Page #1
--------------------------------------------------------------------------
________________
स्मारक ग्रंथमाला
ग्रंथांक-२२
con lhllak Ik
જૈન ગ્રંથમાળા દાદાસાહેબ, ભાવનગર, ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨
300४८४१
चत्वारिंशत् शतक
[ तपा-खरतर मेद प्रत्युत्तर]
सपादक श्री बुद्धिसागर गणी
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રી મોહન ફરમા ગ્રંથમાતા. ગ્રંથ-૨૨
મહોપાધ્યાય શ્રીમજ્યસમજી ગણિવર રચિત प्रश्नोत्तर चत्वारिंशत् शतक
યાને આ જંબુસૂરિ સંપાદિત ( તપા ખરતર ભેદ પ્રત્યુત્તર )
સંપાદક:–
પરમસુવિહિત ખરતરગચ્છવિભૂષણ શ્રીમેહનલાલજી મ.ના પ્રશિષ્યરત્ન સ્વ. અનુગાચાર્ય શ્રીકેશમુનિજી ગણિવર શિષ્ય
બુદ્ધિસાગર ગણિ
ન
૯
પ્રકાશક :–
થાણુતીર્થોદ્ધારાદિ અનેકવિધ શાસનપ્રભાવકાચાર્ય શ્રીજિનદ્ધિ સૂરિજી મ૦ ના વિનીત શિષ્યરત્ન શ્રીગુલાબમુનિજી મ.ને ઉપદેશ દ્વારા
સંપ્રાપ્ત અનેક સદ્ગહસ્થની દ્રવ્યસહાયથી મુંબઈ-પાયધૂની મહાવીર સ્વામી જૈન મંદિર ટ્રસ્ટ ફંડના
મેનેજીંગ ટ્રસ્ટી:
શેઠ ઝવેરભાઈ કેસરીભાઈ ઝવેરી વીર સંવત કિસ્મત
વિક્રમ સંવત ૨૪૮૨૧ ૫-૦–૦.
૨૦૧૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
નિ વેદન
પ્રસ્તુત ગ્રંથના પ્રકાશનનું સંપૂર્ણ સૌભાગ્ય આ. જંબુસૂરિને ફાળે જાય છે, કારણ કે જ્યારે એમણે તપાખરતર-ભેદનું સંપાદન-પ્રકાશન કર્યું ત્યારે અમારે પણ વિવશ આનું પ્રકાશન કરવું પડે છે.
તપાખરતરભેદમાં જેવા શબ્દપ્રહારે અમારા ગચ્છના પૂજ્ય પૂર્વચાર્યો પર કરવામાં આવ્યા છે તેવા અમારે પણ આમાં યદ્યપિ કરવા પડ્યા છે, છતાં તેમાં અમારું લક્ષ્ય કેવળ તપાખરતર-ભેદના સંપાદક કે તેના સહયોગિ તરફજ છે. પણ બીજા કેઇના તરફ નથી.
ગમે તે ગચ્છના ગમે તે મહાપુરૂષો કે જેમણે વીતરાગદેવની આજ્ઞાને વફાદાર રહીને જે વિવિધ પ્રકારે શાસનસેવા બજાવવા સાથે ધમપ્રભાવના કરી છે, તેમના પ્રત્યે અમારે કોઈ જાતને દ્વેષભાવ નથી, એટલું જ નહી, બલ્ક તે તે મહાપુરૂષે પ્રત્યે અમારી પૂર્ણ સદભાવના અને પૂજ્યબુદ્ધિ છે, માટે આ ગ્રંથ અવેલેકી બીજાઓએ પિતાની ચિત્તવૃત્તિને કોઈ પણ નિમિત્તે કલુષિત ન કરતાં કેવળ સત્યાન્વેષણમાં તત્પરતા દાખવવી.
આના ટિપણે વિગેરે લખવામાં સ્વગીય આચાર્ય શ્રીજિનરત્નસૂરિજી મ. અને વિ. પૂ. ઉપાધ્યાય શ્રીલબ્ધિમુનિજી મહારાજે મને ખૂબ ખૂબ દિશાસૂચન કરી ભારે ઉપકાર કર્યો છે, તે કયારેય ભૂલાય તેમ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
આ પ્રકાશન નિમિત્તે દ્રવ્યસહાયતા અપાવવામાં તેમ પૂર વાંચવામાં થાણુતીર્થોદ્ધારક આચાર્યવર્ય શ્રીજિનદ્ધિસૂરિજી મ. ના વિનીત શિષ્ય શ્રીમાન ગુલાબમુનિઓએ ભારે પરિશ્રમ કર્યો છે, તે નિમિત્તે એમને શતશઃ ધન્યવાદ છે.
આના પ્રફ સંશોધનની ચીવટ રાખવા છતાંય છદ્મસ્થસ્વભાવ તેમ પ્રેસની ગફલતના અંગે કેટલીએ અશુદ્ધિઓ જે દષ્ટિગત થઈ છે. તેમાંથી ખાસ મહત્વની અશુદ્ધિઓનું શુદ્ધિપત્ર આપેલ છે. એ સિવાય કાનામાત્રા આદિની જે અશુદ્ધિઓ નજરે આવે તે સુધારી વાંચવાની વાંચકોને નમ્ર પ્રાર્થના છે. ઈતિશ.
સં. ૨૦૧૨ મહા સુદ ૧૩ ? નિસ્વ. શ્રીકેશરયુનિજી ગણિવરશિષ્ય પાયધુની મ. દેરાસર, મુંબઇ .
બુદ્ધિસાગર ગણિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યસહાયકના શુભ નામ રૂ. ૧૦૦૧) શેઠ રાઘવજી માધવજી અને બીજાઓ. કચ્છભુજ
હ, હર્ષદરાય એન્ડ બ્રધર્સ મુંબઈ. , ર૦૧) , કેશવલાલ દલપતભાઈ ઝવેરી, ખંભાત
- હ. શ્રીસુંદરલાલભાઇ ઝવેરી, ,, ૧૫૧) ,, પૂનમચંદજી ગુલાબચંદજી, ફલેદી (મારવાડ)
૧૫૧) , માનમલજી ઉત્તમચંદજી, હાપુડ (યુ.પી.) ક, ૧૧) લાલા કપુરચંદજી શ્રીમાલ, દખણ હૈદરાબાદ ક, ૧૧) શેઠ અવિનકુમાર અચરતલાલ શાહ, રાધનપુર(ગુ)
૧૦૧) ,, મણિલાલ ચતરભુજ ગાંધી, ભાવનગર (હા.મુલુંડ) , ૫૧) , હીરાભાઈ રાયચંદ ભણસાલી, પાલણપુર (ગુ.) ૫૧), વેણુલાલભાઈ હકમચંદ, ખંભાત
હુ સુંદરલાલભાઈ ઝવેરી. ૫૧), દામોદર ખાખરા, રિબંદર
હ, અમૃતબેન, મુલુંડ પ૧) , હંસાબેન તે રતનસી નરસી-કચ્છ લાયજા ૨૫) , હંસરાજજી જસરાજજી મહેતા, સાંડેરાવ (મારવાડ ૨૫), લૂણુયા બ્રધર્સ, હ. ભભુતમલજી લૂણીયા,
ચાંચડી (મારવાડ) , રૂપરાજજી માંગીલાલજી મૂતા, નાડેલ (મારવાડ) ક, ૧૫) , મોરારજી લાલજી, કચ્છ મુંદ્રા ક ૧૧) ,, સાગરમલજી અચલાજી, ખીમેલ (મારવાડ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
प्रस्तावना वि. सं. २००७ में श्री विजयप्रेमसूरिके शिष्य श्रीजंबूसूरिने सत्तरहवीं सदीके दो बोलसंग्रहों का मूल और उसका गुजराती अनुवाद प्रकाशित करवाया, प्रथम बोलसंग्रहमें १४१ व दूसरे में १६१ बोल हैं, दोनोंमें प्रायः वेही बातें हैं दोनों बोल संग्रहोंकी भाषा अशिष्ट और द्वेषमूलक हैं।
अपने आचारका-समाचारीका समर्थन करना एक बात है परंतु येनकेन प्रकारेण उसका औचित्य सिद्ध करना व दूसरोंके सिद्धान्तोंका खंडन करना भी किसी हद तक क्षम्य हो सकता है किन्तु दूसरों के लिये यह लिखना कि 'खरतर जुठा छे, शस्त्ररहित के, निन्हव मांहि छे, सूत्र उलंघे छे,' यह जंगलीपन नहीं तो और क्या है ? दोनों ही बोलसंग्रहके लेखकोंने अपना नाम नहीं दिया है, लेखक लिखता है कि-" अत्र तो एता बोल काई दीठा, कोई सांभल्या पणि लख्या छे...कोई बोल अधिका ओछा पणि लिख्या होय ते पं. श्री मेरूबिजय गणि आगे वांचियो." इस लेखसे स्पष्ट है कि लेखक कोई अधिकारी विद्वान नहीं था ऐसे अनधिकारी गुमनाम लेखककी पुस्तक प्रकाशित करके तथा अपनी द्वेषपूर्ण टिप्पणियां लिखकर जंबू सूरिने अपनी आगमप्रज्ञताका खोखलापन ही सिद्ध किया है।
प्रस्तावनामें ले सकने भी अपनी जिम्मेदारी नहीं समझी और असभ्य शब्दोंका प्रयोग करके इस पुस्तकको पूर्णतया द्वेषमय बना दिया है।
जैन इतिहासका एक सामान्य अभ्यासी भी यह भलीभांति जानता है कि अन्य लोगोंको जैन बनाकर जैन धर्मकी जितनी सेवा खरतर गच्छीय आचार्योंनेकी है उतनी किसी भी गच्छके प्राचार्योने नहीं की, इसही लिये स्थान. २ पर लोगोंने उन महापुरुषोंके चरणों की प्रतिष्ठा कराके 'दादाबाड़ीये' बनवाई हैं, तीर्थाधिराज श@जय पर 'विमलवसहि' में भी उनकी चरण उनका यशोगान कर रहे हैं। Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
( २ )
महान इतिहास वेत्ता श्री जिन विजयजी लिखते हैं x कि " श्वेताम्बर जैन संघ जिस स्वरूप में आज विद्यमान है, उस स्वरूपके निर्माण में खरतर गच्छके आचार्य, यति और श्रावक - समूह का बहुत बड़ा हिस्सा है । एक तपागच्छको छोड़कर दूसरा और कोई गच्छ इसके गौरवकी बराबरी नहीं कर सकता । कई बातों में तपागच्छ से भी इस गच्छका प्रभाव विशेष गौरवान्वित है। भारत के प्राचीन गौरवको अक्षुण्ण रखनेवाली राजपुतानेकी वीर भूमिका पिछले एक हजार वर्षका इतिहास ओसवाल जाति के शौर्य, औदार्य, बुद्धि-चातुर्य और वाणिज्य-व्यवसाय - कौशल आदि महद् गुणोंसे प्रदीप्त है और उन गुणों का जो विकाश इस जातिमें इस प्रकार हुआ है, वह मुख्यतया खरतरगच्छके प्रभावान्वित मूल पुरुषोंके सदुपदेश तथा शुभाशिर्वादका फल है । इसलिये खरतरगच्छका उज्वल इतिहास यह केवल जैनसंघ के इतिहासका ही एक महत्त्वपूर्ण प्रकरण नहीं है, बल्कि समग्र राजपुताने के इतिहासका एक विशिष्ट प्रकरण है ।" ऐसे महाप्रभाविक आचार्योंको झूठा और निन्हव, कहना बुद्धिका दीवालियापन व जंगलीपन नहीं तो और क्या है ?
तपागच्छनायक श्रीविजयदानसूरिजीने धर्मसागर उपाध्यायको इसही लिए गच्छ बाहर किया था कि उसने अन्य गच्छीयोंको निन्हव कहा था, श्रीहीर विजयसूरिजी ने जो बारह बोल निकाले थे + उसमें आठवां बोल यह है कि 'शास्त्रों में सात ही निन्हव कहे हैं उनके अतिरिक्त जो अन्य गच्छीयों को निन्हव कहे उसमें समकित नहीं रहता ।'
इससे सिद्ध है इन बोलसंग्रहों के लेखक अनुवादक व प्रस्तावक यह तीनों ही समकित रहित व गुरुद्रोही हैं । लोकमत प्रायः चंचल होता है, लोग प्रवाह में आ जाते हैं इसलिए इन बोलोंका उत्तर छपना आवश्यक समझा गया, इन बोलों की सारी सत्य हकीकत शुद्ध x खरतर गच्छ पट्टावली संग्रह पृ० ग जैन ऐतिहासिक रास संग्रह भाग ४
+
पृ० १४
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
हृदय सरल चित्त श्रीजयसोम उपाध्यायजी ने अपने ग्रन्थकी आदि में ही दे दी है । उत्तर देने का आशयभी कितना शुद्ध है, पाठक ! उनका भी नमूना देखिए 'हमारी मति विपक्षियोंकी समाचारी दृषित करनेकी नहीं है किन्तु उनके लगाये हुए दूषणोंको विच्छेद करने की है' अर्थात् आक्रमण करनेका भाव नहीं है, अपनी रक्ष का प्रयत्न मात्र है, यही वीरता और शान्तिप्रियता है, प्रत्येक उत्तर में उनकी अगाध विद्वत्ता टपकती है । तपोमूर्ति श्रीबुद्धिमुनिजी ने भी लेख के पद चिन्हों का अनुसरण करके अनुवादका कर्तब्य पालन किया है।
इस समय श्वेताम्बर मूर्ति पूजक संघमें मुख्यतया दो ही गच्छोंके अनुयायी है, इन दोनोंकी फूटमें संघकी हानि व सहिष्णुतामें जैन श्वेताम्बर मूर्ति पूजक संघकी उन्नति निहित है, समाजको चाहिये कि ऐसे कदाग्रही गच्छवादी साधुओंके प्रभावमें आकर अपने द्रव्य व शक्तिको दुरुपयोग न करें, ऐसे लोगोंका जमाना लद चुका है तो भी जैन प्रजा इनके प्रपंच में फँसहीजाती है।
धर्म वीतरागतामें है, रागद्वेषके त्यागमें है, जो मनुष्य हमें रागद्वेषसे विमुख करे वही पूज्य है, जो रागद्वेषकी ओर अग्रसर करे वह आदरणीय नहीं हो सकता, कसोटी पर कस कर जैन प्रजा को आचार्य उपाध्याय साधु व पुस्तकोंकी परिक्षा करनी चाहिये । गच्छ रागमें धर्म नहीं है गच्छ सहिष्णुतामें ही धर्म हैं । ।
आजकलका . मानस विविधतामें एकता, भेद भावमें समन्वय खोजता है, जैन कवियोंमें भानन्दघनजी महाराजकी कविता पर लोग इस ही लिए मुग्ध हैं कि वे अनेकतामें एकताकी झांकी करते हैं। उस महापुरुषने क्या ही उदात्त भाव प्रदर्शित किये हैं । षट दर्शन जिन अंग भणीजे, न्यास षडंग जे साधे रे । नमि जिनवरना चरण उपासक, षड दर्शन आराधे रे ॥
अर्थात् भगवान नमिनाथका चरण उपासक एक जैन व्यक्ति केवल जैन दर्शन ही क्या ? सारव्य वेदान्त बौद्ध आदि छओं दर्शनों
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
(४) का ही अभ्यास करता है,- आराधना करता है, क्योंकि अनेकान्त का पोषक जैन दर्शन तो छओं ही दर्शनोंको जैनदर्शनका अंग मानता है । विचार मूलक जैनदर्शनकी साधना तर ही संभव है जब वह आत्मवादी सांरव्य और योग दर्शनको जाने, क्षणिकवादी बौद्ध तथा क्रियावादी मीमांसक दर्शन का अभ्यास करें, एवं भौतिक वृहस्पति प्रणीत चार्वाक दर्शनसे भी अनभिज्ञ न रहे।
भगवान महावीरके सच्चे उपासक इस सन्त कविने कितनी सुन्दरतासे सब विरोधी दर्शनोंका समन्वय किया है ? वीर प्रभु ने हमें आचारमें अहिंसा और विचारमें अनेकान्त रूप अमृतका पान कराया है, विचारों में जब तक अनेकान्त धारा प्रवाहित नहीं होती, अहिंसाकी सच्ची साधना हो ही नहीं सकती, इसही लिए प्रज्ञाचक्षु पंडित सुखलालजीने अनेकान्तको 'बौद्धिक अहिंसा' कहा है, विचारोंमें जब तक प्रत्येक दृष्टिकोणको समझनेकी शक्ति नहीं है, प्राचार में अहिंसा कैसे संभव है ? अस्तु !
