________________
Yo
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
ટીકાકાર) શ્રીઅભયદેવસૂરિજી દીપ્તિમ'ત થયા,
જેમનાથી ( નવ ́ગ
ખરતર બિરૂદ હ।ત તે કહેત.’’ એના ઉત્તરમાંલખવાનુ કે-એક તે જ્યારે જિનવલ્લભસૂરિજીને અસ્તિત્વ કાળજ સં ૧૧૬ સુધીના છે ત્યારે ૨૦૪ પછી જિનવલ્લભસૂરિ કે જિનદત્તસૂરિએ પણ નથી કહ્યું” એમ લખનાર જ ખ્વાચાર્ય એવ. એમના પૂર્વજોમાં કેટલી વિચારશીલતા ઉભરાઈ રહી છે ? એને વિચાર પાકા સ્વયમેવ કરી લે.
બીજી ખુદ યુગપ્રધાનાચાય શ્રીજિનદત્તસૂરિજી પોતાના રચેલ ગુરૂપારતંત્ર્ય સ્તોત્રની “ પુરો લુપ્તહિન-હિલ શ્રાિવાડ વયડું । મુળા વિાિં, સીદે ૧ ~નિશિયા | ૦ |’' આ ગાથાથી દુલ ભરાજાની સમક્ષ દ્રવ્યલિંગી-ચૈત્યવાસીઓને હરાવ્યાનું કહેવા દ્વારા આચાય જિનેશ્વરસૂરિજીના વિજય સ્પષ્ટ સૂચવે છે. તે સાથે તેમને ખરતર બિરૂદ મલ્યાનું સૂચન પણ અર્થોપત્તિ એ અવશ્ય કરેલ છતાં પક્ષપાતના ઉપનેત્રાથી આવ્રત નેત્રવાળા જ ખ્વાચા ને ૧૨૦૪ સુધીમાં ખરતર બિરૂદ મળ્યાના ઉલ્લેખ જોવા ન મલ્યા તે કાંઇ નહી”, પશુ વીસ ક્રમ બસ્સો વર્ષ પછીની લખાયેલ ગુર્વાવલી સિવાય યા તો સં॰ ૧૩૩૨ સુધીમાં કાઇ પણ પ્રમાણભૂત વિશ્વસનીય તાત્કાલિક પ્રમાણ ન હાવા છતાં દેવેન્દ્રસૂરિ જેવા મહાન સમ ગ્રન્થકાર અને બૃહત્કલ્પસૂત્ર જેવા મહાન ગ ંભીરા શાસ્ત્રના ટીકાકાર ક્ષેમકીર્તિસૂરિ જેવા મહાન આચાર્યાંના નામે પોતાના ગચ્છની મહત્વતા બતાવવાના લાભવશ જ ખ્વાચાર્યાદિજ લગભગ બસ્સો વર્ષ પછી રચાએલ ગુર્વાવલીના આધારે જ્યારે એ વાતને નક્કર સત્ય તરીકે માને છે
ત્યારે અભયદેવસૂરિ જિનવલ્લભસૂરિ વિગેરેએ ન લખ્યું, છતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com