________________
६२
प्रश्नोत्तर चत्वारिंशत् शतक કારણ કે સાધુને પણ જઘન્ય પાંચ ગાથાની સઝાય શાસ્ત્રમાં કહી છે. ત્રણ નવકારની સજઝાય શાસ્ત્રમાં કહી હોય તેવું જાણમાં ઊી.
कास्मन् शास्त्रे श्राद्धस्य सामायिककरणावसरे प्रथममी-- पथिकी प्रतिक्रम्य सामायिकमुखवस्त्रिका प्रतिलेख्यतीति उक्तमस्ति ? तत्पमाद्यमिति प्रश्नोऽत्रोत्तरं-इरियावहियाए अप्पडिक्कंताए न किंचि कप्पइ, चेइयवंदणमझ यावम्सयाइ काउ' इत्यक्षराणि महानिशीथग्रन्थे मन्ति, ततः सामायिकेऽपीर्यापथिकी पूर्वमेव प्रति
તે તિજ્ઞા તથા શ્રાવારૃ ઢઢATaો વિમાતાજો गृहान्निस्सृत्य शरीरचिन्तां विधायोपाश्रये ई-पथिकी प्रतिक्रामन् कथितोऽस्ति, मा वेला सामायिक प्रतिक्रपणकरणस्येति ४६।
ઉ. ૪ (પત્ર ૧૦૭). આમાં પૂવામાં આવ્યું છે કે “ શ્રાવકને સામાયિક કરતી વખતે પહેલાં ઇરિયાવહિયા પડિકમીને સામાયિક મુહપત્તી પડિલેહવી' એમ કયા શાસ્ત્રમાં કહ્યું છે ?” આના ઉત્તરમાં આ વિજય સેન સૂરિજી ફરમાવે છે કે-“મહાનિશીથ સૂત્રમાં “ઈરિયાવહિયા પડિકમ્યા વગર ચિત્યવંદન સજઝાય આવશ્યકાદિ કાંઈ પણ કરવું નથી કલ્પતું” એમ કહેલ છે, એટલે સામાયિકમાં પણ ઇરિયાવહિયા પહેલાં જ પડિકમવી એમ જણાય છે, તથા આવશ્યક ચૂર્ણિમાં ઢ ઢર શ્રાવક સવારના ટાઈમે ઘેરથી નીકળી શરીરચિંતા કરીને ઉપાશ્રયમાં દરિયાવહિયા પડિકમતે કહેલ છે, તે વેળા સામાયિક પ્રતિક્રમણ કરવાની છે.” સુજ્ઞ વાચકો! જોયું ને. આચાર્યશ્રી કેવ હુક્યારી વાપરે છે ? વિચારવાની વાત છે કે–આવશ્યક ચૂણિમાં હર શ્રાવકે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com