'तपा खरतर भेद' नामसे पुस्तकका विषय स्पष्ट है। मेद दिखलाना कोई बुरी बात नहीं है, श्रीजुगल किशोरजी मुख्तारने 'जैनाचार्यो का शासन मेद' नामक पुस्तकमें श्वेताम्बर दिगम्बर आचार्योंका जुदी २ मान्यताओं पर सुन्दर रीतिसे प्रकाश डाला है । ऐसी पुस्तकें जिनशासनका मर्म समझने में बहुत उपयोगी होती है, किन्तु ऐसी पुस्तकोंमें जब सम्प्रदायवृत्ति प्रधान होकर पर निन्दा की जाती है तो वह विष बन जाती है। . ____ 'तपा खरतर भेद'के प्रत्येक प्रश्नका शास्त्रीय दृष्टिसे अत्यन्त सुन्दर व प्रमाणिक उत्तर प्रस्तुत पुस्तकमें दिया गया है । प्रस्तावना लेखकके नाते कुछ प्रश्नों पर समन्वय दृष्टिसे तथा कुछ मान्यतायें साधारणदृष्टिसे कितनी असंगत व लोकविरुद्ध है इस पर अति संक्षेपसे प्रकाश डालना अपना कर्तव्य समझता हूँ।
(1) खरतरगच्छी सामायिक लेकर इरियावही प्रतिकमते हैं तपा.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
(५) गच्छी इरियावही प्रतिक्रमके सामायिक लेते हैं. यह बात ठीक वैसी ही है जैसे गुजराती लोग महिनेके आदिमें 'सुदि' मानते हैं, अन्य लोग महिनेके आदिमें ‘वदि' मानते हैं ।
(२) अन्य भेद तिथी पक्खी व संवत्सरीका है जिसके लिए श्रीमद् राजचंद्रने कहा है कि 'धर्म आराधनाके लिए तिथियां नियत की गई हैं न कि तिथियों के लिए धर्मकी आराधना' उदाहरणके लिए यह दो ही नमूने बस होंगे अधिक के लिये यह स्थान अनुपयुक्त है । कुछ मान्यतायें बड़ी विचित्र हैं, उनका उदाहरण आगे दिया जाता है।
(३) जिस घरमें जनम या मरण हुआ हो उस घरका व्यक्ति भी स्नान करके प्रभु पूजा कर सकता है, उसे कोई सूतक आदि नहीं लगता, किन्तु आश्चर्य है कि साधु उस घर गोचरीके लिए ११ दिन नहीं जा सकता, ऐसी मान्यता इस पुस्तककी है । सागरानन्द सूरि आदि तपागच्छीय आचार्य इस मान्यताके विरोधी है, इन सबको आगम प्रज्ञजीने खरतरोंकी देखा देखी करने वाला कहा है।
(४) पुरुषोंकी सभामें साध्वीयोंके व्याख्यानका निषेध 'तपा खरतर मेद में किया गया है, किन्तु इसी तपागच्छ में श्रीविजयवल्लमसूरिजी इस चीनका निषेध नहीं करते, जैन तीर्थकर ही ऐसे हुए हैं जिन्होंने सर्व प्रथम स्त्रियोंको पुरुषोंके समान सब अधिकार माने हैं। नमताके आग्रहमें दिगम्बरोंने उनका मोक्ष जानेका हक छीना और उनके मोक्षके हिमायती इन तपागच्छियों ने व्याख्यान देनेके सामान्य अधिकारसे भी उन्हे वंचित कर दिया।
(५) पृ० १७. तपा खरतर मेद की टिप्पणी में आगमप्रज्ञजी लिखते हैं कि 'जो श्रीदेवचंद्रजीकी स्नात्र भगाते हैं वे अबसे वीर विजय प्रादि तपागच्छियों की भणा' लेखक अनुवादक और प्रस्तावक इन तीनोंकी प्रत्येक बातसे खरतरगच्छके प्रति अत्यंत द्वेषबुद्धि प्रगट होती है गुणग्राहकताका तनिक भी भाव नहीं है, तब ही श्रीदेवचन्द्रजीकी स्नात्रका निषेध करते हैं। देवचन्द्रजीकी स्नात्र Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
(६) सबसे पुरानी व सबसे श्रेष्ठ है, अन्य सब स्नात्र पूजायें उसकी नकल मात्र हैं, जो फरक हीरे व काचमें होता है वही उनमें है।
एक बात और ध्यान देने योग्य है- यद्यपि खरतरगच्छीयों की भी अनेक शाखायें हैं पर समाचारी सबकी एकसी है, इससे सिद्ध होता है कि इनका कुछ मूल आधार है, किन्तु तपागच्छके आचार्यों की समाचारी भिन्नर है इस लिए “अपनी २ डफली और अपनी राग" वाली कहावत यहाँ पूर्णतया चरितार्थ होती है ।
(५)प्रथम बोल संग्रह बोल १३६ में कहा है कि 'अभयदेव त्रि के गुरु श्रीजिनेश्वरसूरिको जो श्रीदुर्लभराज ने 'खर तर' विरुद दीया होता तो अभयदेवसूरि नवांग टीकामें इसका वर्णन अवश्य करते, उन्हें जानना चाहिए कोई भी शिष्ट पुरुष अपने मुखसे अपनी (व अपने गुरु आदिकीभी) प्रशंसा नहीं करता। दूसरे अभयदेवरिने अपनी आगमों की टीकाका लेखन संशोधन चैत्यवासी आचार्य श्रीद्र णाचार्यसे कराया था, यदि वे उसमें खरतर विरुदका उल्लेख करते तो आगमोंकी टीकाके लेखन व प्रचारमें चैत्यवासी आचार्यों का जो सहयोग प्राप्त हुआ था वह न होता ।
वे अपना उत्तराधिकारी किसी अत्यन्त शक्तिशाली विद्वान शिष्य को बनाना चाहते थे, उनके औपसंपदिक शिष्य जिनवल्लभ गणिमें ये सब गुण थे, किन्तु वे प्रथम चैत्यवासी आचार्य के शिष्य थे, इनसे तो उन्हों ने सिद्धान्त वांचना व उपसंपदा पाई थी। उस समय चेल्यवासीयोंका बहुत जोर था, सुविहित मुनिओ नाम मात्रके रहे थे अधिकांश मठाधिपती बने हुए थे । इससे कहीं . चैत्यवासियोंको अपने प्रचारका मोका न मिल जाए ! श्रीअभयदेव सूरिजोने अपने अत्यन्त विश्वस्त शिष्य प्रसन्नचन्द्रसरिसे कहा कि- जब लोगों पर जिन वल्लभ गणिका प्रभाव प्रगट हो जावे, जन समुदाय इसके महत्वको जान लें, तो इस को गच्छ नायक बनाना अभी तो वर्धमान सूरिजी
को ही मेरा उत्तराधिकारी जानना । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
प्रसन्न चन्द्रसूरिने यह भार अपने सुयोग्य शिष्य देवभद्राचार्य पर छोड़ा और स्वर्ग सिधारे । उस समय देवभद्राचार्य इस समुदाय में बहुत प्रभावशाली प्राचार्य थे, उन्होंने वीर चरित्र पार्श्वनाथ चरित्र आदि कई ग्रन्थ बनाये थे ।
इधर जिनवल्लभ गणिने पिंडविशुद्धि संघपट्टक आदि अनेक ग्रन्थ बनाये । वागड़ देशमें दस हजार नूतन जैन बनाये, उनकी महानता सब पर प्रगट हो गई, समुदाय उनका पूर्ण भक्त हो गया सब देवभद्राचार्य. ११६७ में गच्छका नेतृत्व उनके हाथ सोंप कर दादा गुरु श्रीअभयदेवसरिके आदेश का पालन किया। जिनवल्लभसूरिके स्वर्गारोहण पश्चात इन्हीं देवभद्राचार्यने जिनदत्तसूरिको गच्छनायक बनाया।
११६७ से १२११ तक युगप्रधान जिनदत्तसूरिजीका शासन काल था । 'खरतर' बिरुदसे चैत्यवासियों की पराजयका संकेत मिलता है। दूसरेका दिल दुखाना उचित न जानकर इन महापुरुषों ने स्क्यं इसका प्रयोग नहीं किया किन्तु जब भक्तिवश अन्य लोग बिरुदका प्रयोग करने लगे तो फिर इस बिरुद का प्रयोग होने लगा।
श्रीअभयदेवसूरिजीको खरतरगच्छसे पृथक रखनेका विचार सबसे पहले, तपागच्छी धर्मसागर उपाध्यायके दिमागमें आया। श्रीअभय. देवसरिने नवअंग सूत्रोंपर टीकाकी थी, इसलिये इनका खरतरगच्छमें होना धर्मसागरको बहुत अखरता था । खोजनेपर उसको इसका कूट उपाय भी मिल गया, क्योंकि खरतरगच्छ पट्टावली-गणधर सार्द्धशतकवृत्तिमें जैसा कि ऊपर कहा जा चुका है अभयदेवसूरिने वर्धमानसूरिको अपना उत्तराधिकारी नियत किया था । इस ग्रंथकी इस बातको तो ये लोग मान लेते हैं किन्तु प्रसन्नचंद्रसूरिको जो आदेश दिया गया था उसे नहीं मानते + इसे ही द्वेष बुद्धि कहते हैं । क्या एक आचार्य के २ पट्टधर नहीं हो सकते ? क्या जगचन्द्रसूरिजीके दो पट्टधर
+ तथा खरतर भेद पृ० १७३ । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
(८) नहीं हुए ? श्रीअभयदेवसूरिके ज्येष्ठ गुरुबंधु श्रीजिनचन्द्रसूरिने अपनी बनाई संवेगरंगशालाका संशोधन श्रीअभयदेवसरि शिष्य जिनवल्सभ गणिसे कराया था, इसका स्पष्ट उल्लेख उन्होंने किया है चित्रकूट प्रशस्ति में जिनवल्लभ गणि ने (१) प्रसन्नचंद्रसूरि (२) वर्धमानसूरि (३) हरिभद्रसूरि और (४) देवभद्रसूरिकी स्तुतिकी है।
इससे स्पष्ट है अपने गुरुबंधु वर्धमानसू रिके प्रति भी उन्हें काफी आदर था और श्रीजिनचंद्रसूरिजीने उन्हे अभयदेवसूरिजी का शिष्य कहा है।
इन सब बातोंसे यह भी स्पष्ट है जिनवल्लभसूरि इसी परंपरा में थे, उनके सब ग्रन्थों में उन्होंने श्रीअभयदेवसूरीको अपना गुरु माना है।
श्रीअभयदेवमूरिके पाट पर तो २ आचार्य थे इसलिए छिद्रान्वे. षीयोंको कुछ कहनेका अवसर मिल गया किन्तु जिन वल्लभसूरिके पाट पर तो एकमात्र युगप्रधान जिनदत्तारिजी थे, ऐसी अवस्थामें जिनवल्लभ(सूरि)गणीको इस परंपरामें न मानना सिवा इतिहास के अज्ञानके क्या हो सकता है । ५
श्रीजगचन्द्रसरिको उदयपुर दरबारने 'तपा' बिरुद दीया इसका उल्लेख केवल तपागच्छीय पट्ट'वलियों में है, फिर भी हम तो इसपे आक्षेप नहीं करते, फिर श्रीजिनेश्वरसूरिको गुर्जर नरेश श्रीदुर्लराजने 'खरतर' बिरुद दीया इससे चिढ़ ज्यों है ? वीर वंशावली आदि अनेक स्थलो पर तपागच्छीय लोगोंने भी इस चीजको माना है पर द्वेषबुद्धि मनुष्य को अंबा बना देती है । इसीसे उन्हें. सत्यके दर्शन नहीं होते।
सूर्यसप्तमी सं० २०१२ ]
[ उमरावचन्द जरगड
x
तपा खरतर भेद पृ. २ ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકારે, ને ટિપ્પણકારે આપેલ પ્રમાણ ગ્રંથનું
અકારાદિ અનુક્રમ
પાનું
પાના ૧ અનુગાર સૂત્ર ૧૬૬ ૧૫ આચારવિધિ સામા પ્ર. ૪૬, ૨ અનુગદ્વાર ટીકા ૧૬૭ ૫૧, ૨૪, ૧૮, ૨૦, ૧૩૬, ૩ આવશ્યક મૂળ
૨૪૫, ૨૮૧, ૩૨૪, ૩૪૪ (તાડપ. પ્ર.) ૯૭ ૧૬ ઈરિયાવહિ છત્રીસી ૫૪ ૪ આવશ્યક બ. 9. ૧૭ ઉવવા સૂત્ર
૬, ૧૫, ૩૨, ૫, ૭૩, ૧૮ ઉવવાઈ ટીકા ૩૪૨
૧૬, ૩૬૦, (૧૧, ૨૬.). ૧૮ ઉત્તરાધ્યયન સૂત્ર ૨, પ આવશ્યક લઘુવૃત્તિ ૫૬ |
૨૦૫, રહe ૬ આવશ્યક ટિપ્પનક ૧૫, ૧૨ / ૨૦ ઉત્તરાધ્યયન વૃત્તિ ૨૩ છ આવશ્યક ચૂર્ણિ પ૩, ૭૩, ૨ , , બ. ક. ૯૩, ૧૧૮, ૧૩૮, ૨૦૪.
૨૫, ૩૨૩, ૩૧૧ * ૩૫૯ ૬૩, ૮૪, ૧૪૨ | ર૨
- ર૩ ઉત્તરાધ્યયન સર્વાર્થસિ ૨૭૯ ૮ આવ, બાલા (સેમસુંદર | ૨૩ એનિકિત ટી. ૫૦, સૂરિ) ૯૩
૯૧, ૩૪૮ ૯ આવા સિત્તરી. ટી. ૩૪૮ | ૨૪ કલ્પનિર્યુકિત ૨૫૬ ૧૦ આચારાંગનિર્યુક્તિ ૨૬૩ ૨૫ કલ્પચૂર્ણિ, ૨૬૪ ૧૧. આચારાંગ ટીકા ૧૫૮, ૨૬ કલ્પવૃત્તિ (સંદેહ વિ)૨૫૪
- ૨૬૪, ૩જ રછ કલ્પટિપ્પન ૫૬ ૧૨ આચારાંગ બાલા, ૨૫૯ | ૨૮ કલ્પનિરૂકત ૨૫૬ ૧ આચાર દિનકર ૫૬, ૨૯ કલ્પાંત્વય (તપાજચંદ્ર
, ૩૨૫ : સૂરિ) ૨૫૭ ૧૪ આચાર પ્રદીપ પ૬, ૧૩, ૨૪૨ ૩૦ કલ્પટીકા (પ્રાચીન) ૫૭, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
૩૧ કલ્પસૂત્રાંતર્વાંચ્ય
કર
33
પાના
२.५७
કલ્પ લલ્લુટીકા (આં. ઉદય
સાગર)
૩૪
(૨૦)
૨૫૮
કલ્પ શ્રૃ. ટીકા (આં. માણિ
૨૫૮
૨૫૮ ૫૦
કષિ લિ.) કલ્પ બાલાવબોધ (કમલા ગચ્છીય) ૩૫ કલ્પદીપિકા (ત. જયવિજ | ૫૧ યેાપા ) ૨૬૨ પર ૩૬ કિરણાવલી ૨૧, ૨૫૫ ૩ ૫૩ ૩૭ કલ્પસુધિકા તેનુ ટિ. ૫૪
૨૧, ૨૫૪ ૫૫
૫૬
૩૮ કથાકાશ (જિનેશ્વર સૂરિ)
પાન્ત
૪૬ જિનવલ્લભ મૃ. પ્રતિ. સામા,
૩૩, ૩
૩૪૩
૩૬૫
૪૭ જ્યાતિષ્કર’ડક ટી.
૭૮, ૧૮૮
૪૮ ઠાણાંગ સૂત્ર ટીકા ૫, ૧૫૮
૪૯
૩૭, ૧૭
કલ્યાણક સ્ત્રોત્ર
૫૭
૫૪
૪ ગુરૂતત્ત્વ પ્રદીપ ૨૧, ૨૫૫ ૪૧ ગુર્વોવલી—ત્રિદશતરંગિણી ૫૯
૧૬૬, ૩૮૩, ૩૯૫, ૪૦૭ ૬૦ ૪૨ ચૈત્યવંદનાદિ. ભા. ૬. ૮૩ ૪૩ ચૈત્યવંદન ભા. અવસૃષ્ટિ ૬૧
(જ્ઞાન સા. સુ.)
૨૬ ૬૨
૪૪ જમુદ્દીવ પન્નત્તિ તી,
રાણા પ્રકરણ
$
ત-વા ભાષ્ય વૃત્તિ ત-વતરંગિણી વૃત્તિ ૪૦૭ તિથૅાગ્ગાલિય પયન્તા ૨૭ વિજય પેડુત્ત સ્તોત્ર ૩૩૯ દશવૈકાલિક તિ. ટી. ૧૮૯ દ્વાદશકુલક ટી.
પ નવપદ પ્ર. જી. રૃ. ૬, ૫૫,
૨૦૩; ૨૦૫
...
લઘુo. ૫૫, ૨૦૩ નવતત્વસ વેદન પ્ર. ટી. પ નિશીથભાષ્ય નિશથસૂણિ ૭૯, ૧૭૪,
૯૧
૧૭૯, ૧૮૮
૨૪૦
નિર્વાણુ કલિકા પર્યુષણા કલ્પસુત્ર ૧૭૭,૨૧, ૨૬૨, ૩૦૭
},
૨૫૩, ૩૫૦ ૬૩ પચ્ચક્ખાણુ ભાષ્ય ૮૫, ૪૫ જમુદ્દીવ-ચંદ્ર-સર્પત્તિ ૭૮
૨}
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
પાના
૬૪ પટ્ટાવલી (ધ સાગર) ૧૮૬ ૬૫ પચાશક પ્રકરણ ૨ ૬૪,૨૬ ૬ ૬૬ પંચાશક ટીકા
૩૦, ૧૩,
૩૩૫, ૩૫૪
૫૩,
૧૧૩ ૧૧૮, ૨૧૯, ૨૬, ૨૭, ૧૧૧, ૨૪૪, ૨૬૮, ૨૮૯, ૩૦૧
૬૭ પચાશક ચૂણિ
(૧)
૬૮ પંચવસ્તુક ટીકા ૩૨, ૭૩, ૬૯ પિ`ડનિયુ કિત ટી. ૬૦ પુણ્યસાર કથા પ્રશસ્તિ
૯૨
૧૮૫
૭૧ પ્રતિક્રમણ હેતુગભ ૨૧૪,
૨૭૨, ૩૦૨, ૩૧૫
૭૨ પ્રતિક્રમણુસૂત્ર ટી. (શ્રીચંદ્રસૂરિ)
૧૮
૭૩ · પ્રતિષ્ઠાક૫ (ઉમા.) ૨૪૦ ૭૪ પ્રતિષ્ઠાવિધિ (સમુદ્ર) ૨૪૦ પ્રવચન સારાદાર મૂલ
૭૫
૧૨૯, ૮૪, ૮૬, ૨૪૪ પ્રવચન સારાધ્ધાર ટી.
૭૬
પાની
૮૦ બૃહત્સંગ્રહણી (જિનભદ્રીય)
૨૬૬
૩૩૮
૮૧ બૃહત્ શાંતિસ્તવ ભગવતીસૂત્ર ૩૧૧, ૩૩૩
૮૨
૮૩
ભગવતીસૂત્ર ટીકા
૩૩૧-૩૨, ૩૪૨
૮૪ મહાનિશીથસૂત્ર ૧૮,
૧૪૮, ૨૪૩
૮૫ મહાવીર ૫ંચક, પૂજા
૮૬
૮૭
•
૮૮
૮૯
૯૦
૯૧
૯૨
૯૩
૯૪
૯૫
૯૬
૯૨, ૧૨૯, ૩૨૧, ૩૪૫
૭૭ બૃહત્કલ્પચૂર્ણિ
૧૮૭
૭૮ બૃહત્કલ્પભાષ્ય
૯૩
૯૭
૭૯ બૃહત્સvવિશેષ ભા. ૮૩ ૯૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૨૬૫
(વલ્લભસૂરિ) યતિદિનચર્યા ૩૧૩, ૩૪૯ યતિદિનચર્ચા ટીકા
..૩૧૩, ૩૪૯
યોગવિધિ પ્રકરણ (પ્રાચીન)
૧૩
યોગશાસ્ત્ર મૂળ
યોગશા, ખાલાવ.
યોગશાસ્ત્ર ટીકા
લલિત વિસ્તરા
1
૧૦૧
૩૪, ૧૬
૩૩૫
લઘુ શત્રુ જય મહાત્મ્ય ૨૪૦
લઘુ શાંતિસ્તવ
૩૩૮
વસુદેહિ’ડી
૨૨૮
વધુ માન વિદ્યાકલ્પ ૨૫૮
૪૧૯
૨૦૩
વંદાવૃત્તિ
વંદનક ભાષ્ય
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
(૨)
પાન
૩૪૫
પાના ૯૯ વિશેષાવશ્યક ભા. . ૫૪ ૧૧૪ સમવાયાંગ સૂત્ર ૭૮ ૧૦૦ વિધિપ્રપા ૨૮,૫૬, ૭૩ ૧૧૫ સમવાયાંગ સૂત્ર ટીકા ૨૬૦ ૧૦૧ વિચારમૃત સંગ્રહ ૫૪ ૧૧૬ સચિત્તાચિત્ત વસ્તકાલમાનસ ૧૦૨ વ્યવહાર ભાષ્ય ટી. પ૦,
૨૨૮, ૨૫૦
૧૧૭ સમ્યકત્વશોધ્ધાર ૧૮૦ ૧૦૩ ષડાવશ્યક બાળાવબોધ
૧૧૯ સંખેધ પ્રકરણ ૨૬૬ (તરણ પ્રભ સુ.) ૪૭] ૧૨૧ સંધાચાર ભાષ્ય ૧૪૦ ૧૦૪ પડાવશ્યક બાળા
૧ર૦ સામાચારી (તિલકાચાર્ય) (તપા-હેમહંસગણિ)
૧ર૧ સાધુદિન ચર્યા ઉકેશગ) ૭૩ ૧૩૯, ૧૪૭, ૨૧૭,૩ ૩૫
૧૨૨ સાધુનિકૃત્ય ૨૪૬ ૧૦૫ ષષ્ટિ શતક મૂળ ૧૬૦
૧૨૩ સીમંધરજિન સ્તવન ૧૬૧ ૧૦૬ , મૂ. બા.
૧૨૪ સુલસાચરિત્ર ૨૫૨ ૧૦૭ શત્રુંજય મહાભ્ય ૨૪
૧૨૫ સુબેધા સામાચારી ૨૬૮ .
૧૮, ૧૧૧, ૨૪૫ ૧૦૮ શ્રાવક પ્રાપ્ત વૃત્તિ ૧, ૫૬] ૧૨૬ સૂયગડાંગ સૂત્ર ૫ ૧૦૮ શ્રાધ્ધપ્રતિ. . અર્થદી.
૧૨૭ સેન પ્રશ્ન ૧૨.૧૭, , ૧૦, ૫૯
૩૫, ૧૯, ૨, ૧૧૨, ૧૩, ૧૧• શ્રાધ્ધ કલ્પ મૂકી ૪૬
૧૭૧, ૧૭૨, ૧૮૭, ૧૮૯, ૧૧૬ મધ્ય પ્રતિ ચૂર્ણિ ૫૬, ૧૧, ૩૦૮, ૩૦૮, ૩૪૫
૨૦૪, ૩૬૦ / ૧૨૮ હીર પ્રશ્ન ૬૮, ૨૨૪ ૧૨ શ્રાધ્ધવિધિ ૩૧૫, ૩૪૩ ૧૨૯ જ્ઞાતાધર્મકથાગ સૂત્ર ૧૮૪ ૧૧૩ શ્રધ્ધવિધિ વિનિશ્ચય ૧૯, ૧૩ જ્ઞાતાધર્મ કથાંગ ટીકા ૨૧૬ |
૩૦ ૬-૭, ૩૪૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
॥ ॐ अहं नमः॥
नमोत्थुणं अविसंवाइणो समणस्स भगवो महावीरस्स । नमोनमः परमगुरु श्रीमदभयदेव-जिनदत्त-कुशल
मोहन-यशो-ऋद्धिः-केशर पादपमेभ्यः ।
श्रीमन्मोहन-यशः स्मारक ग्रन्थालायां वादिकन्दकुद्दाल-सकलसूरिशेखर-युगप्रधानाचार्यप्रवर-श्रीमजिनचन्द्रसूरि साम्राज्यवर्ती वाचनाचार्य श्रीमत्प्रमोदमणिक्यगणिपुंगवविनेयावतंस श्रीमदकब्बरसुलतानसंसल्ब्धजय महोपाध्याय
श्रीमजयसोम गणिवर विनिर्मित रामबंधु जंबूसंपादित __'तपाखरतरभेद' प्रत्युत्तररूप
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
श्रीवामेयममेय-प्रमेयपरिकलनकलितमतिविभवं । करणत्रययुतवन्दन-करणेनानम्य रम्यतमं ॥१॥ श्रीमजिनदत्तगुरु-श्रीजिनकुशलसूरिगुरुराजौ । विघ्नव्यूहविघात, कुरुतां सत्प्रीतिमाधाय ॥२॥
ઉપા. શ્રીસુખસાગરજીની પ્રતિમાં ૨-૩ને ૪થે લૅક નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
,
गुरवोऽपि दयातिलकाः, प्रभोदमाणिक्यवाचनागुरवः । विदधतु बोधविकाशं विख्याताः क्षेमशाखायां ॥ ३ ॥ श्रुतदेवते ! प्रसादं विधाय मयि बोधवृद्धिमाधाय अस्खलितयुक्तिविभवं वितनु तनुकृत्य परपक्षं ॥ ४ ॥ विदधति प्रश्नपदानामुत्तरवाक्यानि समयमयमत्या | યુવનિનચન્દ્રાળાં, વાચાાયસોમનામાનઃ || હું || अस्माकमसाम्भोगिक-सामाचारिषु दूषणे न मतिः । तद्दत्तदूषणानां विच्छेदाय प्रवृत्तिरियं ॥ ६ ॥ बार्ता बिहितवाक्यानां, समाधानाय केवलं । वार्ताभिरेव तत्तेषामुत्तरं दातुमुद्यमः ॥ ७ ॥
9
ભાષા:-અપરિમિત પદાર્થોના જ્ઞાનયુક્ત મતિવિભવાળા શ્રીપાપ્રભુને મન વચન અને કાયાથી વંદન કરવા પૂક સારી રીતે નમસ્કાર કરીને ( પ્રશ્નપદોના ઉત્તર લખીએ છીએ ) ॥૧॥ શ્રીમજ્જિનદત્તસર અને શ્રીજિનકુશલસૂરિ આ બન્ને ગુરૂદેવા ઉત્તમ પ્રસન્નતા કરીને વિઘ્નસમૂહને નાશ કરનારા થાએ ॥૨॥ ક્ષેમધાડ શાખામાં વિખ્યાત એવા ગુરૂમહારાજ યાતિલક ( ગણિ ) તથા પ્રમાદમાણિક્ય વાચના ગુરૂ. આ બન્ને ગુરૂએ પણ ખેાધને વિકાસ કરનારા થા 113 11 હું શ્રુતદેવતે! (તમેા) પ્રસન્નતા પૂર્વક મ્હારામાં ખાધ સમ્યગ્નાન)ની વૃદ્ધિ કરી પરપક્ષને અલ્પ કરીને અસ્ખલિત યુક્તિવિભવને વિસ્તાર ૪૫ ( આવી રીતે નમસ્કારાદિ કરીને ) યુગપ્રધાન આચાર્ય શ્રીજિનચન્દ્ર સૂરિજીના આદેશથી જયસેામ નામના પાક સમયાનુસારિણી મતિએ પ્રશ્નપદોના ઉત્તર વાયા રચે છે ॥ ૫ ॥ અમારી મતિ વિપક્ષિયાની
'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तरोत्पत्ति वृत्तांत
સામાચારીને દૂષિત કરવાની નહીં, પણ તેણે આપેલ દૂષણને વિચ્છેદ કરવાને આ પ્રવૃત્તિ છે | ૬ | ભાષામાં લખેલ વાકયેના समाधान भाटे लापाथा तेमाने। उत्तर हेवान। उधम छे ॥ ७ ॥
श्रीमहम्मदावादमाहे श्रीजेसलमेरु वास्तव्य वहरा गोत्रीय साह सुजह संवत् १६२६ वर्षे ज्येष्ठसुदि ५ दिने अम्हारा गुरु वाचनाचार्य श्रीप्रमोदमाणिक्य गणिने श्रीमुखि अम्हज समीपि चर्चा करी १६ श्रावका साथ समझी श्रीजिनप्रतिमा महामहोच्छवपूर्वक जुहारी । पछइ वली ४८ बोल श्रीखरतरगच्छ सामा चारीना मर्व गच्छना गीतार्थ यतियांनइ सिद्धांतनइ न्यायें पूछी तथा चर्चा करी ऋषि मेघजी प्रमुख २८ हुँका यतियां साथि श्रीखरतरगच्छनी सामाचारी सर्व शास्त्रसंमत जाणी. भादरतां थकां लुंका ऋषि मेघजीनइ पोथानइ मामलइ [ झगड़े ] लुकां श्रावका ३५ साथि पोथाना झगडा करिवानइ निमित्ति तपेई झगडाना बोल कबूल कीयइ थकइ श्रीखरतर मंघनायक मत्यवादी श्रीमारंगधर मुटुतइ निषेधतां लुंका ऋषि मेघजी २८ ठाणइ तपामांहि गया । पछइ १६ श्रावका साथि श्रीखरतरगच्छनी सामाचारी वहरइ सूजइ आदरी । हिवे तेह वहरा सा० सूजाना पुत्र सा० राजसी, तिणइ पुणि चरचा करी श्रीजिनप्रतिमा जुहारीनइ श्रीखरतरगच्छनी सामाचारी भावई आदरी खरतर थयां, पछी मुलतांन मांहि किणएकइ मेलि खरतर श्रावका साथि मन अणमिलतां तपा श्रावकांनइ प्रादरइ भणचर्त्यां खुणसइ (?) तपानी सामाचारी मुलतानमांहि ते भइयइ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
आदरी । पछी एतला बोल लिखी करी श्रीलाहोरि तपानां श्रावकांनइ खरतरां भणी पूछिवानइ काजि मूंक्या, लाहोरमध्ये ते बोल किणही चा नहीं, पूछथा नहीं, इमजि लिख्या रह्या । पछी ते बोल आपणइ हाथि आव्या, परं ते बोल लिखितां द्वेषनइ वाह्यइ घणा असंबद्ध बोल लिख्या छइ, ते बोल न लिखायइ । हिवइ श्रीजिनचन्द्रसूरि युगप्रधानजीनइ आदेशइ प्राचार्य श्रीजिनसिंहसरिजीनई कथनि आपणइ काजि ऊतरसेती ते प्रश्नरा बोल लिखीयइ छीई ।।
ભાષા–શ્રી જેસલમેર નિવાસી શા. સૂજા વહોરાએ શ્રીઅમદાવાદમાં સંવત ૧૬૨૯ વર્ષ જેઠ સુદ ૫ ના રોજ અમારા ગુરૂ વાચનાચાર્ય શ્રીપ્રભેદમાણિકય ગણિના સમક્ષ અમારી પાસે ચર્ચા કરીને ૧૬ શ્રાવકે સાથે સમજીને મહામહોત્સવે શ્રીજિનપ્રતિમા જુહારી (વાંદી), ત્યાર બાદ ૪૮ બેલ ખરતરસામાચારીના સર્વ ગચ્છના ગીતાર્થ યતિયોને સિદ્ધાંત ન્યાયે પૂછી અને ચર્ચા કરી ઋષિ મેઘજી આદિ લૂંકાના ૨૮ યતિઓ સાથે ખરતર ગચ્છની સામાચારી સર્વ શાસ્ત્રસંમત જાણું આદરતાં થકાં લૂંકા ઋષિ મેઘજીને પિથાને મામલે (પુસ્તકની બાબત) લૂ કાના ૩૫ શ્રાવકો સાથે ઝગડા કરવા નિમિત્તે તપાઓએ ઝગડાના બોલ (મેઘજીની ઇચ્છાનુકૂળ મદદ કરવા આદિ બાબત) કબૂલ કરતાં શ્રી ખરતર સંધનાયક સત્યવાદી શ્રીસારંગધર મુહંતાએ નિષેધવાથી ઋષિ મેઘજી ૨૮ ઠાણું તપામાં ગયા, પછી ૧૬ શ્રાવકે સાથે ખરતર ગ૭ની સામાચારી સૂજા વહેરાએ આદરી ) હવે તે સૂજા વહેરાના પુત્ર રાજસી, તેણે પણ ચર્ચા કરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तरोत्पत्ति वृत्तांत
શ્રીજિનપ્રતિમા જુહારીને ખરતરગચ્છની સામાચારી ભાવે આદરી. ખરતર થયા, ત્યાર પછી મુલતાનમાંહી કોઈ કારણવશ ખરતર શ્રાવકે સાથે મનને મેલાપ ન રહેવાથી અને તપાશ્રાવકે તરફના આદરથી કઈ પણ વાતની ચર્ચા કર્યા વગર તેણે મુલતાનમાં તપાની સામાચારી આદરી. પછી એટલાં (જે આગળ લખાય છે, તે) બેલ લખીને લાહેરનાં તપ શ્રાવક ઉપર ખરતને પૂછવા માટે મોકલ્યા, પણ તે બેલ લાહેરના તપ શ્રાવકોએ કોઈએ ચર્ચા નહીં તેમ કોઇનેય પૂગ્યા પણ નહીં, એમના એમ લખ્યા પડ્યા રહ્યા, પછી તે બેલ આપણું હાથે આવ્યા, પરંતુ તે બોલ લખતાં ટ્રેષના કારણે એવા અસંબદ્ધ રીતે લખ્યા છે કે જે લખાય નહીં છતાં હમણું યુગપ્રધાન આચાર્ય શ્રીજિનચંદ્ર સુરિજીના આદેશથી અને આચાર્ય શ્રી જિનસિંહ સૂરિજીના કહેવાથી મહારા પિતાના નિમિતે ઉત્તર સહિત તે બન્નેના બોલ લખીએ છીએ !
