________________
૨૯
આજના કાળે સાધુ-સાધ્વીજી મહારાજને આ ચરિત્ર
ઘણી પ્રેરણાનું ભાતું પૂરું પાડે છે. કેવુ પાળી શકાય છે ? અને કેવુ" પાળવુ એધ અને મ્યાન પણ આમાંથી મળે છે.
આ કાળમાં પણ સયમ જોઈએ ? તેના
પ્રસ્તુત ચરિત્ર અને તેની લેખનશૈલી—
પ્રસ્તુત ચરિત્ર લેખન પણ ચેાગ્ય શિલ્પીને હાથે થયું છે ત્યાગીને ત્યાગી જ ઓળખી શકે અને ચાગ્ય અજલિ આપી શકે એ ન્યાયે અહી. ચરિત્રનાયક અને ચરિત્ર– લેખકના ઉચિત ચેગ થયા છે.
આ પુસ્તક દીક્ષિત અને દીક્ષાથી અન્ને કક્ષાની વ્યક્તિને સરખુ. ઉપકારક અને ઉપયોગી છે.
દીક્ષિત સાધુ-સાધ્વીજીઅે આમાંથી અનેકવિધ માગ દશ ન અને ઉચ્ચ જીવન જીવવા માટેનુ પ્રાત્સાહન મળે છે અને દીક્ષાથીને પણ પેાતાના કર્તવ્ય માની કેડીનુ દર્શન લાધે છે.
પ્રસંગે પ્રસંગે શ્રમણ્ જીવનના આચાર-વિચારને નિળ બનાવે તેવી જે વાતા લખી છે, તે ધ્યાનથી વાંચવા જેવી અને કરી કરી વિચારવા જેવી છે.
યાદગાર હિત શિક્ષા
પૂજ્યપાદ ગચ્છાધિપતિશ્રીએ પેાતાના છેલ્લા ચેામાસામાં પાલિતાણા મુકામે આશ્રિત-શ્રમણુ વગ ને જે અમૂલી માર્મિક અને નોંધપાત્ર હિતશિક્ષા આપી છે, તેતે શ્રમણ-જીવનને