________________
प्रश्नोत्तर चत्वारिंशत् शर्तक
સાક્ષિ તરીકે અપાએલ ગ્ર ંથાની યાદી નીચે આપવામાં આવે છે તપા ગચ્છીયાચાય હેહ સસૂરિ કૃત કલ્પાંતર્વોચ્ય ૧, ભાવડા કૃત
४३०
જમાખચ થી કામ ચાલતું નથી, પરંતુ ખેદની વાત છે કે—તેવુ એક પણ પ્રમાણુ નથી તે મળ્યું જ ખ્વાચાય ને કે નથી મળ્યું હંસસાગરને, તે પછી આ ખતપત્ર બનાવટી છે, એમ કહેવાની ધષ્ટતા કેમ કરાય છે.
આવી રીતે બનાવટી ઉલ્લેખા બનાવી દેવાના વારસાતે તમારા તપા–ગપાનાજ છે, જેમકે રત્નશેખકરિએ પસિવાયના પૌષધની સ્વમાન્યતાના મમત્વવશ આવશ્યકવૃત્તિના નામે “વિવવ મહાપાપી ને તુ ગૌ” આવે તદ્દન કલ્પિત પાઠ વ ંદિત્તની ટીકા અદીપિકામાં લખી દીધું છે, તેમ સદાથી પાખી ચઉદસની સાખીત કરવાના મમત્વથી “સમ્મેમુ ાનવત્વેતુ” ઇત્યાદિ ગાથાની અંદર આવશ્યકચૂર્ણિ ભાગ ૨ પૃ૦ ૩૦૪ માં “અટ્ટમી પન્નરસીપુ ય” એવા સ્પષ્ટ પાઠ હોવા છતાં તેને ફેરવીને શ્રદ્યુમની વીસુ ચ” કરી દીધું છે, એવી રીતે હેમચંદ્રાચાર્યના ગુરૂ દેવચન્દ્રસૂરિરચિત ‘દાણા પ્રકરણ”ની ટીકામાં “વહીયાણિ ની આયરિયાળિ” એવા પાઠ પ્રતિમાં મેાજૂદ હોવા છતાં કાઇએ પોતાની માન્યતાના જ મમત્વથી તેને ફેરવી ને “ વામ્માસિયાજિપ દ્વીપ આચારિયાળિ" કરી દીધું. આવી રીતે પોતાના પૂર્વજો અનેક કૂટ પ્રયાસા કરી ગયા છે તેમ વમાનમાં પાતે પશુ કરી રહ્યા છે છતાં તે નજરમાં નથી આવતા અને ખીજાના ઉપર કાઇ પણ પ્રમાણ કે સાખીતિ વગરજ કેવળ માંઢાથીજ જેમ કાવે તેમ અસદ્દોષારાપણુ કરતાં જ ખ્વાચાર્યે ઘેાડી તા ભવભીરૂતા કે લજ્જા રાખવી હતી. અસ્તુ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com