(તપા. ખરતર ભેદ ગ્રંથ ૧-૨, બોલ પહેલે)
१ प्रश्न-तपा दिन दिन प्रति पोसह व्रत करइ, खरतर सदा पोसह न करइ, पर्वतिथिइंजि करइ, ते स्युं ? ।
ભાષા–તપા પ્રતિદિન-દરરોજ પિસહ કરે, ખરતર સદા સિહ ન કરે, પર્વતિથિએજ કરે, તે શું ?
तत्राथै-श्रीसिद्धांतमांहि पोसहोववास नामइ इग्यारमा व्रत श्रावकना कह्याछइ ते पोषधोपवास आठमि चवदिसि पूनमि अमावसि ईए पर्वतिथिये करिवा कह्या, यदुक्तं श्रीसूयगडांगे (भागमो० ૪. s. gત્ર ૪૦૮) - “ વાસમુદ્રિપુરારિણg
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
"
पडिपुराणं पोसह सम्मं श्रणुपालेमाणे विहरति ' तथा 'उववाइ' उपांगमांहि श्रावक वर्णनाधिकारि तथा श्रीठाणांगमांहि च्यार विसामानइ अधिकारी विधिवादइ तथा श्री आवश्यक बृहद्वृत्तिमांहि तथा श्रावकप्रज्ञप्तिवृत्तिमांहि "पौषधोपवासातिथिसंविभागौ तु प्रतिनियत दिवसानुष्ठेयौ न प्रतिदिवसाचरणीयौ " एहवे अक्षरे करी नियत नियत दिवसे पोसहव्रत लेवा श्रीहरिभद्रसूरिई प्ररूप्या, नई प्रतिदिनइ पोसहव्रत लेवा निषेध्या छइ, कल्याणक तिथिना पोमह श्रीदशाश्रुत ( स्कंध - पर्युषणाकल्प ) सिद्धांतमांहि "पाराभोयं पोसहोववासं पटुविसु" इति पाठेन, तथा "अट्ठा हियपज्जुसरणे” इति गाथाये पजुसरणना पोसह श्रीतत्त्वार्थवृत्तिइ तथा 'नवपद (प्रकरण ) वृत्ति मांहि कह्या, तथा 'सूयगडांगवृत्ति' मांहि श्रीशीलांकाचार्यई पूर्णमासिषु" इति वृत्तिइ १८ (मा) अध्ययने विधिवादहं कल्याणकना पोसह प्ररूप्या छइ ।
६
"6
उपधानना पोसह जे श्रावक श्राविका पासि निरंतर - पर्व पाखइं करावियइ छइ ते गीतार्थे आपांपणा सामाचारी ग्रंथांमांहि उपधान वहतां पोसह लिख्याछे, तेह भरणी श्राचरणाना पोसह कहीयइ छ, तद्यथा - " येन प्रागूनमस्कारादिसूत्राण्यधीतानि तेनापि यथायोगं निर्विलम्बमेवेापधानानि यथाशक्तितपसा पौषधग्रहणादिविधिनाऽवश्यं वहनीयानि" इति तपा ( श्रीरत्नशेखरसूरिकृत) श्री आचारप्रदीपग्रंथे ( १९ पत्रे ) । एतावता श्रागमे । क्त पोसह ( व्रत ) पर्वदिवसेजि करिवा, अपर्वदिवसे न करिवा । तथा ऋषिमतियां तपांग गुरु श्रीदेवेन्द्रसूरिइं " अथ पौषधलक्षणं
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर प्रथम
तृतीयं शिक्षाव्रतमुच्यते-तत्र ‘पोष' पुष्टिं प्रक्रमाद्धर्मस्य 'धत्ते' करोतीति पौषधः अष्टमीचतुर्दशीपूर्णिमाअमावास्यादि पर्वदि वसानुष्ठेयो व्रतविशेषः " इति धर्मरत्नप्रकरणवृत्तौ । तथा श्रावकदिनकृत्यसूत्रमांहि " छण्हं तिहीण मज्झम्मि, का तिही ? अज्ज बासरे । किं वा कल्लाणगं? अज्ज, लेोगनाहाण संतिनं ॥१॥ "एहवई पाठई करि २ पाठमी २ चवइमि १ पुनिमं १ श्रमवासि, एवं छ तिथि तथा कल्याणकतिथि मर्व एतली तिथि पोसह लेवानी कही-वृत्तिमांहिवखाणी छइ, तउ आगमोक्त एह पोसह लेवानी तिथि थकी अधिकी पोसह लेवानी तिथि मानई छइ ते आगमै तथा आचरणा थकी विरुद्ध जाणिवू, राग-द्वेषना वाह्या कहइ प्रमाण न थाई, एतलइ आगमोक्त पोसह व्रत पर्व तथेजि सदा लेवउ, परं पर्वतिथि पखइ न लेवर, एवं शास्त्रनी हुंडीना पाठ विशेषार्थीयई पोसहछत्रीसीनी वृत्ति थकी जोइवा ॥ १ ॥
ભાષા:-સિદ્ધાંતમાં “પિસહવાસ” નામને જે અગ્યારમો વ્રત શ્રાવકને કહ્યો છે તે પૌષપવાસ, આઠમ, ચૌદસ, પૂનમ અને અમાસ, આ પર્વતિથિએ કરવાનું કહ્યું છે, જેમ કે સૂયગડાંગ સૂત્ર (આગોદય સમિતિએ પ્રકાશિતના પાના ૪૦૮ ) માં લખ્યું છે કે “તે લેપ નામને શ્રાવક ચૌદસ આઠમ તથા ઉદિષ્ટ તિથિ એટલે
અમાસ અને તીર્થંકરદેવની કલ્યાણકતિથિઓ, તથા પૂનમ. આ બધી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
પતિથિઓએ સંપૂણ એટલે આહારને ત્યાગ દેશથી કે × સવથી
જે વ્રતરૂપ પૌષધમાં ચાર પ્રકારના આહાર પૈકી એક દેશરૂપ માત્ર પાણીને આહાર વાપરવાનુ છૂટુ હોય તેવેા ત્રેવિહાર ઉપવાસ જે કરાય તે દેશથી આહાર પૌષધ અને જેમાં ચારે પ્રકારના આહારને ત્યાગ રૂપ ચેાવિહાર ઉપવાસ હોય તે સથી આહાર પૌષધ કહેવાય. આથી વિપક્ષિઓ જે આજે એકાસણાથીય વ્રતરૂપ પૌષધ કરવાનુ માને છે, ને તે પ્રમાણે ચેસા પહેરીયા પોસા એકાસણા આદિથી કરાવે છે તે શાસ્ત્રાનુસાર નહીં, પણ સ્વમતિકલ્પનાએ ઘડી કાઢેલ ધરના આચાર છે. અને પંડિત વીરવિજયજીએ પૌષધ વ્રતની પૂજામાં જે “ એકાસણુ કહ્યું રે શ્રીસિદ્ધાંતમાં ' એમ લખ્યું છે, તે શાસ્ત્રકારોના અભિપ્રાયની અજાણતાએ તેમ સ્વગચ્છાચારના આગ્રહવશ લખ્યું છે, શાસ્ત્રકારોએ જે દેશથી આહાર પૌષધમાં એકાસણાને લીધુ છે, તે વ્રતરૂપ ચારે પ્રકારના સંપૂર્ણ પૌષધમાં નહીં, પણ માત્ર આહારના ત્યાગરૂપ દેશપૌષધમાં લીધું છે, અને તેમાંય એકાસણાને લીધુ છે. એટલુ જ નહીં કિંતુ બિઆસણાને તેમ એકાદિ વિગયત્યાગને પણ શાસ્ત્રકારોએ દેશથી આહારપૌષધ કહ્યુ છે, જુએ આ ગ્રંથકારે પ્રશ્નાત્તર બીજામાં આપેલ આવશ્યક બૃહદ્ઘત્તિ તથા તેના ટિપ્પણુનો પાઠ.
""
tr
જ્યારે શાસ્ત્રકારોએ બિઆસણા અને વિગયત્યાગ માત્રને પણ દેશથી આહાર પૌષધ કહેલ છે ત્યારે, જોકે રામપથી આગમપ્રનજી તથા તેમના પૂર્વ લેખકે। । ‘તપા ખરતર ભેદ' પૃ॰ ૨ તથા ૯૬, અને ૧૨૫. ખેલ ત્રીજા તથા ૧૧૪ માં, દિવસમાં ગમે તેટલી વાર જમીને પણ રાત્રે પૌષધ કરવાની સ્પષ્ટ હિમાયતી કરી રહ્યા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
*
Page #26
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर प्रथम
૮ અને સ્નાનાદિ વડે શરીરકાર ૨, અબ્રહ્મચર્ય ૩ તથા સાંસારિક વ્યાપાર આ ત્રણને સર્વથી, ત્યાગ કરવા રૂપ ચારે પ્રકારને પૌષધ સારી રીતે પાલન કરતે વિચારે છે ” તેમજ ઉવવા ઉપાંગ સૂત્રમાં છતાં તેમને ટુ ચાલે તેમ લાગતો નથી, કારણ કે એકાંત મતાગ્રહની રાગાંધતા શિવાય આ વાત ( ગમે તેટલી વાર જમને રાત્રે પૌષધ કરવાની) કેઈનેય ગળે ઉતરે તેમ નથી, પણ આજના સાગરપંથી આદિ તપાઓ, જે એકાસણુએ વ્રતરૂપ પૌષધ કરવાના પૂરા હિમાયતીઓ છે, તેઓ બિયાસણએ અને વિગયત્યાગ માત્ર કરી વ્રતરૂપ પૌષધ કરવાનું કેમ નથી માનતા ? તેમ પૂજાની ઢાળમાં દેશથી આહારપૌષધ એકાસણું સુધી જ કેમ કહ્યું ? બિયાસણો અને વિગ ત્યાગ કરીને પણ દેશથી આહારપૌષધ થઈ શકે એમ કહેવામાં શું વાંધે આવતું હતું ?
વસ્તુતઃ શાસ્ત્રકારોના અભિપ્રાયે અગ્યારમા વ્રતરૂપ પૌષધમાં નહીં, પણ માત્ર આહારના ત્યાગરૂપ દેશથી આહારપૌષધમાં એકાસણું બિયાસણું, ને વિગય ત્યાગ સુધાં લેવાનાં છે જે એમ ન ન હોય તે શાસ્ત્રકારોએ તે ચારે પ્રકારના પૌષધમાં દેશથી, ને સર્વથી એવા બે ભેદ રાખ્યા છે. છતાં પૌષધ ટૂંકમાં માત્ર આહારપૌષધ માટેજ “તેનો સવ્ય વા” અને બાકીના ત્રણે પૌષધ માટે એકજ “સત્રો ” શબ્દ કેમ બેલાય છે? એનું કારણ એ કે–અમુક અંશે શરીર સત્કાર, અબ્રહ્મચર્ય અને ઘર
વ્યાપારના ત્યાગને શાસ્ત્રકારેના અભિપ્રાયે દેશથી તે તે પૌષધ કહી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
१० . प्रश्नोत्तर चत्वारिंशत् शतक શ્રાવકના ગુણવર્ણન પ્રસંગે તેમ હણાંગ સૂત્રમાં જ વિસામાના અધિકારે તથા હારિભદ્રીય આવશ્યકવૃત્તિમાં, તેમ શ્રાવક પ્રાપ્તિવૃત્તિમાં વિધિવાદથી કહ્યું છે કે-“પપપવાસ અને અતિથિ વિભાગ, આ બને તો પ્રતિનિયત (અષ્ટાદિ પર્વ) દિવસોએ અનુયકરવાનાં છે, પરંતુ પ્રતિદિવસ-નિત્ય આચરવા ગ્ય નથી.” * આવા અનેક શાસ્ત્ર પાઠથી શ્રીહરિભદ્રસૂરિ જેવા મહાપુરૂષોએ શકાવા છતાં જેમ વ્રતરૂ૫ પૌષધમાં આહાર શિવાય બાકીના ત્રણે પૌષધે સર્વથીજ કરાય છે તેમ આહાર પૌષધ દેશથી વિહાર ઉપવાસ અને સર્વથી ચવિહાર ઉપવાસેજ થવું યુક્તિયુક્ત કહેવાય, અન્યથા એનું નામ “પષધોપવાસ' એ કોઈ પણ રીતે સાર્થક ન બની શકે, એટલે અગ્યારમા વ્રતરૂપ પૌષધમાં જમવું કે ગમે તેટલી વાર જમીને રાત્રે પૌષધ કરવું એ શાસ્ત્રોક્ત નહીં. પણ તપાઓની ગ૭ રૂઢી–શાસ્ત્ર નિરપેક્ષ સ્વમતિ કલ્પનાએ ઘડી કાઢેલ - ઘરને આચાર છે. રાગ દ્વેષના પ્રબલેદયે તેમ મતાગ્રહના તીવ્ર અભિનિવેશથી તપ ધમકીર્તિ તથા રત્નશેખરસૂરિ આદિ, અને મોટે ભાગે અનુમાનઃ સાગરનાજ પૂર્વભવીય ધર્મસાગરે શાસ્ત્રોક્ત સુવિહિત સામાચારીઓમાં ઘણે ફેરફાર કરી નાખે છે.
* રત્નશેખર સૂરિએ વંદિત્ત સૂત્રની ટીકા અર્થદીપિકામાં પશિવાયની દરેક તિથિએ પૌષધની સિદ્ધિ કરી બતાવવાને શ્રાવકની પાંચમી પડિમાને લગતે આવશ્યક વૃત્યાદિના નામે “વિવા કહારી, 7 તુ ” આ તદ્દન નવોજ કલ્પિત પાટ ઘડી કાઢતાં ભવભિરૂતાને તે સર્વથા આભરાઈએજ મૂકી દીધી છે, આ કલ્પિત
પાઠને અર્થ થાય છે કે પાંચમી પડિમાધારી શ્રાવકે દિવસે જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर प्रथम
અષ્ટમ્યાદિ પર્વદિવસે પિસહ લેવા પ્રરૂપિયા છે, ને તે સિવાય પ્રતિદિનદરરોજ લેવા નિષેધ્યા છે. કલ્યાણક તિથિઓના પૌષધ પર્યુષણકલ્પસૂત્ર મૂળના “ઘમો કહોવવારં પદ્યવિહુ” આ પાઠથી અને “પ્રકૃદિચવ ” આ ગાથાયે તત્ત્વાર્થવૃત્તિ તથા નવપદબ્રહ્મચારી રહેવું પણ રાત્રે ન રહેવું.” આવો કલ્પિત પાઠ તૈયાર કરી બતાવવામાં રત્નશેખરસૂરિને આશય આવશ્યકતૃત્યાદિ પ્રમાણિક સર્વમાન્ય ગ્રંથમાં પૌષધના અંગે હરિભદ્રસૂરિ જેવા સમર્થ મહાપુરૂષએ લખેલ“વૈષધોવાણતિથિસંવિમા તુ વસનિયતવિસાTળે, ન ગતિવિરા()=ાથી” આ પાઠની સમાનતા બતાવવાને છે. પરંતુ સુજ્ઞ વાંચકેએ ધ્યાનમાં રાખવું કે આવશ્યવૃત્તિ કે બીજા કોઈ પણ પ્રમાણિક સર્વમાન્ય ગ્રંથમાં “વિવૈવ ત્રાવા, ન તુ ” એવા પાકને નામ નિશાણ સરખુંએ નથી, ત્યાં (આવશ્યવૃત્તિ પાના ૬૪૭માં ) તો પાઠ છે - હિયા ઉમરાલ, रातीपरिमाणकडे अपोसहिए । पेसहिए रत्तिम्मि य, नियमेणं રંમવાર જ છે ?”
અર્થાત-પાંચમી પડિમાને વહન કરનાર શ્રાવકે પૌષધ રહિત હોય ત્યારે દિવસે બ્રહ્મચારી, ને રાત્રે સ્ત્રીને કે તેના ભેગેને પ્રમાણ કરી રહેવું, અને પૌષધ સહિત હોય ત્યારે રાત્રે પણ બ્રહ્મચારી રહેવું ” આથી પાઠકેની જાણમાં આવી ગયું હશે કે ઉપર લખેલ આવશ્યકવૃત્તિના વાસ્તવિક પાઠની અંદર રત્નશેખરસૂરિના કહ્યા મુજબ પાંચમી પરિભાધારી શ્રાવકે રાત્રિએ બ્રહ્મચર્ય ન પાળવું એવા અર્થનું સૂચન સરખું નથી. અને આ ઉપરોક્ત વાસ્તવિક પાઠને સમર્થન “સેનપ્રન' કે જે જૈનેતરેને મને જેમ ગીતા તેમ આગમપ્રજ્ઞજી આદિ બધાએ તપાઓને મન પરમપૂજ્ય, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर चत्वारिंशत् शतक પ્રકરણવૃત્તિમાં (પર્યુષણ + તિથિના પિસડ) કહ્યા છે, તેમ સૂયગડાંગ ટીકા ૧૮ મા અધ્યયનમાં “ધૂમાપુ” આ પાઠથી શ્રીશીલાંકચાર્લે (પૂર્ણિમાના, આ રીતે) કલ્યાણક (આદિ તિથિઓના) પિસહ વિધવાદથી કહ્યા છે. ને પ્રમાણભૂત ગ્રંથ છે, તેમાં આચાર્ય વિજયસેન સૂરિજી પણ કરે છે. જુઓ–“શ્રાદ્ધતિમસૂત્રય વૃત્તિ) તથા (?) આવા વૃાાલી ર () શ્રાદ્ધપમપતિ બાધિકાને “જૈિવ ત્રવાર, તુ रात्रा वित्युक्ततया लिखितमस्ति, परमावश्यकवृत्त्यादौ ताद्वलोक्यमानं नोपलभ्यते तत्कथमिति प्रश्नोऽत्रोत्तरं-"दिया बम्भयारी રાપરમપિ” દુલ્યરાણિ પ્રાવસ્થવૃત્ત સન્તીતિ દર ” (સેન પ્રશ્ન પત્ર ૮) આ પાઠમાં આચાર્ય વિજયસેનસૂરિ આવશ્યક વૃત્તિમાં “હિયા વન્મચારી રાષ્ટ્રપરિમા ” એજ પાઠ હોવાનું સ્પષ્ટ કર્થ છે, આટલા વિચાર વિનિમયથી ફલિતાર્થ એ થયું કે રત્નશેખર સૂરિએ યેન કેન (ગમે તેમ કરીને) અપર્વ પૌષધની
માન્યતાને અંધશ્રદ્ધાળુ ભદ્ર જનતા સમક્ષ શાસ્ત્રસંમત સિદ્ધ કરવાનેજ “વિધૈવ ત્રીવા, ન તુ રાત્રૌ” આ કલ્પિત ન પાઠ આવશ્યકવૃત્તિના નામે ઘડી કાઢેલ છે.
