાણુ રાકનાર છે ? ક્ષણિક જીવનમાંથી આત્મપ્રકાશ લેવાની મારી અહેાનિશ ભાવના છે.
હજી બાલ્યવયના પ્રાંગણમાં રમતી માળાની સથા પંથે પ્રયાણ કરવાની કેટલી તીન ઉત્કંઠા છે! સયમી જીવનની માત્ર માણવા તેનું અંતર ઝંખી રહ્યુ' છે જેથી હવે સ’સારમાં વ્યતીત થતી ક્ષા તેને યુગે જેવી વસમી લાગે છે. પૂ. ગુરૂદેવને ખાત્રી થઇ કે આ કન્યારત્ન દીક્ષા લઈ જૈન શાસનને અજવાળશે, સ ંપ્રદાયની શાન વધારશે અને ખ’ભાત સ’પ્રદાયમાં ભવિષ્યમાં એવા પ્રસંગ આવશે કે સંપ્રદાયનુ સુકાન તે ચલાવશે અને શાસનને રોશન કરશે. એ ચાતુર્માસમાં વૈરાગી શારદાબહેને પૂ. ગુરૂદેવની સાનિધ્યમાં ટ્રેંક સમયમાં દશવૈકાલિક, ઉત્તરાયન સૂત્ર અને થોકડા કઠસ્થ કર્યો, તેમણે માત્ર ૧૫ વર્ષની ઉંમરમાં ડ્રેઇનની મુસાફરી ન કરવી અને બસમાં અમદાવાદથી આગળ ન જવુ તેવી મનથી દૃઢ પ્રતિજ્ઞા કરી. આ બતાવી આપે છે કે શારદાબહેનના બૈરાગ્ય કેટલી ઉચ્ચ કોટીના હશે !
“ દૃઢ વૈરાગી શારદાબહેનની કૅસેટી :- શારદાબહેનના માતા પિતાએ, તેમના ભાઈજી હીરાચંદભાઈ, સકરચંદભાઈ, ન્યાલચ`દભાઇ, ખીમચંદભાઈ, ચીમનભાઈ તેમના મામા નરિસ'હભાઈ સંઘવી તેમજ કેશવલાલભાઈ આદિ બધાએ બહેન શારદાને સમજાવવા ઘણાં પ્રયત્ના કર્યાં અને ઘણી આકરી કસેાટી કરી છતાં શારદાબહેન પેાતાના નિશ્ચયમાં અડગ રહ્યા. એકના બે ન થયા તેથી માતા પિતાને ઘણું દુઃખ થયું ને કહ્યુ` કે અમે અન્નજળના ત્યાગ કરીશું. પણ જેની રગેરગમાં બૈરાગ્યના સ્રોત વહી રહ્યો છે, જેના ચિત્તડામાં ચારિત્રની ચટપટી લાગી છે ને સસાર રૂપી જવાળામુખીથી સુરક્ષિત રહેવા માટે જેમણે મેરૂ પર્વત જેવી અડેલ, અડગ દૃઢ શ્રધ્ધાને ધારણ કરી છે તે શુ' બૈરાગ્ય ભાવથી ચલિત થાય ખરા ? વિવિધ પ્રકારની આકરી કસેાટી કર્યા બાદ તેમને ભાવનામાં અડગ, નિષ્કંપન જોઈને માતા પિતાએ કહ્યુ` કે અત્યારે સોળ વર્ષની ઉંમરે નહિ પણ ૨૧ વર્ષની ઉંમરે દીક્ષા માટે રજા આપીશું, પરંતુ શારદાબહેન તા ૧૬ વર્ષની ઉમરે દીક્ષા લેવામાં મક્કમ હતા. તેમણે કહ્યું કે સત્તર વર્ષની વિમળા બહેનના મૃત્યુને કાઈ રોકી શકયું નહિ તા મારી આ જીંદગીને શે। ભરોસા ? મારુ' મન બૈરાગ્યના ર ંગે રંગાયેલું છે તેમાં પીકે હુઠ થનાર નથી. અ’તે શારદાબહેનના વિજય થયા ને માતાપિતાએ રાજીખ઼ુશીથી કીક્ષાની આજ્ઞા આપી.