________________
१२६
प्रश्नोत्तर चत्वारिंशन शतक
( તપા ખરતર ભેદ ગ્રંથ ૧ ખેલ ૩૫, ગ્રંથ ૨ ખેાલ ૩૬ મો ) ३४ प्रश्न - तथा जे सचित्त परिहारी छइ तेहनइ रती पाणी फासू पीतां त्रिविहार पचक्खाण भाजइ किं न भाजइ ? | સાધ્વીસ ધનો નિષેધ
પરંતુ તપાએ તે જાણી જોઇને ઇરાદાપૂર્વક કર્યાં છે, એ ધણેાજ મોટા ફેર પડે છે.
66
એજ ખેલમાં આગળ લખે છે કે
ખાસ જરૂર લાગે તે પણ
,,
૩૫ વર્ષોંની અંદરની વયવાળીને ન દેવી ” આ તમારા પરમ ગુરૂની આજ્ઞાનું પાલન આજકાલના તમા તપ્પા-ગપ્પાએ જરાએ નથી કરતા ? અને ૧૦-૧૦ કે ૧૨-૧૨ વર્ષની બાલિકાઓને મૂંડવા ખાતર અનેકે જાતની ધમાલ કરી રહ્યા છે, તેનું કાંઈ વિચાર આવે છે? અરે જેને કાલદિવસે થયેલ પેાતાના પરમગુરૂની આજ્ઞાનુ એ ભંગ કરવામાં સંકોચ નથી તેને તીથ કર દેવાની આજ્ઞાનુ ભંગ કરવામાં સ કાચ હોયજ ક્યાંથી? વલી એજ તપા ખરતર ભેદ પૃ૦ ૨૪ માં લખ્યું છે કે સ્ત્રી અપવિત્ર ઇં તે માટે પૂજા નિષેધી છે, તે ઋતુધ` સદા પહેલાં પણ આવતી, હમણાં પણ ઋતુ આવે છે ” મહાશય ! એટલું તે વિચારવું હતું –‘ ઋતુધ× × લખવું કે “ આવો ” લખવુ, કાઇ પણ કોષની અંદર શબ્દને સ્ત્રી-લિંગમાં સાંભળ્યુ એ હતુ ? અસ્તુ.
પ
ઉત્તરમાં માલમ થાય કે–
,,
પહેલાં પણ સ્રીયા ઋતુધમ માં આવતી એની ના કાણુ કહે છે ? પરંતુ જંખ્યાચાય એતા બતાવે કે સ્રીયાને ઋતુધ` સદાથીય શુ આજકાલના માફક અનિયમિત આવતા હતા ? ખીજું જેમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
આવતી "
‘ધર્માં '