+ તપા ખ૦ ભેદ પૃ. ૫૦ તથા ૧૪૪ માં લખેલ બેલ નં. ૫૭ અને ૫૯ ને ઉત્તર આ ગ્રંથકારે પ્રશ્નોત્તર ૫૬ માં યદ્યપિ સ્વતંત્ર આપેલ છે. છતાં પ્રસંગવશ આ શાસ્ત્રપ્રમાણેથી તે આશયને જ સ્પષ્ટ કરતાં એ બતાવવામાં આવે છે કે ખરતરગચ્છવાળાઓ કલ્યાણુક 'અને પજુસણની તિથિએ પણ પૌષધ તપાઓની માફક મતિ કલ્પનાએ
નહીં, પણ શાસ્ત્રસંમતજ કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तत्तर प्रथम
१३
ઉપધાનના પાસહ શ્રાવક શ્રાવિકા પાસે નિત્ય પવગર જે કરાવીએ છીએ. તે ( બધાએ ગĂના ) ગીતાર્થીએ પોતપોતાના સામાચારી ગ્રંથામાં × ઉપધાનના સહ લખ્યા છે, એટલે (તે) આચરણાના પાસહ કહેવાય, તપા રત્નશેખરસૂરિષ્કૃત આચારપ્રદીપમાં કહ્યું છે કે-“ જેણે નવકારમંત્ર આદિ સૂત્રેા ભણી લીધા હોય. તેણે પશુ સંયેાગ મળ્યે કાઈ જાતના વિલંબ કર્યા ( ટાઇમ ગમાવ્યા ) વગર યથાશક્તિ તપસ્યા પૂર્ણાંક પૌષધાદિ વિધિએ ઉપધાન ( અવશ્ય વહન કરવા ” એતાવતા આગમમાં વણુ વેલ ( વ્રતરૂપ) પોસહ પદિવસેજ કરવા, પણ અપ દિવસે ન કરવા, ઋષિમતિ તપાના ગુરૂ દેવેન્દ્રસૂરિ ધર્મારત્ન પ્રકરણની ટીકામાં લખે છે કે‘હવે પૌષધરૂપ ત્રીજું શિક્ષાવ્રત કહેવાય છે, તેમાં જે ધમની પુષ્ટિ કરે તે પૌષધ, એટલે અષ્ટમી. ચતુર્દશી. પૂનમ. અમાસ આદિ પ`દિવસે કરવા યોગ્ય વિશેષ ( ને પૌપધ કહે છે . એવીજ રીતે શ્રાવકનિકૃત્યમાં यद्यपि श्रीमहानिशीथादौ उपधाने सदा पौषधग्रहणं नोक्तं तथापि सर्वगच्छीयगीतार्थाचरणया उपधाने पौषधग्रहणं પ્રમાણીતમમ્તીતિ દશ્યતે ।” ( યાંવિવિધ પ્રકરણ પૂર્વાચાય કૃત ) " पौषधग्रहण क्रिया तु यद्यपि महानिशीथे साक्षान्नोक्ता तथापि यथा साधोर्योगेष्वतिशायिक्रियावत्त्वं सर्वप्रतीतं तथा श्राद्धानाમળ્યુqધાનેવુ વિજ્ઞોચતે । ” ( આચાર પ્રદીપ પત્ર ૧૯ )
*
t
p
મતલબ અને પાડીને આ છે કે–ઉપધાનમાં સદા પૌષધ લેવુ યદ્યપિ મહાનિશીથમાં સાક્ષાત્ કહ્યું નથી, છતાં સાધુઓને યોગાહનમાં જેમ વિશિષ્ટ ક્રિયા હોય છે, તેમ શ્રાવાને પણ ઉપધાનમાં હાવી જોઇએ, એટલે બધા ગચ્છના ગીતાર્થીની આચરણાએ ઉપધાનમાં પૌષધ લેવાનું પ્રમાણ કર્યુ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
१४
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
વાદકના
લખેલ “હું તિહwo” આ ગાથાથી બે આઠમ બે ચૌદસ, ને એકેક પૂનમ, અમાસ, આ છે પર્વતિથિઓ તથા તીર્થકર ભગવંતની કલ્યાણક તિથિઓ. આ બધી તિથિઓ પિસહ વ્રત લેવાની કહી છે. વૃત્તિમાં પણ એજ વ્યાખ્યા કરી છે. એથી સિહ વ્રત લેવાની એ આગમેત તિથિઓ કરતાં અધિક તિથિઓ સિહ લેવાની (જે) માને છે તે આગમ તથા આચરણથી વિરૂદ્ધ જાણો, રાગદ્વેષને વશ થયેલા કહે તે પ્રમાણ ન થાય, એટલે આગમત રીતિએ પિસહ વ્રત પર્વતિથિએજ લે. પર્વશિવાય ન લે, + આ બાબતમાં શાસ્ત્રના નામ પાઠ (વિગેરે) વિશેષ જાણવાની ઇચ્છાવાળાએ “પષધષકૃત્રિશિકા સટીક જોઈ લેવી (તેમ અનુવાદકના ગુરૂદેવ પંન્યાસપ્રવર શ્રીકેશર મુનિજી ગણિવર લિખિત હિંદી “પ્રશ્નોત્તર વિચાર” જેવા ભલામણ છે.)
(તપા ખરતર ભેદ ગ્રંથ ૧-૨, બેલ ૨ ) २ प्रश्न-तथा खरतर आंबिल नीवी एकासणइ पोसह
, તે શું ? ભાષા-ખરતર આંબિલ નીવી. એકાસણુએ પિસહન કરે, તે શું ?
तत्रार्थे खरतरांने पुणि आचरणाना पोसह जे छइ तेहमांहि आंबिल नीवी एकासणा करइजि छइ, जइ पोसहमाहि जिमिवउ न हवइ तो किम जीमाइ ?, तथा शाखे देशत
+ અરે અપર્વદિવસે પૌષધના હિમાયતિઓ! ખરતર ગ૭વાળાઓ તે અપર્વના પૌષધને નિષેધ કરે છે. છતાં, છે તે ઉપર બતાવ્યા પ્રમાણે શાસ્ત્રાનુસાર, પરંતુ તમે પિતાના પગતળે બળતીને કાંઈ જુઓ છે ? લૌકિક પંચાંગ કે જેના આધારે આજે આ જૈન
સમાજ તિથિ આદિને વ્યવહાર માની રહ્યો છે. તેમાં તે જ્યોતિષના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
” જેવા
-
Page #32
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर प्रथम
१५
આહાર વોસમાંહિ થાયur Tw ut જીરૂ, તથા–“રાદાર पोसहो दुविहो-देसे य सम्वे य, देसे अमुगा विगती आय बिलं वा एकसिं वा दो वा" इत्यादि श्रीआवश्यक बृहवृत्ती (qત્ર૮૩૬) “મારં દિમ વા પોતીતિ ટિપ્પન x (ત્ર૬૬) परं तपानइ ब्यासणाना पोसहनी पाचरणा नथी, एवं खरतरांनइ ગણિતાનુસાર થતી તિથિની વૃદ્ધિ પ્રસંગે સૂર્યોદયથી સંપૂર્ણ અહરાત્રિના ભગવટાવાલી સાઠ ઘડીની આઠમ કે ચૌદસ પર્વતિથિને રામપંથિઓ ફન્ગ કહીને તેમ સાગરપંથિઓ પિતાની કપિલ કલ્પનાએ સાતમ કે તેરસ બનાવીને સંપૂર્ણ અહેરાત્રિ ૬૦ ઘડીની આઠમ કે ચૌદસ પર્વતિથિએ પણ પૌષધાદિ ધર્મકાર્યોને નિષેધ
ચેક કરી રહ્યા છે. એટલું જ નહીં પણ તે તે પહેલી પર્વ– તિથિઓને ફલ્ગ કે અપર્વતિથિ માનીને કહીને અર્થાપત્તીએ ગૃહસ્થને વનસ્પતિના છેદન ભેદનને તેમ અબ્રહ્મ સેવનને ઉપદેશ દઈ રહ્યા છે. આ તે કઈ જાતને તમારે ધર્મોપદેશ?
જે કહે કે પર્વતિથિઓ મહિનાની બારજ શાસ્ત્રકારોએ કહી છે તે તેર કેમ કરાય? તે તમને પ્રશ્ન કરવાનું કે અપર્વ તિથિઓ. ૧૮ ને બદલે ૧૯ કરવાનું ફરમાન ક્યા જૈન શાસ્ત્રકારોએ તમને આપ્યું છે ? લીલવણીના છેદન ભેદન અને અબ્રહ્મસેવન માટે અપર્વ તિથિની વૃદ્ધિ થાય તે ભલે થાય. પરંતુ તે સાવધવ્યાપારના ત્યાગરૂપ ધર્મ સાધન માટે એક તિથિની વૃદ્ધિ ન થવા દેવી આવું કથન ક્યા જૈન સિદ્ધાંતનું છે? મહાશયજી ! પહેલાં પિતાનું ઘર તપાસી. પછી બીજાને કંઈ પણ કહેવું ઉચિત કહેવાય. * આ બે પાઠેના વિવેચન માટે પ્રશ્ન. ૧ ની પહેલી કુટનેટ જુઓ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तरचत्वारिंशत् शतक
पणि जियइ तीयइ पोसहमांहि जिमता नथी. पोसह विशेषज्ञ जिमिवउ सद्दहीयइ छइ, श्रीजिनवल्लभ सूरिजीयइ पुणि बिलु पोसहनइ (?) साधारणइ पोसहमांहि जिमिवानी विधि कही छइ, पुणि आगमोक्त पोसहनउ नाम नथी काउ ।
ભાષા:-ખરતરને પણ (ઉપધાન આદિ) આચરણના જે પિસહ છે, તેમાં આંબિલ. નીવી એકાસણું કરેજ છે, યદિ પિસહમાં જમવાનું ન હોય તે કેમ જમાય ? અને શાસ્ત્રોમાં દેશત આહાર સિહમાં બિયાસણું પણ કહ્યું છે, તે આવી રીતે-“આહાર પિસહ બે પ્રકારને-દેશથી અને સર્વથી, દેશથી અમુક વિગય અથવા આંબિલને આહાર એકવાર યા બે વાર (ખાય)” ઈત્યાદિ આવશ્યક બહવૃત્તિમાં, તથા “એક ભક્ત (એકાસણું) અથવા બે ભક્ત (બિયાસણું) કરે ” આ રીતે આવશ્યક ટિપનમાં કહેલ છતાં તપને બીયાસણના સિહની આચરણું (જેમ) નથી, તેમ ખરતરને જે તે પિસમાં નથી જમતા પણ પિસહવિશેષ( ઉપધાનાદિ માં જમવું માનીએ છીએ. શ્રીજિનવલ્લભસૂરિજીએ + પણ બન્ને સિંહને (2) સાધારણ પિસહમાં જમવાની વિધિ કહી છે પણ આગમક્ત (અગ્યારમા વ્રતરૂપ) પિસહનું નામ નથી કહ્યું.
+ તપા ખ. ભેદ પૃ. ૨ માં જંખ્યાચાય લખે છે કે “શ્રીજિનવલ્લભસૂરિ (કૃત) “પૌષધ વિધિ પ્રકરણમાં ઉપધાન વિના પોસહમાં જમવું કહ્યું (છે), ઉપધાનનું કાંઈ કહ્યું નથી” આના ઉત્તરમાં જણાવાનું કે જે ઉપધાન વિના પિસહમાં જમવાનું કહ્યું છે તે તેને તે પાઠ કેમ ન મૂકે? અને “ઉપધાનનું કાંઈ કહ્યું નથી, છતાં દરેક પિસહમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर तृतीय
( તપા ખરતર ભેદ ગ્રંથ ૧-૨, ખાલ ૩ ને )
३ प्रश्न - तथा खरतर गच्छि श्रावक श्राविका वि पहर पछीइ जिमीने पवंदिनइ रातिनउ पोसह न करइ, ते स्युं । ।
?
१७
*
જમવાનું માની લેવામાં સ્વમતાગ્રહ શિવાય બિજુ કાઇ કારણ ન હોઇ શકે, વળી એજ પૃ॰ ૨ માં જિનવલ્લભ સૂરિજીના નામ પર ટિપ્પણ લખતાં જાચાર્ય · સેનપ્રશ્ન ' નાં તે પ્રશ્નાત્તરને ' ઘણે! સૂચક ’ માની કહીને ઉધ્ધત કરે છે કે જેની અંદર “ પિ’ડવિશુદ્ધિના કર્યાં જિનવલ્લભ ગર્ગાણુનુ ખરતર ગચ્છીયપણું સ ંભવતું નથી ” એવા ક્રમાન આચાય` વિજયસેનસૂરિ જાહેર કરે છે. એ બાબતમાં તેમણે લગાવેલ એ હેતુએ પૈકી પહેલા હેતુ આ છે કે− તેમણે ( જિનવલ્લભ ગણિએ ) કરેલ ‘પૌષધવિધિ પ્રકરણ ' માં ઉપવાસ કરવાની શક્તિના અભાવે શ્રાવકાને [ પૌષધમાં ] જમવા-એકાસણું વિગેરે કરવાનું કહેલ છે ” આ ઉપરના અવતરણમાં ભાષાંતરકારનું જે લખવુ કે “ ઉપવાસ કરવાની શક્તિના અભાવે ” એ કેવળ પોતાની મતિ કલ્પના છે. • સેનપ્રશ્ન ' મૂળમાં એવી વાતજ નથી. ત્યાં તેા પાર છે
'
..
"
तत्कृते पौषधविधिप्रकरणे श्राद्धानां पौषधमध्ये जेमनाक्षरदर्शनात् " અર્થાત્ “ તેમણે કરેલ પૌષધવિધિ પ્રકરણ ' માં શ્રાવકાને પૌષધમાં જમવાનુ કહેલ છે. ”
""
આથી સમજવાનુ` કે એક તે ‘ સેન પ્રશ્ન ' મૂળમાં ઉપવાસ કરવાની શકિતના અભાવે” એમ આચાય વિજયસેનસૂરિ લખતા નથી.
છતાં ભાષાંતરકારે પોતાની કપેલકલ્પિત માન્યતાને પુષ્ટ કરવા કાવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
१८
प्रश्नोत्तर चत्वारिंशत् शतक ભાષા-ખરતર ગ૭માં શ્રાવક શ્રાવિકાઓ બે પહર પછી જમીને પર્વ દિને રાતનું પિસહ ન કરે, તે શું ? તેમ મનઘડત ભાષાંતર કરેલ છે અને આમપ્રજ્ઞ જંખ્યાચાર્ય પણ સ્વમાન્યતાની સિદ્ધિ બતાવવા “સેનપ્રશ્ન મૂળને યા–તપાસ્યા વગર આંખો મીચીને માત્ર ભાષાંતરને અવતરણ લખીને ખુશ થઈ ગયા. પરંતુ આચાર્ય વિજયસેનસૂરિનું કથન “ઉપવાસ કરવાની શકિતના અભાવે પૌષધમાં જમવાનું પૌષધવિધિ પ્રકરણમાં કહ્યું છે ” એવું જરાએ નથી. તેમનું કથન તે એટલું જ કે “પૌષધ વિધિ પ્રકરણમાં શ્રાવકને જમવાનું લખ્યું છે. ” હવે “પૌપધવિધિ પ્રકરણમાં એ બાબત કેમ છે? તે તપાસીએ, ત્યાં તે “કરૂ વાજપત્તો ” એવું ચેખું પાઠ છે, એને મતલબ છે કે “જે પારણુવાલે હેય તે પચ્ચકખાણ પારે ને ભોજન કરે” આજ પાઠ પૈષધમાં જમવા બાબતને તમારા તપાઓને માન્ય આચારવિધિ નામનું સામાચારી પ્રકરણ કે જે સુરતના ઝવેરી મંછુભાઈ જીવણચંદ તરફથી સાગરાનંદે પ્રકાશિત કરાવેલ છે, તેના પાના ૧૨ માં તેમ સુબેધા સામાચારી, કે જે દે, લાલ ભાઈ પુફંડ તરફથી પ્રકાશિત થયેલ છે, તેના પણ પત્ર ૩૬ માં છે જુઓ “ન પwફક્તો તો પરચવા પુણે વામણવું પુત્તિ જેહિ૦ " ઇત્યાદિ, આ બધા પઠેમાં પારણાવાલાને પૌષધમાં ભજન કરવાનું વિધાન છે. હવે વિચારવાનું એ છે કે પારણુવાલે કેણ કહેવાય? શું રેજના જ ગમે તેટલી વાર જમતે હેય, ને પૌષધના દિવસે જે આંબિલ કે એકાસણું કરે તેને પારણાવાલે કહેવાય?
ના ના, આગમપ્રજ્ઞજી મહારાજ તેને પારણુવાલે કદાપિ ન કહી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर तृतीय
१९
तत्रार्थे - जिम्यां पछी पोसहस्रन रात्रिनउ न थाइ, जे भणी શકાય, કિંતુ પારણાવાલા તેજ કહી શકાય કે જેને ઉપવાસના બીજા દિવસે આંબિલ કે એકાસણુ વિગેરે હોય, એટલે નિશ્ચિત થયું કે પૌષધવિધિ પ્રકરણુ અને આચારવિધિ નામક સામાચારી પ્રકરણ વિગેરેનું કથન ઉપધાનના પૌષધમાં જમવા વિષયક છે ઉપધાન શિવાયના પૌષધ માટે નથી. અને એની સાથે એ પણ નિશ્રિત થઇ ગયુ` કે આચાય વિજય સેનસૂરિ જેમ પિડવિશુદ્ધિના કર્તાને ખરતર ગચ્છના નથી માનતા તેમ પૌષધ વિધિપ્રકરણના કર્તાને પણ ખરતર ગચ્છના નથીજ માનતા, કારણ કે તે પણ આ બન્ને ગ્ર ંથાના કર્યાં તેા એકજ માને છે. જ્યારે આમ છે તે પછી જેમ પૌષધવિધિ પ્રકરણ ' માં કહ્યા મુજબ પૌષધમાં જમવાની સામાચારીને તે માન્ય કરે છે. તેમ પૌષધવિધિ પ્રકરણમાંજ કહેલ બીજી ખીજી સામાચારીઓને તે કૅમ માન્ય નથી કરતા ? જેમકે-પચાશકણિ આદિ પ્રાચીન સ માન્ય શાસ્ત્રોના અભિપ્રાયાનુસાર જે શ્રાવકે વ્હેલી સવારે પૌષધ લીધેા હોય તેણે ઈશ્વર સામાયિકના ઉત્કૃષ્ટ કાલ “ ઉત્કૃષ્ટતરતુ અહોરાત્રઊત્તમનઃ ” આ શ્રીચંદ્રસૂરિષ્કૃત પ્રતિક્રમણ સૂત્ર ટીકાના કથનાનુસાર ૮ પહેારના પૂર્ણ થતા હોવાને કારણે ખીજી સવારના તે સમયે પૌષધમાંજ ફરી સામાયિક લેવાની પૌષધવિધિ પ્રકરણમાં કહેલ સામાચારીને માનવાના તેઓ ઈન્કાર કેમ કરે છે ? આ ફુટનેટ વિસ્તી થઇ જવાના ભયથી સેનપ્રશ્નને તે મૂળ પાઠ અને એને અથ અમાએ નથી લખ્યું, જાણવાની ઇચ્છાવળાએ સેનપ્રશ્ન મૂળ પાના ૮૧ માં ૩૧૯ મા પ્રશ્નોત્તર જોવે.
tr
,,
୧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
.
-
www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
इग्यारमा व्रतना नाम शास्त्रे 'पोसहोववास
એ શિવાય પૌષધવિધિ પ્રકરણમાં પચ્ચક્ખાણુ પાર્યા પછી ચૈત્યવંદન તથા સજ્ઝાય કરવાનુ કહેલ છે અને એજ વિધિ પચ્ચખાણ પારવા માટે તપાને માન્ય આચારવિધિ નામના સામાચારી પ્રકરણ પત્ર ૧૨ માં તથા સુખાધા સામાચારી પત્ર ૩૬ માં કહેલ છે, જી.
२०
"
एहवा छ३,
ते
"तो पच्चक्खाणे पुराणे खमासमणं दाडं मुहपोत्तिं पडिले हित्ता तओ खमासमणं दाऊरण भाइ - पारावह पोरिसी पुरिमड्ढो वा चहाहारह (?) कओ आसि, निव्विएणं अंबिलेणं एगासणेणं पारणाहारेण वा, पारावेमि जा काइ वेला तीए, तो सक्कत्थयं भणिय वीसं सोलस वा सिलोगे सज्झायं काउं अहासंभवं अतिहिसंविभागं दाडं मुहं हयपाए ( 2 ) पडिलेहित्ता नमोक्कारं ઢિય શ્રરત્તવુો નૈમેરૂ। " ( સુખેાધા સામાચારી પત્ર ૩૬-૩૭)
આ પામાં પચ્ચક્ખાણ પારીને પછીથી શક્રસ્તવ ( ચૈત્યવંદન) તથા સઝાય કરવા ચોખ્ખુ કથન છે, છતાં આજના તપા જે ચૈત્યવંદન-સઝાય કરીને પછીથી પચ્ચકખાણુ પારે છે. તે શાસ્ત્રવિરૂદ્ધ કપાલકલ્પિત તેમના ઘરના આચાર છે.
હવે બીજો હેતુ પિંડવિશુદ્ધિના કર્યાં જિનવલ્લમ ણિ ખરતર ગચ્છીય હોવાના અસભવ માટે આ વિજય સેનસુરિ એ લગાવે છે કે-“ ( તેમણેજ રચેલ ) કલ્યાણક સ્તંત્રમાં વીર્ ભગવાનના પાંચ કલ્યાણકા જણાવ્યાં છે ” આથી આ॰ વિજયસેન સૂરિજીના આશય એ
જણાયા કે ખરતર ગચ્છની માન્યતાનુસાર વીર પ્રભુના છ કલ્યાણુકા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर तृतीय उपवास ८ पहर सीम त्रिविध तथा चतुर्विध आहार छांड्यां थाइं, કલ્યાણકસ્તોત્રમાં નથી બતાવ્યા. એટલે જિનવલ્લભ ગણિનું ખરતર ગચ્છીયપણું નથી સંભવતું. પરંતુ આ વિજયસેન સૂરિએ તેમ તેઓના પાશ્ચાત્ય વંશજે જવ્વાચાર્ય તથા એમના સચોટ ઉત્તરદાતા અગ્રલેખકોએ દીર્ધ વિચાર કરવું હતું કે–ભલે શાશ્વતા કલ્યાણકની અપેક્ષાએ કલ્યાણક સ્તોત્રમાં, ભગવાન મહાવીર પ્રભુનાં પાંચ કલ્યાણક કહ્યા, એથી શું થયું? ધારેક જૈન સાધુઓ પંચમહાવ્રતધારી કહેવાય છે, એથી પક્ષ્મી સૂત્ર તથા દશવૈકાલિક સૂત્રમાં વર્ણવેલ છ રાત્રિભોજન વિરમણ વ્રતને શું અત્રત કહી શકાય ? નજ કહી શકાય, જેમ એને અવન કહી ન શકાય, તેમ ભગવાન મહાવીર દેવનું ઈદની આજ્ઞાથી હરિણગમેથી દેવદ્વારા ગર્ભ હરણ થઈ. દેવાનંદાની કૂખથી રાણી ત્રિશલાની કૂખમાં જે આવવું થયું, જેના અંગે પિતાની કૂખમાં તીર્થ કર દેવના આગમનને સૂચવનાર કલ્યાણકારી ચૌદ મહાસ્વપ્નાઓ બરાબરના ત્રિશલાએ જોયા. અને ધનાદિની વર્ષા પણ તેના ઘરમાં દેવતાઓએ કરી, તે ગર્ભપહારને જેમ રામ–સાગરપંથીઓના પૂર્વજોએ “બ્લેમરચા” (ગુરૂતત્તપ્રદીપ), “વચાWવમૂત જર્મા હાસ્ય” (કલ્પકિરણુવલી), “નીત્રવાહપસ્ય અતિનિચ કાર્ય નર્મોહાય ચાલ્વ થનમનુd” (કલ્પસુબોધિકા), “મહાડગુમઃ” (દે. લા. જૈ. પુ. ફં. મુદ્રિત કલ્પ સુ કિષ્ણ ), ઈત્યાદિ પ્રમાણેથી અકલ્યાણ-અકલ્યાણકભૂત–અત્યંત નિંદનીય આશ્ચર્ય રૂપ અને અશુભ કહીને અલ્યાણક કહ્યું છે તેમ કલ્યાણકસ્તેત્રમાં તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
२२
प्रश्नोत्तर चत्वारिंशत् शतक तउ जिम्यां पछी रातिनउ पोसह किम थाइं ? जिम्या पछी उपवास न पच्चक्खाइ । वली जइ जिम्यां पछी पुणि पोसह थात तउ शतकादिक श्रावके पुणि जिमीने सांझिं कांइ पोसह न कर्यउ ? तिणइ जाणीयइ-जिम्यां पछे पोसह न थाइ, वली संख श्रावकने अधिकारि संख श्रावकई शतकादि श्रावक प्रतें काउं । जे आपण जिमीनइ पोसह करिसुं. पर इम कांइ न काउं ? जे आपण जिमीनइ चतुर्विध पौषध व्रत पछइ करीस्यु, तिणइ जाणीयइ छइ जे जिम्यां पछी पोसहोववास व्रत न थाइ । वली "पोसह दुहओ पक्खं, एगराइं न हावए ।" एहवा ગર્ભાપહારને અશુભ નિંદનીય કે અકલ્યાણક તે કહ્યું નથીને. જે તેમ અકલ્યાણક નથી કહ્યું તે ખરતર ગચ્છની છ કલ્યાણક માન્યતામાં કશુંએ બાધ આવતો નથી, ખરતર ગ૭વાળાઓને વિરોધ સંખ્યા સામે નહીં, પણ અકલ્યાણકવાદ સામે છે, તમારા પૂર્વજો ઉપરેક્ત અવતરણ પડેથી ગર્ભાપહારને જે અકલ્યાણક-અશુભ. નિંદનીય કહે છે. તે તમારા તપાગપાઓના આચાર છે.
આટલા વિવેચનથી પાઠકે સારી રીતે સમજી ગયા હશે કે – આ૦ વિજ્ય સેનસૂરિએ જે બે હેતુઓ (એક તે પૌષધ વિધિ પ્રકરણમાં કહેલ પૌષધમાં જમવાનો, ને બીજે કલ્યાણક તેત્રમાં કહેલ ભગવાન મહાવીરદેવનાં પાંચ કલ્યાણક ) ને આગળ કરી પિંડવિશુદ્ધિના કર્તા જિનવલ્લભ ગણિને ખરતર ગચ્છીયપણું અસંભવ બતાવવા જે
પ્રયાસ સેવ્યું છે. તે કેવળ પાણી લેવા જેવું જ કર્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर तृतीय
२३ श्रीउत्तराध्ययन पाठना ए अर्थ छइ-जइ कोइ कार्य व्यग्रतानइ मेलि पर्वदिवसइ दीहनउ पोसह न कराणउ हवइ तउ पर्व दिननी रातिई पोसह करइ, परं ते पर्वनी रात्रि पोसह पखइ न गमाडइ, एतलइ जिमीनइ पोसह न काउ, विमासिज्यो । श्री उत्तराध्ययनवृत्तौ यथा-"पोषणं-पोषः, स च धर्मस्य, तं धत्ते इति पौषधः, आहारपौषधादिस्तं 'दुहनो पक्खंति द्वयोरपि सितेतररूपयोः पक्षयोश्चतुर्दशीपौर्णिमाऽमा(वा)स्यादितिथिषु 'एगराय'ति अपेर्गन्यमानत्वाद् एक रात्रमपि उपलक्षणत्वाच्चैकदिनमपि न हापयति' न हानि प्रापयति, गत्रिग्रहणं दिवा व्याकुलतया कर्तुमशक्नुवन् रात्रावपि पौषधं कुर्यात् इत्यादि ध्येयम् ।" वली इम सदहतां सवारि जिमीनइ कोई एक पोसह करइ, त्रीजइ पहरि वली पोसहमाहि जिमइ, एहवा पोसह करतां किम लोकमांहि शोभा पामीयइ ? जेहभणी ऋषिमती जिम्यां पछी पोसह करिवउ मानइ अनइ पोसह करीनइ पुणि जिमवउ मानइ छइ ते भणी विचारिवउ ३ ।
ભાષા–મ્યા પછી રાત્રિને પિસહવત ન થાય, કારણ કે અગ્યારમાં વ્રતનું નામ શાસ્ત્રમાં “પૌષપવાસ' છે. તે ઉપવાસ આઠ પહેર સુધી ત્રિવિધ કે ચતુર્વિધ આહારના ત્યાગે થાય, ૪ તે જમ્યા પછી રાત્રિને પિસહ કેમ થાય? કારણકે જમ્યાં પછી ઉપવાસ ન પચખાય, વળી જમ્યા પછી પણ પસહ તે હેત તે શતકાદિ શ્રાવકોએ
* જુઓ પ્રશ્નોત્તર ૧ ની ફટનેટ પહેલી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તરવરવારશત્ શત પણ જમીને સાંઝે કેમ પિસહ ન કર્યો ? તેથી જણાય છે કે જમ્યા પછી પિસહ ન થાય. વળી શંખશ્રાવકના અધિકારે શંખશ્રાવકે શતકાદિકને કહ્યું કે–આપણે જમીને પિસહ કરશું પરંતુ એમ કેમ ન કહ્યું ? કે આપણે જમીને ચતુર્વિધ પૌપઘ વ્રત કરશું, [એટલેજ તે ખરતર ગ૭ વિભૂષણ નવાંગ ટીકાકાર શ્રીઅભ્યદેવ સૂરિજી મ. સ્પષ્ટ કળે છે કે શંખ શ્રાવકે જમીને અવ્યાપાર પધધ યા તે પર્વ દિવસે ઈષ્ટજન (સાધમિકે) ને ભોજન દેવા રૂપ પૌષધ કરવાનું કહેલ છે. નહી કે વ્રતરૂ૫ ચતુર્વિધ પૌષધ કરવાનું ] તેથી જાણીયે છીયે કે જમ્યા પછી અગ્યારમે પપવાસવત ન થાય, વળી “ પોરહું દુઓ પરd, જાડું ન વિણ ” આ ઉત્તરાધ્યયન સૂત્રના પાઠને અર્થ એ છે કે-જે કોઈ કાર્યની વ્યગ્રતાને અંગે પર્વદિવસે દિવસને પૌષધ ન થઈ શકે છે તે રાત્રિએ પૌષધ કરે. પરંતુ તે પર્વ દિવસની રાત્રિ એક પણ પૌષધ કર્યા વગર ગમાવેજ નહીં. એટલે જમીને પિસહ કરવાનું નથી કહ્યું, વિચારજો. ઉત્તરાધ્યયનની ટીકામાં પણ લખ્યું છે કે–જે ધર્મની પુષ્ટિ કરે તે આહાર પૌપઘાદિ ચાર પ્રકારનું પૌષધ શુકલ અને કૃષ્ણ પક્ષની ચતુર્દશી પૂર્ણિમા આદિ (પ) તિથિઓમાંથી એક પણ તિથિની રાત્રિ કે દિન પૌષધ કર્યા વગર જવા ન દે, મતલબ કેકેઈ કાર્યની વ્યગ્રતાના અંગે દિવસને પૌષધ ન કરી શકે તો રાત્રિએ પણ પૌષધ કરે. વળી જમ્યા પછી પૌષધ કરવાનું માનતાં સવારે જમીને કોઈ પૌષધ કરે ત્યાર બાદ ત્રીજા પહોરે ફરી પિસહમાં જમે. એવા પિસહ કરતાં લેકમાં શોભા શું પામે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તર તૃતીય કારણ? ઋષિમતી (તપા) જમ્યા પછી પિસહ કરવું માને અને પિસહ કરીને પણ જમવું માને છે માટે વિચારવું. + ૩ |
+ અમારે ખરતર ગચ્છમાં જમ્યા પછી જે શ્રાવકને સાવઘને ત્યાગ કરી આરંભ સમારંભથી નિવૃત્તિ મેળવવી હોય તે સિહ ન ઉચરે પણ પસહની માફક “ગ્ર મતે !' ઇત્યાદિ દેસાવગાસી દંડક ઉચરવાપૂર્વક આખી રાત્રિ દેસાવગાસી સામાયિક સહિત એકી સાથે ઉચરી લે છે, જેને કાળમાન સામાયિકથી અધિક અને પિસહથી કમતી જધન્ય બે ત્રણ અને ઉત્કૃષ્ટ પંદર સામાયિકને હેય છે, એટલે પિતાની માફકજ દરેક ક્રિયાઓ કરી ત્રિભરના માટે તમામ આરંભ સમારંભથી નિવૃત્ત થઈ સંવરભાવમાં રહે છે, એવું દિવસે પણ જેની શકિત યા ભાવના ઉપવાસ કરવાની ન હોય તે આખા દિવસન દેસાવગાસી કરીને આંબિલ નવી આદિ કરે છે, એથી તે આરંભાદિ સાવઘત્યાગને લાભ મેળવે છે. પરંતુ જેમ વિધીઓ અનેક જાતના માલ મલીદા ઉડાવીને ઉપવાસ કરે છે ત્યા ઉપવાસ કરીને માલમસાલા ઉડાવે છે. તેમ વરૂપ પોસહમાં જમવાનું કે જમીને સિહ કરવાનું શાસ્ત્રવિરૂદ્ધ હવાના અંગે ખરતર ગચ્છવાળાઓ નથી માનતા, અને તપાઓમાં પણ ત્રણ યુઇયા અને નાગરીતપાએ આ રીતે ખરતરની માફકજ પ્રદુ મતે ' દડક ઉચરવાપૂર્વક દેસાવગાસી કરે છે, પરંતુ ગુજરાતના તપાએ આ રીતે દેસાવગાસી નથી કરતા, કેવળ
સાવત્તિયં વમળ' પચ્ચખાણ લઈને દિવસ રાત્રિમાં છૂટા છૂટા દશ સામાયિક કરી દે છે અને કહે છે-“અમે એ દેસાવગાસી કર્યું” પણું આવું દશ સામાયિકનું દેસાવગાસી કયા શાસ્ત્રમાં કહ્યું છે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तरचत्वारिंशत् शतक
(તપા ખરતર ભેદ ગ્રંથ ૧-૨, ખેલ ૪ ચેાથે. )
४ प्रश्न० - तथा खरतरांरइ हिवणां श्रावक श्राविकाए श्रावकनी ११ प्रतिमानऊ तप न वहीजइ छइ, ते स्युं ?
२६
r
,,
<<
"9
બીજું આવી રીતનુ દેસાવગાસી એક દિવસમાં પ્રાયઃ તે એક વાર અને વધારે ખેંચે તે કદાચ બે વાર થઈ શકે, એથી વધારે વાર ન થઈ શકે, જ્યારે શાસ્ત્રકારો કથે છે. વારંવાર કરવા ' જુએ. तत्र प्रतिदिवसानुष्ठेये द्वे सामायिकदेशावका शिके पुनः पुनહવ્વર્યે કૃતિ માત્રના । '' ( હારિ॰ આવ॰ ટી. પાના ૮૩૯ ) तत्थ पइदिवसारगुट्ठेया रिण मामाइयदे सावगा सियाणि पुणो પુષ્પો ગુરુવિનંતિત્તિ ર્માયં ોઃ । ” (પોંચાશક ચણિ પાના ૧૧૭) મતલબ કે–“ દરરોજ કરવા યાગ્ય સામાયિક અને દેસાવગાસી. આ બન્ને ત્રા વારંવાર ઉચરવા ' ખુદ તપાના આચાય શ્રીદેવેંદ્ર સુરિજી રચિત ભાષ્યત્રયની સાવરૢરિક પ્રતિ વીસ પાનાની સ્વત્ ૧૭૧૧ માં લખેલી જોધપુર ( મારવાડ ) માં કેસરીયા નાથજીના ભડારમાં છે. જેના ૮ મા પાને इति श्रीज्ञानसागरसूरिकृता ચૈત્યયનમાળાનાિઃ સમાત્તેતિ ” આવે ઉલ્લેખ છે, તેના પ્રાંતે
r
66
દશમાં દેસાવગાસી વ્રતના દંડક આ પ્રમાણે છે
'
अहणणं भंते ! तुम्हाणं समीवे देसावगासियं अंगीकरोमि, दुविहं - तिविणं मरणेणं वायाए कारणं, न करेमि न कारवेमि । તું રેસાવનાત્તર વિદ્-વત્ત, तंजा - दव्व खित्तओ कालओ भाव, दव्वणं देसावगासियदव्वाई अहिगिच्च
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर चतुर्थ
२७
ભાષા—હમણાં ખરતર શ્રાવક શ્રાવિકાઓ શ્રાવકની અગ્યાર પ્રતિમાઓના તપ જે નથી વહેતા તે શુ ?
तत्रार्थे - तित्थोग्गालीय पयन्नामांहि इम कह्यो कहीयइ छइ जे"साहू मग्गेयरओ, बुच्छिन्ना दूलमाणुभावें । अज्जाणं पणवीस, सावगधम्मो य वोच्छिन्नो || १ || " एहवा पाठ थकी यतिधर्म विच्छेद विरण गयां 'श्रावकांना धर्म विच्छेद जास्यइ' ए अर्थ किम शास्त्रसुं मिलइ ? ते भरणी तिहां श्रावकधर्म शब्दई श्रावक प्रतिमा गीतार्थे वखाणी छइ, ते भरणी श्रावकनी प्रतिमा विच्छेद गई, श्रावकनी प्रतिमा श्रावके न बहणी, तपा वहइ छइ ते स्यूं ? तथा जइ ए गाथा तित्थोग्गालीय पयन्नामांहि न लाधी तर " चउमासगपडिक्कम " ए गाथा तित्थोग्गालीय पयन्नामांहि किहां थकी लाधी ? गीतार्थे बिहुं गाथा लिखीछइजि । वली ' विधिप्रपा ' वित्तओं जाव पोसहसाले वा, कालओणं जाव दिवस, भावओ जाव दिसि (परिमाण) ०रिणामो न परिवडइ, तस्स भंते ! पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि इति देशावकाशिक दंडकं । युध्या तथा भने नागोरी तपाओ या इंडेन ઉચરે છે, તે તે દશ સામાયિકનું નહીં પણ એ ત્રણથી લગાવી પંદર સામાયિક સુધીનું કરે છે. દશ સામાયિકનું પ્રમાણ તે તપા ૫૦ વીરવિજયજી પણ પૂજામાં નથી કહેતા. એથી આજના તપા જે ઉપરોક્ત उन अभ्यस्तां ' देसावगासिय उपभोगं०' मा पाथरे ઉચરાવે છે તે શાસ્ત્રવિરૂદ્ધ એમના પોતાના ધરના આચાર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
२८
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
ग्रंथमांहि श्रीजिनप्रभाचार्यई " इत्थ केइ श्रइल्लागं चउण्हं सावगपडिमाणं पडिवत्ति इच्छति, तं च न गुरूगं सम्मयं, जो सपइ पडिमारूवं सावगधग्मं वोच्छिन्नं विंति गीयत्था, अओ न तव्विही भण्णइ " इम लिख्युं छइ । वली पांचमी प्रतिमाई श्रीउपासकदशानी वृत्तिमांहि चतुर्दशी प्रमुख ४ पर्वना पोसहनी रात्रि श्रावक च्यारि पहरि रात्रिना चउकि चाचरइ काउस्सग्ग लेई रहइ इम लिखया छइ । हिवणां तपांरइ पंचम प्रतिमाधर श्रावक राति उपासरामांहि पहरि पहरि लोगस्स २४ ना कासग करी सूई रहइ । एवं समस्त राति ६६ लोगस्सनउ काल काउस्सग्गनउ थाइ, तर ते प्रतिमातप किम कहवराइ ? एतले त्रिहुं प्रतिमा थकी आगिली ए साते प्रतिमाए रणवहीए श्रावकनइ प्रतिमा रूप पूरउ तप न थयउ जे पांचभी प्रतिमायइ काउस्सग्गनी विधि ते तिमइजि आगली प्रतिमायइ वहिवी, विचारिज्यो । तपांनइ सामाचारी ग्रंथांमांही पुरणचारि प्रतिमाना उच्चारनउ पाठ छइ, परं आगिली प्रतिमा वहिवाना उच्चारिवाना पाठ नथी । तथा जे पंचाशक सूत्रमांहि इयइ कालइ दीक्षा ग्राही गृहस्थ श्रावक प्रतिमा वहिवानउ अभ्यास करइ, इम जि लिख्युं छइ तेहनउ ए भाव- जिम जिनकल्प विच्छेद गयांई थकां श्रीश्रार्यमहागिरि आचार्ये जिनकल्पनउ अभ्यास कर्यड तिम प्रतिमाना अभ्यास श्रावक करइ, पुरिण प्रतिमा तप वहद्द नहीं, वली श्राविका पांहि प्रतिमा वहावइ छइ ते महा अनर्थ थाइ छ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
प्रश्न तर चतुर्थ
२९
श्रावकनी प्रतिमा नथी वही,
सिद्धांतमांहि किरणई श्राविका जे वहइ ते जाणइ, जागतानइ किम जगावियइ ? ४ ।
,,
re
ભાષા:–તિથૅાગાલીય પયન્નામાં એમ કહ્યું તે કહીએ છીએ જે '' સાદૂઘુમોયરો ” એ ગાથામાં “સવાધમો ચ યોઘ્ધિન્નો’ આ પાથી યતિધમ ના વિચ્છેદ થયા વગર શ્રાવક ધર્મનો વિચ્છેદ થ(યા)શે (?)’ આ અ જો કરવામાં આવે તે તે શાસ્ત્રથી કેમ મલે ? એટલે ત્યાં ‘શ્રાવક ધમ' એ શબ્દથી ગીતાર્થાએ શ્રાવક પ્રતિમા કહીછે, તેથી શ્રાવકની (અગ્યાર)પ્રતિમા વિચ્છેદ ગઈ, એટલે શ્રાવકની પ્રતિમા શ્રાવકે ન વહેવી, તપા વહે છે તે શું ? અને જો‘ ‘જ્ઞાનૂમળોચો’ આ ગાથા તિથૅાગાલીય પયત્રામાં નથી મલી ? તે चउमासगવંદુમાં ’” આ ગાથા ( કે જેના આધારે તમેા પાખીને સદા કાળથી ચાદસની સ્થાપવા શુષ્ક પ્રયાસ કરી છે, તે) તિથૅગ્વાલીય પયજ્ઞામાં ક્યાંથી મળી ? ગીતાર્થાએ બન્ને ગાથાઓ લખીછે. અને વિધિપ્રામાં આ॰ શ્રીજિનપ્રભ સૂરિજીએ · અહિં ( શ્રાવક ધર્મના પ્રસંગમાં ) કૈટલાકા પહેલાની ચાર શ્રાવક પ્રતિમા ( વહન કરવા ) ની સ્વીકૃતિ માને છે, તે ( અમારા ) ગુરૂઓને સમ્મત નથી, કારણ ? ગીતાર્થી કહે છે કે-હમણાં ( પંચમ કાળમાં) પ્રતિમા વહન રૂપ શ્રાવકધમ વિચ્છેદ થયા છે, એટલા માટે તે(પ્રતિમા વહન)ની વિધિ નથી કહેતા, ’એમ લખ્યું છે, વલી પાંચમી પ્રતિમાએ ચતુર્દ શ્યાદિ ચાર પત્ર ના પોસહની રાત્રિએ શ્રાવક ચાક-ચત્વરાદિમાં ચારે પહેાર કાઉસ્સગ્ગ લઈ ( ઉભા ) રહે, એમ ઉપાસકદશાની ટીકામાં લખ્યુ છે, ( પરંતુ ) હમણાં તપાના પંચમ પ્રતિમાધર શ્રાવક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
'
Page #47
--------------------------------------------------------------------------
________________
३०
प्रश्नोत्तर चत्वारिंशत् शतक રાત્રિએ ઉપાસરામાંહિ પહોરે પહોરે ૨૪-૨૪ લેગસ્સનો કાઉસગ્ગ કરી સૂઈ રહે, એમ સમસ્ત રાત્રિએ ૯૬ લેગસ્સને કાલ કાઉસગ્ગનો થાય, તે તે પ્રતિમા તપ કેમ કહેવાય? એટલે ત્રણ પ્રતિમાઓથી આગળની એ સાતે પ્રતિમાઓ વહ્યા વગર શ્રાવકને પ્રતિમા તપ પૂરે ન થયા, જે પાંચમી પ્રતિમાઓ કાઉસગ્ન કરવાની વિધિ છે તે તેમજ આગલી પ્રતિમાઓએ વહેવાની છે. વિચારજે, તપાના સામાચારી ગ્રંથોમાં પણ ચાર પ્રતિમા ઉચ્ચારણ પાઠ છે. પરંતુ આગલની પ્રતિમાઓ વહેવા ઉચ્ચારવાના પાઠ નથી, તથા જે પંચાશક સૂત્રમાં આ કાળે દીક્ષાગ્રાહી * ગૃહસ્થ શ્રાવક પ્રતિમા વહેવાને અભ્યાસ કરે
* “વત્રવિતુરામેન તમાડા વિધેય” (પંચાશક ટીકા પત્ર ૧૭૬ ) આ પાઠમાં નવાંગ ટીકાકાર શ્રીઅભયદેવ સૂરિજી સ્પષ્ટ કહે છે કે-દીક્ષા લેવાની ઈચ્છાવાલાએ પ્રતિમાઓને અભ્યાસ આ કાળમાં વિશેષતાએ કરવો જોઈએ. એટલે પૂછવાનું કે ' તમે ખરતર ભેદ'ના પ્રકાશક આગમપ્રજ્ઞ સૂરિજીએ કેટલાઓને પ્રતિમાઓને અભ્યાસ કરાવીને દીક્ષાઓ આપી છે?
તપ ખ૦ ભેદ પૃ. ૩ ની કુટનેટમાં સંખ્યાચાર્યજી લખે છે કેખરતરગચ્છીઓ પૂજ્ય અભયદેવ સૂરિજીને પણ માને છે, છતાં આશ્ચર્ય છે કે તેમના પ્રમાણને નથી માનતા” આના ઉત્તરમાં જણાવાનું કે–ખરતર ગચ્છીઓ તે સ્વગચ્છનાયક પૂજ્ય શ્રી અભયદેવ સૂરિજી મહારાજના કથનાનુસાર જે વર્તન કરવું, તે દેશકાલને
અનુસરી બનવા શક્ય હોય તેટલું કરેજ છે, પરંતુ તેઓશ્રીના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर पंचम
એમ લખ્યું છે, તેને ભાવાર્થ એ કે-જેમ જિનકલ્પ વિચ્છેદ થયાં છતાંએ આચાર્ય શ્રી મહાગિરિએ જિનકલ્પને અભ્યાસ કર્યો તેમ પ્રતિમાને અભ્યાસ બાવક કરે છે પણ પ્રતિમા વહે નહી, બીજું શ્રાવિકાઓ પાસે પ્રતિમા વહેવરાવે છે તેમાં (કેટલાંય મહાન અનર્થો થાય છે, સિદ્ધાંતમાં ક્યાંય કોઈપણ શ્રાવિકાએ પ્રત્તિમાં વહેવાનો ઉલ્લેખ નથી, છતાં) જે વહે ને વહેવરાવે, તે જાણે, જાગતાને કેમ જગાડિયે ?
(તપા ખરતર ભેદ ગ્રંથ ૧-૨, બેલ ૫ ) ५ प्रश्न-तथा खरतर यति आवश्यक करतां "आयरियउबझाए” इत्यादि गाथा ३ न कहइ, ते स्युं ?
ભાષા–ખરતર યતિ આવશ્યક કરતાં “પ્રાચરચ-ઝવIT” ઈત્યાદિ ત્રણ ગાથા નથી કહેતા, તે શું ?
तत्रार्थे-ए ३ गाथा श्रीआवश्यक सूचना मूल पाठमांहि नथी, किंतु खामणां करतां प्राचार्यादिकना क्रम जणाविवा भणी ए કથન પ્રમાણને અમાન્ય જરાએ નથી કરતા, પણ જબ્બાચાર્ય પતે માં અભયદેવ સૂરિજીને નથી માનતા ? બરાબર માનેજ છે, છતાં ભારે આશ્ચર્ય છે કે પંચાશક ટીકા પત્ર ૨૩ માં તેમણે લખેલ “સામાયિક ઉચર્યા બાદ ઇરિયાવહિયા પડિકમવાના પ્રમાણને તેઓ નથી માનતા, એટલું જ નહી બલકે અભયદેવ સૂરિજીના આ પ્રમાણને કરે મારીને મહાનિશીથ સૂત્રાદિમાં, જ્યાં સામાયિક વિધિની શી વાત કરવી ? સામાયિક એવા શબ્દનેએ સર્વથા અભાવ છે, તેવા પાઠો અજ્ઞ જનતાને બતાવી સામાયિક ઉર્યા પહેલા ઈરિયાવહિયા પડિકમવાનું સમર્થન કરી રહ્યા છે, એ એમના ઘરને જ આચાર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
३२
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
free गाथा टीकाकार तथा चूर्णिकारइं साखिभणी आणी छइ । " उक्तं च " इणे वचनइ करी टीकाकारइं श्रीहरिभद्रसूरिइं श्री श्रावश्यक बृहद्वृत्तिमांहि, "सुत्तगाथा इसे वचनइ करी श्री आवश्यक चूर्णिकारइ ए तीनी गाथा लिखी छइ, तथा " परिकढिकरण पच्छा, किइकम्मं काउ णवरि खामन्ति । श्रयरियाइ सव्वे, भावेण सुए जहा भणियं ॥ ४६८ ॥ अर्यारिय उवज्झाए० ।। ४६९ ॥ सव्वस्स समण संघरस० ||४७०|| सव्वस्स जीवरा सिरस० ॥ ७१ ॥ एवंविहपरिणामा, भावेणं तत्थ नवरि आयरियं । खामिति सव्वसाहू, जइ जेठो अन्नहा जेट्टं ॥ ७२ ॥ आयरिय उवज्झाए, काऊ से सगाण कायव्वं । उप्परिवाडीकर णे, दोसा सम्मं तहाकर रेगे ॥ ७३ ॥ व्याख्या - पर्याकृष्य प्रतिक्रमं पश्चात्कृतिकर्म-वन्दनं कृत्वा, नवरं क्षमयन्ति मर्षयन्ति कान् ? इत्याह- प्राचार्यादीन गुणवन्तः सर्वे साधवः ' भावेन' सम्यक्परित्या श्रुते तथा भणितमेतदिति गाथार्थः । " ( पत्र ७७ ) ( आयरिय० ) इत्यादि गाथात्रिकार्थः स्पष्ट एव । तदनु ' एवंविह परिणामा गाहा । " व्याख्या एवंविधपरिणामास्सन्तो 'भावेन ' परमार्थेन, तत्र नवरमाचार्य प्रथमं क्षमयन्ति सर्वे साधवो यदि ज्येष्ठोऽसौ पर्यायेण, अन्यथा, ज्येष्ठे असति ज्येष्ठमसावपि क्षमयति विभाषेत्यन्ये, शिष्यकादिश्रद्धाभङ्गनिवारणार्थं कदाचिदाचार्यमेवेति गाथार्थः ॥ ७२ ॥ " इति पञ्चवस्तुकवृत्तौ ( पत्र ७८ ) एइ गाथा लिखी छइ परं मूलगी आवश्यक सूत्रनी ए गाथा नथी, किंतु आउरपच्चक्खाण पयन्नानी गाथा छे, परं खमाविवाना
-
,
-
,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
""
www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर पांचमो अनुक्रम जणाविवा भणी ए ३ गाथा गीतार्थे लिखी छे, ते भणी श्रागम तथा आचरणानई प्रभावई पडिकमतां ए ३ गाथा माधु साध्वी न कहइ। वली ए त्रिहि गाथा छां थां)इ आवश्यकमांहि सद्दहउ छउ ? वली ऋषिमति कहइ-जइ यति ए ३ गाथा न कहइ तउ श्रावक श्राविका ए ३ गाथा स्या भणी कहइ ? तत्रोत्तरं-श्रीजिनवल्लभसूरि कृत प्रतिक्रमण सामाचारी ग्रंथमांहि काउ जे "सड्ढो गाहातिगं पढई" एहवा पाठ थकी 'श्राद्ध' कहतां श्रावक, उपलक्षणइ श्राविका ए ३ गाथा भणइ । वली श्रीहेमाचार्यकृत श्रीयोगशास्त्रनी वृत्तिमांहि पडिकमणानी विधि कहिवानइ अधिकारि "गाथात्रिकं पठति श्राद्धः” एवइ पाठइ करी श्रावक श्राविकानइ एह ३ गाथा हिवी कही छइ, एवं परिछिज्योप।
-" आयरियउवमाए” मात्र यायो आवश्य: सूत्रना भूण पाहमा नथा, तु भाभवानी ममतावाने "उक्तं च" એ શબદ કહીને ટીકાકાર હરિભદ્રસૂરિજીએ આવશ્યક બહવૃત્તિમાં, सने यूगिरे “ सुत्तगाथा" घडीने प्रमाण तरी भू। छ, भने ५यवतुइना टीआमा “ परियट्टिऊण" या आयामोनी व्याच्या કરતાં આચાર્ય શ્રીહરિભદ્રસૂરિજી લખે છે કે-“ પ્રતિક્રમણ સૂત્ર કહી રહ્યા પછી વાંદણું દઇને આચાર્યાદિ બધા ગુણવાન સાધુઓને શુદ્ધ ભાવથી ખમાવે. જેમ કે શાસ્ત્રોમાં આમ કહેલ છે” આમ કહી "आयरियउवज्माए" त्याहि त्रणे थामी भूरी ने समे छ । " ॥ त्रो मायामोनो अर्थ २५४४ छे" प्यार पानी “ एवंविहपरिणामा" मा गाथानी टीम समेछ:-" भावथा मेटले પરમાર્થથી આવા શુદ્ધ પરિણામવાલા થઇ વંદન કરે, તેમાં સમજShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
३४
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
વાતું કે જો દીક્ષા પર્યાયમાં આચાય મોટા હોય ત્યારે તે બધા સાધુએ પહેલાં આચાય ને ખમાવે, પણ પર્યાયમાં આચાય થી મેટા ખીજા હોય તો તે ( મેટા પર્યાયવાળા ) ને આચાય પણ ખમાવે, વિભાગથી ખમાવાનું કેટલાકે કહે છે, કદાચિત્ નવીન શિષ્યાદિને મહાભ ગનુ કારણ જણાય તેા તેના નિવારણાર્થે આચાય નેજ ખમાવે ’ આ રીતે આ ત્રણ ગાથાઓ લખી છે. કિંતુ એ ગાથા આવશ્યક મૂળ સૂત્રની નથી, પણુ આઉપચ્ચક્ખાણ પયન્નાની છે, છતાં ખેલવા માટે નહીં પણ ખમાવવાને ક્રમ બતાવવાને ગીતાર્થાએ આ ત્રણ ગાથાઓ લખી છે, એટલે આગમ ( આવશ્યક મૂળ સૂત્રની નથી ) તથા આચરણાના અભાવે પ્રતિક્રમણ કરતાં સાધુ-સાધ્વીએ આ ત્રણ ગાથા નથી કહેતા. ખીજું તમેા ( તપાએ ) પણ (શુ) આ ગાથા આવશ્યક મૂળ સૂત્રની છે ” એમ સહા (માતા) છે ? ( જો એમ માનતા હો તે સાબીત કરી બતાવા ). વળી ઋષિ મતીઓ કહે છે કે-આ ગાથાએ જો સાધુ ( સાધ્વી ) એ ન કહે તા શ્રાવક ( શ્રાવિકાઓ ) શાને કહે છે ? તેના ઉત્તરમાં માલમ થાય કે શ્રીજિનવલ્લભસૂરિષ્કૃત પ્રતિક્રમણ સામાચારીમાં “ સો જ્ઞાતિનું પત્તુર્ ” આવા પાડે છે. તેના આધારે શ્રાદ્ધ-એટલે શ્રાવક, અને ઉપલક્ષણથી શ્રાવિકા એ ત્રણ ગાથા *હે છે, બીજુ શ્રીહેમાચાય - કૃત યોગશાસ્ત્રની ટીકામાં કહેલ ‘ગાથાત્રિ પતિ શ્રાદ્ધઃ” × આ પાઠથી શ્રાવક-શ્રાવિકાને આ ત્રણ ગાથા કહેવાનુ કહ્યુ છે. આ હકીકત છે.
'
r
× યોગશાસ્ત્રની ટીકામાં આવેલ “ જ્ઞાાતિનું પર્ફે સદ્દો’’એજ પાના સંસ્કૃત અવતરણ આ છે. પ્રતિક્રમણ હેતુગમાં તપ ગા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
३५
प्रश्नोतर ट्ठों (ता भरतर मे 1, मोस : अने अथ २ मोर ७ मो)
६ प्रश्न-तथा खरतर यति निष्कारणे मार्गे साधु-साध्वी एकठा विहार न करइ, ते स्युं ? । ચાર્ય શ્રી જયચંદ્ર સૂરિએ પણ આજ ગાથા મૂકી છે, બીજું આ બાબતમાં વિશેષ પ્રકાશ પાડતો “સેનપ્રશ્ન” ને નીચેનો प्रश्नोत्तर पास वायवा छ. " आयरिय उवज्झाए" इत्यादि गाथात्रयं केचन न पठन्ति, वदन्ति च-योगशास्त्रवृत्ती 'काऊण बंदणं तो' इत्यत्र श्राद्धानामेव प्रोक्तमस्ति, न यतीनामिति प्रश्नोऽत्रोत्तरं-योगशास्त्रवृत्तिजीर्णपुस्तकपटकं विलोकित, तत्र सर्वत्रापि 'काऊण वंदणं तो' इति गाथायाः पाठः ‘सढो' इति पदेनैव संयुक्तो दृश्यते, तत्र ' अशठा' इति व्याख्यानेन साधुश्राद्धयोः समानमेवावश्यककर्त्तव्यं दृश्यते, तथापि भावदेवसूरिकृतसामाचार्या अवचूर्णावेतद्गाथात्रयं केषांचिन्मते साधवो न पठन्तीति प्रोक्तमस्तीति, तन्मतान्तरम ।।१४५।। (सेनप्रश्न पत्र १२)
मा ५२ना पाथी पूच्यामा साव्यु-१८सा" 'सायश्यिઉવજઝાએ ” ઈત્યાદિ ત્રણ ગાથાઓ નથી બોલતા, ને કહે છે કે – 'योगशास्त्र रानी "काऊण वंदणं तो” ! यामा साधुभाने નહીં, પણ શ્રાવકને જ બેસવા કહેલ છે. (તે કેમ ?) એના ઉત્તરમાં આચાર્ય વિજયસેનસૂરિ કહે છે કે-“યેગશાસ્ત્ર ટીકાની જીણું છે प्रतिमा ने. ते मचाये प्रतिमाभा 'काऊण वंदणं तो' मा गाथा 'सढो' शव्युतका नेवायचे. तेभा 'अशठा' मेवो व्याण्यान
કરવાથી સાધુ-શ્રાવક બનેને બોલવાનું આવશ્યક કર્તવ્ય સમાજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर चत्वारिंशत् शतक ભાષાખરતર યતિઓ વગર કારણે માર્ગમાં સાધુ-સાધ્વી ભેગા વિહાર ન કરે, તે શું ?
જેવાય છે, છતાં ભાવેદેવસૂરિ કૃત સામાચારીની અવચૂર્ણિમાં “કેટલાકના મતે આ ત્રણ ગાથાઓ સાધુઓ નથી બેલતા” એમ કહેલ છે, એથી એ મતાંતર છે.” આ ઉત્તર કથનમાં આચાર્ય વિજ્યસેન સૂરિએ કેવી સફાઈ કરી છે? મૂળ ગાથામાં “તો શબ્દ છે. તેના બદલે સેનપ્રશ્નકારે લીધો છે “સતો'. તેમાંએ “સઢો’ શબ્દ એકવચનાત હોવા છતાં પર્યાય શબ્દ “અશ” એમ જે બહુવચનાંત લખ્યું તે ખરેખર હુક્યારી બતાવી છે, પરંતુ તે ગાથાને નિષ્પક્ષભાવે પૂર્વાપર વિચારતાં સ્પષ્ટ જણાય છે કે “અશઠ નહીં પણ “શ્રાદ્ધ એ અર્થ જ વાસ્તવિક, ને બંધ બેસતે છે, બીજું આ વિજયસેન સૂરિના કહેવા મુજબ “કેટલાકના મતે સાધુઓ નથી બેસતા એમ ભાવદેવ સૂરિત સામાચારીની અવચૂર્ણિમાં લખેલ છે. તેને વિરોધ તે તે અવચૂર્ણિકાર નથી કરતા, તેમ આચાર્ય વિજયસેન સૂરિ પણ ઉપરોક્ત પ્રશ્નોત્તરમાં કશુંએ વિરૂદ્ધતા નથી દર્શાવતા, છતાં ધર્મસાગરાદિ શપ્રિયેનું અનુકરણ કરતાં આજના જંખ્યાચાર્ય અને તેમના અગ્રલેખકે, કોઈ પણ સર્વમાન્ય પ્રમાણુ આપ્યા વગરજ શાસ્ત્રોના નામ માત્ર દઈને વિરોધ કરે તે તેની સુત સમાજમાં શું કિંમત છે? અને આચાર્ય વિજયસેન સૂરિ “ થાક ત” આ ગાથાને પાઠ “સંત” શબ્દ યુક્તજ હેવાનું લખે છે. છતાં આજના મતાગ્રહીઓએ “શાણા' છપાવતાં તે ગાથામાં “સ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर क्ट्ठो तत्रार्थे-निष्कारणइ विहार साधु-साध्वी एक ठा न करइ, कारणइ एक ठा साधु-सावी विहार करइ पुणि । इहां कारण ए जे साधुः माध्वीनइ क्षेत्रांतरि-वीजइ क्षेत्रि पहुचाविवा रूप निमित्ति, तिहाई माथनइ योगि साथसेती विहार करइ, जिहां भय न हवइ तिहां साधी पाछड थइ प्रावइ. जिहां भय हवइ तिहां साध्वी सगला यतियां आगइ अलगी थकी जाइ, सभय स्थानकई भयनइ कारणइ एकठाई जाइ, ए कारणि एकठा विहारनी जयणा, पहिली जयणा एकठा चालिवानी, बीजी ए जयणा जे साधू मभय स्थानकइ साध्वीनइ आगइ पाछइ न मूकई किंतु साथि
શબ્દ રાજ નથી. જુઓ દષ્ટિરાગને માહામ્ય, દષ્ટિરાગના અંગે ગ્રંથકારેના સ્વયં લખેલા શબ્દોને ઉડી દેતાં ભવભરૂતા તે આભરાઈ એ મુકાઈ જાય છે, એટલા માટે તે શાસ્ત્રકારો કહે છે" दृष्टिगगस्तु पापीयान् , सतामपि हि दुस्त्यजः ।" आत मेमनी કુલાચારજ છે, કેમકે આ ગ્રંથના પ્રશ્નોત્તર ૧ ની પહેલી ફટનેટમાં જણાવ્યા મુજબ જ્યારે રત્નશેખર સૂરિએ આવશ્યક કૃત્યાદિના નામે ને પાજ કલ્પી કાઢયે, કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્ર સૂરિના ગુરૂ श्रीवय भूरि स्थित ' हा ४२९५ ' नी टीना — पक्खियाईणि चउद्दसीए आयरियाणि" २पाना महले सेवा से "चाउम्मासियाणि चउद्दसीए आयरियारिण" मावो पर सभी નાખે, ત્યારે તેમના વંશજો આજેય કોઇના ગ્રંથમાંથી પિતાની માન્ય તાને બાધાકારક શબ્દને કાઢી ફેંકે તે કાંઈ આશ્ચર્યની વાત નથી, અસ્તુ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
३८
प्रश्नोत्तरचत्वारिंशत् शतक थयां जाइ, तिहां साध्वीना आचार्य तथा उपाध्याय २ ठाणइ अथ ३ ठाणइ साध्वीयांनइ तेहनइ क्षेत्रि पहुचावइ परं साध्वीयां साथि संघाडाबद्ध थई विहार न करिवउ, अथवा जे साध्वीयांनइ क्षेत्रांतरि पहुचाविवा जाइ ते साध्वीनउ बाप तथा भाई साथि थकउ पहुचावइ, पुणि गृहवासना सम्बन्धी स्त्री भत्तारादिक जे यतिनइ थाइ ते यति साथि थइ न पहुचावइ, अथवा जे यति सहस्रयोधी थाइ ते साध्वीयांनइ क्षेत्रांतरि पहुचावइ, परं चोरादि मिल्यां थकां साध्वीनइ छांडी नासी जाइ ते किम साध्वीनइ क्षेत्रांतरि पहुचावइ ? अथवा जे यति वृद्धवय हवइ ते पहुचाव है, परं मोटीयार यति मोटीयार साध्वी तेह साथी विहार निषेध, एतलइ परिचय करी जेहनी माहोमांहि एकठा रहिवइ करी लाज मिटी हवइ ते एकठा विहार न करइ, वली जे यति देखता थकां साध्वी बीहइ ते यति साध्वीनइ क्षेत्रांतरि "हुचावइ, परं जेहने देखी साध्वी हसइ साध्वी देखी यति हसइ ते साध्वीयांनइ क्षेत्रांतरि न पहुचावइ, एवं सिद्धांतमांहि घणी यातनाविधि कहीछइ परं हिवणां संघाडाबद्ध घरनइ व्यवहारइ ओलखइ भणइ भणावइ गुणावइ वारवार उपासरइ आवइ जाइ माहोमांहि लाज भागी हवइ ते यतियां साध्वीयांनइ (अन्य ) क्षेत्रइ न पहुचावइ । आप राखी रमिस्यइ तेहनइ लाभ घणा थास्यइ, वीजाई गच्छांनी सांध्वी आपणइ मेलि यतना करती साहु विहार करइ छइ लोकापवाद टालइ छइ, संयम पुणि पालइ छ। एक मोटा साथनइ संयोगई खप करइ छइ । वली साधु-साध्वी Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर छट्ठो उत्सर्गइं एक निगम प्रवेश क्षेत्रइ एकठा चउमासि न रहइ त उ एकठा निष्कारण विहार किम करिस्यइ ? विचारि जोज्यो, इहां श्रीबृहत्कल्पभाष्य (टीका) जोइवी ।
"पडिले हियं च खित्तं, संजइवग्गस्स आणणा होइ । निक्कारणमिम मग्गो , कारणे समगं तु पुरतो वा ॥ १ ॥ व्याख्या-एवं च वसतिविचारभूम्यादिविधिना प्रत्युपेक्षितं च संयतीप्रायोग्य क्षेत्र, ततः संयतीवर्गस्यानयनं तत्र क्षेत्रे भवति, कथमित्याह-निष्कारणे' निर्भये निराबाधे वा सति साधवः पुरतः स्थिताः संयत्यस्तु 'मार्गतः' पृष्ठतः स्थिता गच्छन्ति, कारणे तु 'समकं वा' साधूनां पाश्वतः 'पुरतो वा' साधूनामग्रतःस्थिताः संयत्यो गच्छन्ति।" एतलइ (अन्य ) क्षेत्रि पहुचाविवानउ एक कारण, तेहमांहि वली बीजउ कारण जाणिवउ "निप्पञ्चवायसंबंधि-भाविए गणहरो:प्पबियतियो । नेइ भए पुण सत्थेण, सद्धि कयकरणसहितो वा ॥ ११ ॥ व्याख्या-निष्प्रत्यपाये संयतीनां ये सम्बन्धिनः स्वज्ञातीया 'भाविताश्च' सम्यक्परिणतजिनवचना निर्विकाराः संयतास्तैः सहितो गणधर आत्मद्वितीय आत्मतृतीयो वा संयतीविवक्षितक्षेत्र नयति, अथ स्तेनादिभयं वर्तते ततः सार्थेन सार्द्ध नयति, यो वा संयतः ‘कृतकरणः' इषुशास्त्रे कृताभ्यासस्तेन सहितः संयतीस्तत्र नयति । स च गणधरः स्वयं पुरतः स्थितो गच्छति संयत्यस्तु मार्गत: स्थिताः, इत्यादि ज्ञेयं ।" इति श्रीबृहत्कल्पभाष्यवृत्तयो विशेषार्थिनाऽवलोकनीयाः। तथा 'पंचरहं एगयरे'त्ति,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर चत्वारिंशत् शतक व्याख्या-पंचानामाचार्योपाध्यायपवर्तकस्थविरगणावच्छेदकानामेकतरः संयतीनयति, ताश्च स्त्रीसार्थेन समं संविग्नेन परिणतवयसा नेतव्याः ।” इति बृहत् ल्पभाष्ये ४ उद्देशके । .
एतावता सामान्यसाधुसङ्घाटकेन सह साध्वीविहारनिषेधः
"पियधम्मे दढधम्मे, संविग्गोऽवज्जो य तेयस्सी । संग वग्गहकुसलो, सुत्तत्थ विऊ गणाहिवइ ॥ १॥ व्याख्या - प्रिय-इष्टो धर्मः श्रुतचारित्ररूपो यस्य स प्रियधर्मा, यस्तु तस्मिन्नेव धर्मे दृढो-द्रव्यक्षेत्राद्यापदुदयेऽपि निश्चलः स दृढधर्मा, गजदन्तादिवदृढशब्दस्य पूर्वनिपातः । संविग्नो द्विधा-द्रव्यतो भावतश्च, तत्र द्रव्यतो मृगः, सदैव त्रस्तमानसत्वात्, भावतो य: संसारभयोद्विग्नः पूर्वरात्रापररात्रकाले सम्प्रेक्षते-किं मया कृतं ? किं वा शक्यमपि तपःकर्मादिकमहं न करोमि ? इत्यादि, 'वज्जत्ति प्रकारपश्लेषादवद्य-पापं, सूचनात्सूत्रमिति कृत्वा, तभीरुरवद्य. भीरुः । ओजस्तेजश्चोभयमपि वक्ष्यमाणलक्षणं, स्तद्विद्यते यस्य स ओजस्तेजस्वी चेति । सङ्ग्रहो द्रव्यतो वस्त्रादिभिर्भावतः सूत्रार्थाभ्यां, उपग्रहो द्रव्यत औषधादिभिर्भावतो ज्ञानादिभिः, एतयोः-संयतीविषययोः सङ्ग्रहोपग्रहयोः कुशलः । तथा सूत्रार्थवित् गीतार्थः । एवंविधो गणाधिपतिरार्याणां गणधरः स्थापनीय” इत्यादि । एतावता जेहवइ (तेहवइ) यतियइं साध्वी साथि लेइ विहार न करिवउ, थोडइ कह्यइ घणउ समझिज्यो, पोते जोइनइ रमिज्यो इत्यादि,
एवं निशीथे अष्ठ(मोदशके)माध्ययने (?) विचारिवउ ॥६॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर छट्टो
૪૨
ભાષા—વિનાકારણે સાધુ-સાધ્વી સાથે વિહાર ન કરે, અને કારણે કરે પણ ખરા, પરંતુ અહિં કારણ તે સમજવાનુ કે જે સાધ્વીને એક ક્ષેત્રથી બીજે ક્ષેત્રે પહેાંચાડવી, તેમાં ( બીજાના સાથ વગર નહિ, પણ ) સાથને યાગે સાથે વિહાર કરે, જ્યાં ( ચારાદિકના ) ભય ન હોય ત્યાં સાધ્વી (સાધુથી) પાછળ રહે (અને) જ્યાં ભય હોય ત્યાં સાધ્વી બધા સાધુઓની આગળ રહે, ( એવા ) ભયવાલા સ્થાનકે ભયના રણે ( આગળ પાછળ ન રહેતાં બધા ) એકત્ર ચાલે, આ કારણે એકત્ર વિહારની જયણા, પહેલી જયણા એકત્ર ચાલવાની (અને) ખીજી જયણા એ કે સાધુ ભયવાળા સ્થાનકે સાધ્વીને આગળ પાછળ ન છોડે, કિંતુ સાથે રહી ચાલે, ત્યાં સાધ્વીના . આચાર્ય તથા ઉપાધ્યાય બે અથવા ત્રણ ટાણાથી સાધ્વીને તેના ક્ષેત્રે પહેાંચાડે, પરંતુ સંધાડાબદ્ધ થઇ ( સાધુએ ) સાધ્વીઓની સાથે વિહાર ન કરવે, અથવા જે ( સાધુ ) સાધ્વીને ક્ષેત્રાંતરે પહેાંચાડવા જાય તે સાધ્વીને (ગૃહસ્થપણાના) બાપ કે ભાઈ હાય, પરંતુ સાધ્વીના ગૃહસ્થપણાના પતિ આદિ સંબંધવાળા જે સાધુ થયેલ હોય તે સાધ્વીને ક્ષેત્રાંતરે ન પહોંચાડે, તેમ જે સાધુ સહસ્રયાધી હેાય તે સાધ્વીઓને ક્ષેત્રાંતરે પહોંચાડે, પરંતુ ( અટવીમાં ) ચોર આદિ મલ્યે ( ભયના લીધે) સાધ્વીને છેડી જે નાસી જાય તે સાધ્વીઓને ક્ષેત્રાંતરે કેમ પહોચાડી શકે ? અથવા જે સાધુ વૃદ્ધાવસ્થાવાળા હોય તે (સાધ્વીને) પહેાંચાડે, પરંતુ યુવાન સાધુ અને યુવાને સાધ્વી, તેને સાથે વિહારના નિષેધ છે. એટલે પરિચયના અંગે એકત્ર રહેતાં આપસમાં જેમની લજ્જા તૂટી ગઈ હોય તે ( સાધુ સાધ્વીએ ) એકત્ર વિહાર ન કરે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
४२
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
વલી જે સાધુને જોતાં સાધ્વી ભય પામતી હોય તે સાધુ સાધ્વીને ક્ષેત્રાંતરે પહોંચાડે. પરંતુ જે સાધુને જોઈ સાધ્વી હસે તેમ સાધ્વીને જોઈ સાધુ હસે તે (સાધુ) સાધ્વીઓને ક્ષેત્રાંતરે ન પહેાંચાડે, એવી રીતે સિદ્ધાંતમાં ઘણી યતનાવિધિ કહી છે, પરંતુ હમણાં સંધાડાબહુ ધરના વ્યવહારે ભણે ભણાવે ગુણાવે. ( સાધ્વીઓ ) વારંવાર ( સાધુના ) ઉપાશ્રયે આવ જાવ કરે, આપસમાં એક ખીજાની લજ્જા તૂટી હોય તેવા સાધુએ સાધ્વીએને ( અન્ય ) ક્ષેત્રે ન પહોંચાડે, આપ રાખી રમશે. તેને ઘણા લાભ થશે, બીજા ગચ્છોનીએ સાધ્વી બધી પેાતાની મેળેયતનાપૂર્વક વિહાર કરે છે લોકાપવાદ ટાળે છે (અને) સંયમ પણ પાલે છે. એક મોટા (સંધાદિક ) સાથેના સયેાગે ખપ કરે છે, બીજું ઉત્સર્ગ માથી જ્યાં જવા આવાને રસ્તા એક હોય તેવા ક્ષેત્રમાં સાધુ-સાધ્વીએ એકત્ર ચોમાસુ એ ન રહે તેા પછી વગર કારણે એકત્ર વિહાર કેમ કરશે ? વિચારી જોજો. આ વિષયમાં બૃહત્ કલ્પભાષ્યની ( ટીકા ) જોઇ લેવી.
“ આવી રીતે ઉપાશ્રય તથા દલ્લામાતરાની ભૂમિ જોવી આદિ વિધિએ સાધ્વીયેાગ્ય ક્ષેત્રની પ્રતિલેખના કરવી. ત્યાર બાદ સાધ્વીઓના સમુદૃાયને તે ક્ષેત્રમાં લાવવાનું હાય, કેવી રીતે લાવવું ? તે કહે છે— રસ્તામાં કાઇ જાતના ભય કે બાધા ન હાય તો સાધુથી પાછળ, અને જો રસ્તામાં ચારકે જાનવરાદિકને ભય હાય તો સાધુની જોડે યાતા આગળ રહીને સાધ્વી ચાલે ” એટલે (અન્ય) ક્ષેત્રે પહેાંચાડવાનું એક કારણ ( આ કહ્યું ), તેમાં વળી ખીજો કારણ એ જાણવા− નિર્ભય રસ્તામાં સાધ્વીના ગૃસ્થપણાનાં ( જે સાધુ )
""
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
કર
प्रश्नोत्तर छट्ठो સગા સંબંધી હોય તે પણ ભાવિતાત્મા (ધર્મનિષ્ઠ બુદ્ધિવાળા) અને નિર્વિકાર દષ્ટિવાળા હેય તેવા એક યા બે હાણે સાધુઓની સાથે આચાર્ય પિતે સાધ્વીઓને ઈચ્છિત ક્ષેત્રે પહોંચાડે, અને જે રસ્તામાં
રાદિકને ભય હોય તે સથવારાની સાથે, અથવા જે સાધુ કૃતકરણ (ધનુર્વિદ્યાને અભ્યાસી ) હોય તેની સાથે આચાર્ય પોતે આગળ અને સાધ્વીઓને પાછળ રાખી દષ્ઠિત ક્ષેત્રે પહોંચાડે,” ઈત્યાદિ વિશેષ જાણવાની ઇચ્છાવાળાએ બહ૯૯૫ભાષ્યવૃત્તિ જેવી ! * બીજું સાધ્વીઓને ક્ષેત્રમંતરે પહોંચાડનાર આચાર્ય ઉપાધ્યાય. પ્રવર્તક
સ્થવિર અને ગણુવચ્છેદક. આ પાંચમાંથી કઈપણ એક હય, તે (સાવી)ઓ પણ સ્ત્રીસમુદાય સાથે હોય, એવી રીતે સંવિગ્ન અને પરિણત અવસ્થાવાળાએ પહોંચાડવી” ઇત્યાદિ બાબત બૃહત્કપભાષ્ય ૪ થા ઉ શામાં છે.
એતાવતા સામાન્ય સાધુ સંધાડા સાથે સાથ્વીના વિહારને નિષેધ છે. (સાધ્વીઓના આચાર્ય આવા પ્રકારના શાસ્ત્રકારોએ બતાવ્યા છે-)
“શ્રતધર્મ તથા ચારિત્ર-ધમે જેને બહુ ઇષ્ટ હોય. અને ગમે તેવી આપદામાં પણ તેજ મૃત-ચારિત્ર રૂપ ધર્મમાં પોતે નિશ્ચલ હોય, સંવિઝ (દ્રવ્ય અને ભાવે સંસાર ભયથી સદા ઉદ્વિગ્ન મનવાળા) હેય, એટલે અડધી રાત્રે જાગૃત થઈને શું હું કર્યું છે ? અથવા કરી શકાય તેવી પણ તપસ્યા આદિ હું શું નથી કરત? દયાદિ વિચારે. અને પાપથી બહાર હોય તેમ ઓજસ્વી ( શરીર સોલ્ય
યુક્ત ) તથા તેજસ્વી (શરીરની કાંતિ યુક્ત ) તથા દ્રવ્યથી વસ્ત્રાદિનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तरचत्वारिंशत् शतक અને ભાવથી સૂત્ર તથાઅર્થનો સંગ્રહ કરવામાં તથા દ્રવ્યથી ઔષધાદિ દઈને તેમ ભાવથી જ્ઞાનાદિ આપીને (દરેકને) આશ્રય દેવા રૂપ ઉપગ્રહમાં કુશલ હેય અને સૂત્ર તથા અર્થને જાણનાર ગીતાર્થ હોય, એવા પ્રકારના ગુણવાન આચાર્યને સાધ્વીઓને માટે (ગણધર ) સ્થાપિત કરે.” ઇત્યાદિ, એતાવતા જેવા તેવા સાધુએ સાધ્વીની સાથે વિહાર ન કરે, થડે કહ્યું ઘણું સમજજે, પિતે જોઈને રમો. એવી જ રીતે નિશીથ સૂત્રના આઠમા ઉદ્દેશામાં પણ જોઈ લે. ૬ + + તપા ખરતર ભેદના પ્રકાશક આગમાપ્રજ્ઞજી લખે છે કે– :
કારણિક આવા વિહારની વિધિ હાલમાં અનુસરતી નથી " એટલે તેમને પૂછવામાં આવે છે આવાય વિહારની વિધિનું અનુસરણ ન કરતાં તમે, શાસ્ત્રાણાનું નહીં પણ પિતાના પૂર્વ ધર્મસાગર જેવાઓની આજ્ઞાઓનું સ્પષ્ટ ઉલ્લંધન કરી રહ્યા છે. કેમકે તે તમારા પૂર્વજો આવા કારણિક વિહારના નિષેધને પણ ચેમ્બુ ઉસૂત્ર કહે છે. તે તમે તેમના સુપુત્ર-સુશિષ્ય થઈને આવી રીતે ખરતનું તમારા મતે અનિચ્છનીય અનુસરણ કરી શા માટે ઉત્સુત્રભાષક બને છે ? તમારા તે પૂર્વજોની આજ્ઞાનુસાર, ને તપા(ગપ્પા)ની સામાચારી મુજબ વર્તન કરી અજ્ઞ જેનેનર જનતામાંયે બાબા-બેબીની સદસ્યતાઓ જૈન સાધુ-સાધ્વીઓની ખ્યાતિ કરી કરાવીને જૈન ધર્મના મહાન પ્રભાવક ) કેમ નથી બનતા, મહાશયજી ! વસ્તુતઃ બીજાની સત્યતાદિ દ્વારા થતી ઉત્કર્ષ તાદિને જોઈ ન શકવાના કારણે થતી ઈર્ષા અદેખાઈના પરિણમે આવી અપવાદ માર્ગની કારણિક બાબતોને પણ ઉત્સર્ગમાં નાખી દેવી એ તમારા તપાઓનાં ગાંજ છે, ઘરના આચાર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर सातमो (તપ ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ છે, ગ્રંથ ૨ બેલ પ૩. )
७ प्रश्न-तथा तपा थापना मूलगी गुरुनी थापी आगली क्रिया करइ, पुणि दिहाडि दिहाडि नवीदा नवकार कही थापइ नहीं, अनइ खरतरांनई थापनाचार्य वली थापीनइ क्रिया करइ ते स्यु ?।
ભાષા-પા મૂળગી ગુરૂની થાપેલી થાપના આગળ ક્રિયા કરે, પણ દરરોજ નવા નવા નવકાર કહી થાપે નહીં, અને ખરતરાને થાપનાચાર્ય વળી થાપીને ક્રિયા કરે, તે શું ?
___ तत्रार्थ तपाना कीधा 'श्रावकदिनकृत्य' ग्रंथमांहि श्रीदेवेन्द्र सूरि इम कह्या-"तो पोसहसालं नु, गंतूगं तु पमजए। ठावित्ता तत्थ सूरिनु, तओ सामाइयं करे ॥१॥" इहां टीकाकारइ सामायिक लेवानइ अधिकारइ-"ततो नमस्कारपूर्वकं स्थापयित्वैव तत्र 'सूरि' स्थापनाचार्य, ततो विधिना सामायिकं करोति ।" इति वचनात स्थापनाचार्यनइ नवकार पूर्वक स्थापिनजि श्रावकनइ सामायिक करिवउ काउ छइ, तथा
આવા ઘરના આચારની પ્રવૃત્તિઓ તપાઓમાં પ્રચલિત ન થઈ હોત તે આચાર્ય વિજયદેવ સૂરિને સ્ત્રીદીક્ષા નિષેધની આજ્ઞા કરવાનું સમય ન આવતું. બીજું જેટલા ગ્રંથેના નામમાત્ર તમેએ લખ્યા છે તેમાંથી એકમાં પણ એવો પાઠ તે બતાવી દે હતા કે જેની અંદર ઉત્સર્ગથી ગમે તેવા સાધુઓને વિહાર સાધ્વીઓની સાથે હોવાનું વિધાન હોય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
४६
प्रश्नोत्तर चत्वारिंशत् शतक तपाकृत (प्राचारविधि) समाचारी x ग्रंथमाहि-"गुरुसमीवे नमोकार पुव्वं ठवणायरियं ठावित्ता इरियं पडिक्कमिय" इति वाक्यातू ठवणारिय नवकारे करी थापिवउ, वली-“ठवणगुरुम्मि अठविए, ठविए य कमा पयाइलग्गम्मिभिन्नलहु पडणाइसु. लहुगुरु तह
* આ ગ્રંથ સુરતથી ઝવેરી મધુભાઈ જીવણચંદ દ્વારા સાગરા પ્રકાશિત કરાવેલ છે. તેના પત્ર ૧૧ માં તથા સુબધા સામાચારી પત્ર ૩૬ માં પણ આ પાઠ છે, આમાં ગુરૂની પાસે અથવા નવકાર ગવા પૂર્વક સ્થાપનાચાર્ય સ્થાપીને ઇરિયાવહિયા પડિકમવાનું ખું લખ્યું છે. જે ગુરૂની પ્રતિષ્ઠિત સ્થાપના આગળજ શ્રાવકને પૌષધાદિ ક્રિયા કરવાનું હોત તે નવકાર ગણવાપૂર્વક સ્થાપનાચાર્ય સ્થાપવાનું ગ્રંથકાર કહેતજ નહીં, પરંતુ કહ્યું છે નવકાર ગણવાપૂર્વક સ્થાપનાચાર્ય સ્થાપવાનું, એટલે સ્પષ્ટ જણાય છે કે ગુરૂએ પ્રતિષ્ઠિત યાવકથિક અક્ષાદિ સ્થાપના રાખીને બન્ને ટાઈમ નિયમિત પડિલેહણ ન થઈ શકવાથી આશાતનાના ભાગીદાર ગૃહરથે ન થવું, કિંતુ ક્રિયાના સમયે પુસ્તકાદિ ધર્મોપકરણની ઇત્વરિક (અલ્પકાળની) સ્થાપના સ્થાપીને ક્રિયા કરવી. એથી સાબીત થયું કે આજના તપાઓ ગામેગામ. ઉપાશ્રયે ઉપાશ્રયે જે પ્રતિષ્ઠિત સ્થાપનાઓ રાખે છે, તે તેની પડિલેહણ ટાઈમસર બરાબર ન કરી શકવાથી આશાતના દેશના ભાગીદાર બને છે, એટલું જ નહીં, પણ એવો પ્રચાર કરનાર જંખ્યાચાર્ય જેવા પિતાના ગુરૂની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને જે પ્રતિષ્ઠિત
સ્થાપનાઓ ગૃહસ્થને રખાવે છે. તે પિતાની ગાંઠનું ઉમેરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
.. प्रश्न नर सातमों
४७
नासिए भिन्नं ।। ६६ ।। व्याख्या-स्थापनाचार्ये अस्थापिते-ऽकृतमन्त्रन्यासे स्थापिते-कृतमन्त्रन्यास (च) पादादौ लग्ने क्रमेण भिन्नलघु (गुरु)मासश्च, तथा तयोर्हस्तात्स्थापनाचार्यस्थानाद्वा प्रमादेन पातने आदितोऽवज्ञामोचनादौ क्रमेण लघुमास-गुरुमासौ" इत्यादि श्रीश्राद्धजीतकल्पमाहे काउ छइ परं ऋषीमती मानउ तथा म मानउ । वली-पोसहशालामांहि जे स्थापनाचार्य हुस्यइ ते यावत्कथिकजि हुस्यइ, एवं प्रीछेज्यो । वली जइ इरियावही अणपडिक्कम्यां श्रावकनइ काइ क्रिया नज सूझइ ? तर तेह श्रावकनइ वतिनउ पूंजिवउ काजानउ उद्धरिवर श्रीस्थापनाचार्यनउ स्थापिवउ, एतला धर्मना कार्य किम सूझिस्यइ ? ए बोल पिण प्रसंगइ जोइवउ । श्रीतरुणप्रभसूरिइं इम लिख्यु छइ- "पंचपरमेष्ठि स्थापना निमित्ति स्थापनाचार्य आगइ मन वचन कायानइ सावधानता निमित्ति त्रिण्हि पंचपरमेष्ठि नमस्कार कहियइ, अथवा जिनशासनि जे कार्य कीजइ ते त्रिण्हि नमस्कार गुणन पूर्वक कीजइ, इणई कारणइ पुणि त्रिएह नमस्कार भणियई” एतलइ क्रिया करतां स्थापनाचार्य आगइत्रिएह नवकार कहिवा । वली जे कां-“जिनप्रतिमानइ मांडतां वली त्रिएह नवकार कही कांइ न मांडीयइ ? तत्रार्थे-श्रीजिनप्रतिमा ते सद्भाव स्थापना छई, स्यउ भाव ? जिनप्रतिमा प्राकार अंगोपांग सहित छइ, एतलइ असद्धावस्थापना नवकार कहीनइ थापीयइ, जइ अणथाप्यां क्रिया करइ ते प्रमाद अथवा कदाग्रह जाणीयइ छइ । वली ते पायरियांनी थापना जइ गुरुनीजि Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
४८
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
हव तर तेह आगलि चैत्यवंदना किम कहीयइ ? तीर्थंकरनी स्थापना पखइ ते न कहीयइ ॥ ७ ॥
7
ભાષા–તપા દેવેદ્ર સૂરિજી સ્વકૃત ‘શ્રાવક નિકૃત્ય’ (ભા. ૨ પાના ૬૦)માં ‘તેઓ જોસદમાનું ૩૦” ઇત્યાદિ ગાથાની ટીકામાં લખે છે – ત્યાર બાદ. એટલે પૌષધશાળાનુ પ્રમાન કર્યાં બાદ નવકાર ગણવા પૂર્ણાંક સ્થાપનાચાય સ્થાપીનેજ વિધિએ સામાયિક કરે ' એથી નવકાર (ગણુવાપૂવ ક સ્થાપનાચાય સ્થાપિનેજ શ્રાવકને સામાયિક કરવા કહ્યો છે. તથા તપાકૃત (આચારવિધિ નામક) સામાચારી ગ્રંથ(પાના ૧૧)માં પણ · ગુરૂ પાસે નવકાર ગણવાપૂર્વક સ્થાપનાચાય સ્થાપીને ઇરિયાવહી પડિક્કમીને ' ઇત્યાદિ કથનથી નવકાર ગણી સ્થાપનાચાય સ્થાપવાનુ કહ્યું છે, તેમજ · સ્થાપનાચાર્ય સ્થાપ્યા વગર (ક્રિયા કરવાથી ) તથા મંત્રન્યાસ કરી સ્થાપેલ સ્થાપનાને પગ વિગેરે લાગે તે અનુક્રમે ભિન્નલઘુ અને ગુરૂમાસ પ્રાયશ્ચિત્ત આવે, તથા હાથથી અથવા
"
સ્થાપનાચાર્ય ના સ્થાનથી પ્રમાદના કારણે પડી જાય અથવા અવનાએ મુકાય તે અનુક્રમે લધુમાસ અને ગુરૂમાસ પ્રાયશ્ચિત્ત આવે ' ઇત્યાદિ શ્રાદ્ધજીતકલ્પમાં કહ્યું છે, પરંતુ ઋષિમતીએ માને યા ન માને (એમની મરજીની વાત છે), બીજી પૌષધશાળામાં જે સ્થાપનાચાય હશે તે યાવથિકજ હશે ( એટલે તેને નવકાર ગણવાપૂર્વક સ્થાપવાની જરૂરજ શેની હોય ? ) એવ પૂછજો. વળી રિયાવહી પડિક્કમ્યા વગર શ્રાવકને ક્રિયા ન સૂઝે ( એમ કહે ) તે (રિયાવહી વગર) શ્રાવકને જો કાંઇ ક્રિયા ન સૂઝે ? તો તે શ્રાવકને
ઉપાશ્રયમાં કાન્તે કાઢવા તથા
ઉદ્દરવા અને સ્થાપનાચાય સ્થાપવા. એટલા (બધા) ધમના કાર્યાં ક્રમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
કદ
प्रश्नोत्तर भाठमो સૂઝશે ? આ બાબત પણ પ્રસંગે જેવી. તથા તરૂણપ્રભ સૂરિજીએ આમ લખ્યું છે કે “પંચ પરમેષ્ઠિની સ્થાપના નિમિત્ત સ્થાપનાચાર્યની આગળ મન વચન કાયાની સાવધાનતા નિમિત્તે ત્રણ નવકાર કહીયે, અથવા જિન શાસનમાં જે કાર્ય કરીયે તે ત્રણ નવકાર ગણવાપૂર્વક કરીયે, આ કારણે પણ ત્રણ નવકાર ગણિયે” એટલે ક્રિયા કરતાં સ્થાપનાચાર્ય આગળ ત્રણ નવકાર કહેવા ! વળી જે કહ્યું કે-જિનપ્રતિમાને સ્થાપતાં પણ ત્રણ નવકાર કહી કેમ નથી સ્થાપતા ? ” ઉત્તરમાં માલમ થાય કે-જિનપ્રતિમા તે સદ્ભાવ સ્થાપના છે, શું ભાવ ? જિનપ્રતિમાને આકાર અને પાંગ સહિત છે, એટલે અસદ્દભાવ સ્થાપના નવકાર કહી સ્થાપીયે, અથાણે ક્રિયા કરે તે પ્રમાદ અથવા કદાગ્રહ જાણીએ છીએ. બીજું તે આચાર્યની
સ્થાપના જે ગુરૂની જ હોય છે તેની આગળ ચિત્યવંદન કેમ કહેવાય ? તીર્થકરની સ્થાપના સિવાય (બીજે) તે ન કહેવાય. (તપા-ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૮-૯, ગ્રંથ ર લ ૬-૧૩)
८ प्रश्न-तथा खरतर श्रावकनइ सामायिक व्रत उचरावतां ३ नवकार ३ करेमि भंते ! उचरावइ, ते स्यु ?
ભાષા:-ખરતર શ્રાવકને સામાયિક વ્રત ઉચરાવતાં ત્રણ નવકાર ત્રણ કરેમિ ભંતે ! ઉચરાવે તે શું ?
तत्रार्थे-यतिनइ व्रतोच्चार करावतां "करेमि भंते ! सामाइयं" इत्यादि सामायिक पाठ वार प्रण कहीयइ, जइ ३ वार व्रतोच्चार
न करावीयइ तउ व्यवहार भाष्य मध्ये चतुर्थोदेशके Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तरचत्वारिंशत् शतक प्रायश्चित कह्या छइ, तद्यथा-"सामाइय तिगुणमट्टगहणं च" एहवा भाज्यना पाठ थकी टीकाकारई श्रीमलयगिरिइं (पत्र ५८) "त्रीन् वारान् सामायिकमुच्चारयति त्रिकृत्वः सामायिकमुच्चारयति" एहवा वाक्योथी यतिनइ दीक्षा देता त्रिण्हि वार सामायिक दंडकनउ उच्चार कराविवउ फलायउ छइ, तेह भणी यतिनी परई श्रावकनइ पुणि ३ वार सामायिक व्रत उच्चार करिवउ, वली श्रीव्यवहार भाष्य ( उ. ४ पत्र ५८) मांहि टीकाकारइ इम लिख्युं छइ "अपत्ते अकहित्ता, अणहिगय अपरिच्छ अतिकमे पासे । एक्केक्के चउगुरुया" इति व्यवहार भाष्यं, (गाथा ३११ ) व्याख्या-“ 'से' तस्य उपस्थापयितोऽतिक्रमे एकैकस्य व्रतस्य वारत्रय-मनुच्चारणे xxx प्रायश्चित्तं चत्वारो गुरूकाः" ४ उद्देशकेयतनइ व्रतोच्चार करावतां एक एक व्रत जूजूआ ३ वार जइ गुरु न उचरावइ तउ गुरुनइ चतुर्गुरु प्रायश्चित्त श्रावइ, तउ श्रावकनइ पुणि सामायिक नवमा वत उचरावतां ३ वार कांइ न उचरावीयइ ? जे भणि व्रतोच्चार सहुनइ सरीखं जांणी श्रावकनई ३ वार व्रतोच्चार करिवुज छइ, वली जिहां सामान्यइ सामायिकनउ उच्चार काउं छइ, तिहाई सामायिक ३ फलाया छइ, जिम श्रीओघनियुक्तिमांहि “सामायइ उभयकाय पडिलेहा" एहवा पाठनी व्याख्या मांहि “सामायइत्ति सामायिक वारत्रयमाकृष्य स्वपिति" इम वखाण्या छड राईसंथारानइ
अधिकारि, वली राइसंथारानइजि अधिकारि “सामायिकShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर आठमो दंडकं कदइ” इति श्रावक प्रतिक्रमणचूर्णो, एतलई दंडक शब्दइ ३ सामायिकना पूरा पाठ कहाइ, एतलइ व्रतोच्चार करतां सामायिक शब्दई ३ सामायिक आवइ । एवं तिहां मांगलिक्य निमित्ति नवकार पुणि ३ कहियइ +, जिम तपाना कीधा (आचारविधि) सामाचारी ग्रंथ (पत्र ११) मांहि यतिनइ पाखीना पडिकमण सूत्र उभा भणावतां पहिला ३ नवकार कहिवा कह्या छइ, जोज्यो, एवं पाखीनइ पडिकमणइ ३ नवकार जइ वंदित्तु गुणावतां कहीयइ तउ देवसीनइ पडि
+ તપા ખરતર ભેદ પૃ. ૫ માં જંખ્યાચાર્ય લખે છે કે શ્રીજિનવલ્લભસૂરિ પૌષધવિધિમાં પંચમંગલ કહે છે, તહે--ત્યાં પણ બહુ” શબ્દ નથી” એટલે એમને પૂછવાનું કે, ઘનિયુક્તિના આ ગ્રંથકારે ઉપર આપેલ સંથાપિરસી વિષયક પાઠમાં એક વચન હોવા છતાં ટીકાકાર શ્રીદ્રોણાચાર્યજીએ ત્રણ વાર કરેમિ ભંતે બેસવાનું કેમ લખ્યું ? તેમ ખુદ જંખ્યાચાર્ય આદિ પણ ત્રણ વાર કેમ બેલે છે? એને ખુલાસે શાસ્ત્રાનુસારે જવ્વાચાર્ય કરે, જેમ ત્યાં નિર્યુક્તિમાં એક વચન હેવા છતાં ટીકાકારે પરંપરાનુસાર ત્રણ કરેમિ ભંતે ! બલવાનું કહ્યું, ને તે જવ્વાચાર્યાદિ પણ માને છે, તેમ પૌષધવિધિ પ્રકરણમાં ભલે “પંચ મંગલં ” આમ એક વચન કહ્યું છતાં એમ નથી કહ્યું કે “એક નવકાર ને એક કરેમિ ભંતે? બેલવા” એટલે નવકાર, ને કરેમિ ભંતે ! બને ૩-૩ જ બોલવા શાસ્ત્રાનુસાર છે, એકેક જ બલવા એ તપાના ઘરને આચાર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #69
--------------------------------------------------------------------------
________________
५२
प्रश्नोत्तरचत्वारिंशत् शतक
कमणइ १ नवकार कहावीय इ ए स्यइ मेलि ? जोज्यो, क्ली
आपणा गच्छाचार भणी जइ १ नवकार १ सामायिक दंडक उचरइ ते उचर्याजि करउ, विशेषार्थीए २६ प्रश्नना उत्तर ग्रंथ जोइवउ । एवं सामायिक पारताई ३ नवकार जाणिवा, ९।
ભાષા–સાધુને વચ્ચાર કરાવનાં ત્રણ વાર સામાયિક દંડકનો પાઠ ગુરૂ કહે એમ (શાસ્ત્રોમાં ) કહ્યું છે, જે સાધુઓને ત્રણ વાર વચાર ન કરાવાય તે શાસ્ત્રોમાં પ્રાયશ્ચિત્ત કહ્યું છે, તે આ પ્રમાણે– વ્યવહાર ભાષ્યના ચેથા ઉદ્દેશામાં (આવેલ ) “ માર્ચ તિ
ઠ્ઠા ર” આ ભાષ્ય પાઠની ટીકામાં (આચાર્ય) શ્રીમાલયગિરિજીએ સાધુને દીક્ષા આપતાં ત્રણ વાર સામાયિક દંડક ઉચરાવવા કહેલ છે, માટે સાધુની માફક સાધુના અનુયાયી શ્રાવકને પણ ત્રણ વાર સામાયિક દંડક ઉચરાવ (જોઈએ), વલી વ્યવહાર ભાષ્ય ચેથા ઉદ્દેશાના “અખે અહિar” ઇત્યાદિ પાઠની વ્યાખ્યામાં કહ્યું છે કે-સાધુને દ્રોચ્ચાર કરાવતાં એકેક વ્રત જુદા જુદા ત્રણ ત્રણ વાર જે ગુરૂ ન ઉચરાવે તે ગુરૂને ચતુગુરૂ પ્રાયશ્ચિત્ત આવે, તે પછી શ્રાવકને પણ સામાન યિક નામને નવમે વ્રત ત્રણ વાર કેમ ન ઉચરાવે ? કારણ?
ચ્ચાર (સાધુ-શ્રાવક) બધાને સરખે છે, એમ સમજીને શ્રાવકને ત્રણ વાર સામાયિક દંડક ઉચરાવવો જ જોઈએ, વલી જ્યાં સામાન્ય સામાયિક દંડક બલવાનું કહ્યું હોય ત્યાંય પણ સામાયિક દંડક ત્રણ વાર બતાવ્યા છે, જેમકે ઓધનિયુંકિતના “સમી કમ ” ઈત્યાદિ પાઠની વ્યાખ્યામાં સામાયિક (મિ અરે !). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #70
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर आठमो ત્રણ વાર કહીને સુવે” એમ સંથારા પિરસીને અધિકારે કહ્યું છે, તેમજ શ્રાવકપ્રતિક્રમણ ચૂર્ણિમાં પણ સંથારા પિરસીના પ્રસંગે સામાયિક દંડક ત્રણ વાર ઉચરવા કહ્યું છે એટલે, વનેચ્ચાર કરતાં સામાયિક શબ્દ ત્રણ સામાયિક આવે, અને ત્યાં મંગલ નિમિતે નવકાર પણ ત્રણ કહે. જેમ પાના (આચારવિધિ નામક) સામાચારી ગ્રંથમાં સાધુને ઉભા પાખીસૂત્ર ભવતાં પહેલાં ત્રણ નવકાર બોલવા કહ્યા છે. જેજે, તેમ (શ્રાવકને) પાખી પડિકમણે (પાખી સૂત્રના સ્થાને) વંદિત ગુણાવતાં જે ત્રણ નવકાર ગુણવયે તે દેવસી પડિકમણે (વંદિત્ત કહેતાં) એક નવકાર કહે એ શું ? પિતાના ગચ્છાચારનાં લીધે એક નવકાર (એક) સામાયિક દંડક ભલેન ઉચરે, આ (બાબતની) વિશેષતા જાણવાને ૨૬ પ્રશ્નોને ઉત્તર ગ્રંથ જોવો ૮૫ એમજ સામાયિક પારતાં ત્રણ નવકાર જાણવા
(તપા ખરતર ભેદ ગ્રંથ ૧-૨, બોલ ૧૦ મે) , प्रश्न १०-तथा खरतर श्रावक सामायिक लेतां पहिलस सामायिक उचरी पछइ इरियावही पडिकमइ, ते स्थु ?
ભાષા–ખરતર શ્રાવક પહેલાં સામાયિક ઉચરીને પછી ઇરિયાવહી પડિકમે, તે શું ?
तत्रार्थे-श्रीआवश्यकबृहद् वृत्ति १, आवश्यकचूर्णि २, पंचाशकवृत्ति 3, पंचाशकचूर्णि ४, इत्यादि सर्वगच्छसम्मत जीर्ण प्रन्यांमाहि सामायिक व्रत लेवानइ अधिकारि श्रीपूर्वाचार्य तथा सगलाइ गच्छांने गीतार्थे आपापणां कीधां ग्रन्थांमांहि निरविरोध Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #71
--------------------------------------------------------------------------
________________
५४
प्रश्नोत्तर चत्वारिंशत् शतक पणइ करेमि भंते ! सूत्रना पाठ थकी पछइ इरियावही पडिकमिवर काउ छइ "पछा इरिय पडिक्कमई" एहवइ वचनइकरी “पश्चातीर्याथिको प्रतिकामति" एहवा प्राकृत संस्कृत वचनइ करी वखाण्यउ छइ वाची वचावी जोज्यो, जेहनइ जीयइ गुरुनी प्रतीति होवइ तेहनइ पूछिज्यो! वली तपागच्छीय देवेंद्रसूरिकृत 'श्रावक दिनकृत्य' ग्रन्थमांहि “काउण य सामाइयं, इरियं पडिकमिय गमणामालोए। वंदित्तु सूरिमाइ, सज्झ्यावस्सयं कुणई ॥१॥ ए गाथा तथा ए गाथानी टीका जोज्यो, एह ग्रन्थमांहि तपागच्छीय श्रीदेवेंद्रसूरिई निरविरोधियई सामायिक व्रत करतां करेमि भंते ! कह्या पूठइ इरियावही पडिकमिवी कही छइ । तथा
" नवमत्रतचूर्णी हि सामायिकदंडकोच्चार ईर्यापथप्रतिकरणं गुरुचैत्यवन्दनञ्चोक्तानि सन्ति” इत्यादि प्रतिक्रमण विचारे, एवं तपांनाई कर्या विचारामृतसंग्रह' ग्रन्थमाहि ५ ( सामायिक) विचारे करेमि भंते ! कह्या पछी इरियावही पडिक्कमिवी कही छइ, परं कदाग्रही मनुष्य आपणां गुरुना कह्याइ हठ थकी न मानई तउ स्युं कहीयइ ? वली विशेषार्थीयइ अस्मत्कृत इरियावही छत्रीसीनी वृत्ति जोइवी, तिहां, पाठबद्धइ पछइ इरियावही पडिकमिवाना ग्रन्यांना नाम ( तथा ) युक्ति लिखी छइ, परं दृष्टिरागी म थास्यउ ॥१०॥
भाषा-सा१श्य मत्ति (पत्र ८३२), आवश्य५-यूणि ( Vत्तरा ० २४८), ५याशत्ति ( पत्र २३ ) या यूशि (પત્ર ૯૩) ઇત્યાદિ સર્વસંમત પ્રાચીન ગ્રંથમાં સામાયિક વ્રત લેવાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #72
--------------------------------------------------------------------------
________________
ફફ
प्रश्नोत्तर आठमो અધિકારે (સર્વમાન્ય) પૂર્વાચાર્યોએ તથા બધાય ગચ્છના ગીતાએ પિતાપિતાના રચેલ ગ્રંથોમાં નિવિધિપણે કરેમિ ભંતે ! ઉર્યા પછી ઇરિયાવહી પડિકામવાનું કહ્યું છે. “ રૂરિયં વદિવ ” ઇત્યાદિ તથા “શ્ચાતીથિદાં પ્રતિમતિ” ઈત્યાદિ પ્રાકૃત સંસ્કૃત પાઠથી (સામાયિક ઉર્યા પછી ઇરિયાવહી પરિક્રમવાનું) બતાવ્યું છે, વાંચી વંચાવી છે, જેને જે ગુરૂની પ્રતીતિ હોય તેને પછિ જેજે, વલી તપાગચ્છીય દેવેંદ્રસૂરિકૃત શ્રાવક દિનકૃત્ય (ભા. ૨ પત્ર ૨) માં “ક ય સામારૂથ” ઇત્યાદિ ગાથા તથા એ ગાથાની ટીકા જેજે, તેમાં દેવેંદ્રસૂરિજીએ નિર્વિઘપણે સામાયિક ઉર્યા પછી દરિયાવહી પકિકકમવી કહી છે તથા તપાગચ્છના (કુલમંડન સૂરિએ) કરેલા વિચારામૃત સંગ્રહ” માં પ્રતિકમણ-સામાયિકના અધિકારે “નવમા વ્રતની (આવશ્યક ) ચૂર્ણિમાં સામાયિક દંડક ઉચરવું ઇરિયાવહી પડિક્કમવી અને ગુરૂવંદના–ચત્યવંદના કરવી કહી છે” આવા કથનથી કરેમિ ભંતે ! ઉચર્યા પછી ઇરિયાવહી પડિકકમવી કહી છે. પરંતુ કદાગ્રહી માણસ પોતાના ગુરૂના વચન પણ હકકદાગ્રહથી ન માને તો શું કહીયે ? વલી વિશેષ જાણવાની ઇચ્છાવાલાએ અમારી ચેલ ઇરિયાવહી છત્રીસીની ટીકા (તથા આ ગ્રંથ સંપાદકના પૂજ્ય ગુરૂદેવ પંન્યાસપ્રવર શ્રીમકેશર મુનિજી ગણિવર લિખિત પ્રશ્નોત્તર વિચાર” નામની પુસ્તક) જોઈ લેવી. ત્યાં (સામાયિક ઉર્યા બાદ) ઇરિયાવહી પડિક્કમવાના પાઠ (તથા) યુકિતઓ લખી છે, + પરંતુ દષ્ટિરાગી ન થશે ૧૦ |
+ ઉકેશ (કમળા) ગચ્છના આચાર્ય શ્રીદેવગુપ્તસૂરિ રચિત નવપદ પ્રકરણની પજ્ઞલઘુવૃત્તિ. પત્ર ૪૨, ૨ તેમના જ શિષ્ય ઉપાધ્યાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #73
--------------------------------------------------------------------------
________________
५६
प्रश्नोत्तर चत्वारिंशत् शतक ११ प्रश्न-तथा सामायिक करतां तपा उभा ३ नवकारनी सज्झाय करइ खरतर गच्छि सामायिक करतां उभां सज्झाय ८ नवकारनी करइ, ते स्युं ? ।
ભાષા–સામાયિક કરતાં તપ ત્રણ નવકારની સજઝાય કરે અને ખરતર ગચ્છમાં આઠ નવકારની સજઝાય કરે, તે શું ? શ્રીયશદેવરચિત નવપદ પ્રકરણની બહવૃત્તિ પત્ર ૨૪૩, ૩ આગમિક ગચ્છના શ્રીતિલકાસાર્થકૃત સામાચારી પત્ર ૧૫, ૪ તેમની રચેલ આવશ્યક લઘુવૃત્તિ, ૫ ચંદ્રગચ્છીય શ્રીવિસિંહાચાર્ય રચિત “શ્રાદ્ધ પ્રતિક્રમણ (વંદિતુ” ની ચૂર્ણિ, ૬ તપ ગચ્છના ઉપાધ્યાય શ્રીમાન વિજયજી રચિત. અને ન્યાયાચાર્ય ઉપાધ્યાય શ્રીયશોવિજયજી સંશોધિત “ધર્મસંગ્રહ' પૂવાદ્ધ પત્ર ૮૪, છ યાકિની મહત્તરા ધમપુત્ર આચાર્ય શ્રીહરિભદ્રસૂરિ રચિત “શ્રાવકપ્રજ્ઞપ્તિ ટીકા', ૮ બહન્દુ ગચ્છીય આચાર્ય શ્રીમાનદેવસૂરિ રચિત “ શ્રાવકધમ પ્રકરણ ટીકા પત્ર ૮૭, ૯ કલિકાલ સર્વર આચાર્ય શ્રી હેમચંદ્ર સૂરિ રચિત
ગશાસ્ત્રની પજ્ઞ ટીકા પત્ર ૧૭૬, ૧૦ સુવિહિત ક્યિા રૂચી શ્રાવક અંબપ્રસાદ કૃત “નવતત્વ સંવેદન પ્રકરણ ટીકા” પત્ર ૮, ૧૧ ઉપાધ્યાય શ્રીજિનપાલગણિ રચિત દ્વાદશ કુલક ટીકા” પત્ર ૨૧, ૧૨ થવનસમ્રાટ મહમદ તુઘલક પ્રતિબોધક આચાર્ય શ્રીજિનપ્રભસૂરિ રચિત “ વિધિમાર્ગ પ્રપ' પત્ર ૬, ૧૩ રૂદ્રપલીય ખરતર ગચ્છ વિભૂષણ આચાર્ય શ્રીવર્લ્ડમાન સૂરિ રચિત આચાર દિનકર પત્ર ૩૧૯, ૧૪ અંચલ ગચ્છીય આચાર્ય શ્રીમાણિક્ય કુંજસિરિ રચિત “શ્રાવક
પ્રતિક્રમણ વિધિ” ૧પ ઉપાધ્યાય શીક્ષમા કલ્યાણ ગણિરચિત “શ્રાવક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #74
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर अग्यारमो
तत्रार्थ-उभयकालि ऊभा सज्माय करतां ३ नवकार मांगलिक निमित्ति अनइ ५ नवकार सज्झायनइ ठामि संभावीयइ, जे भणी साधुनइ पुरिण जघन्यइ पांच गाथानी सज्झाय करवी कही छइ, વિધિપ્રકાશ'. ઈત્યાદિ પ્રા ન સર્વમાન્ય એવં અનેક બીજા પણ આચાર્યોપાધ્યાયએ સ્વસ્વરચિત ગ્રંથોમાં સામાયિક વિધિ બતાવતાં સામાયિક ઉર્યા પછી જ ઈ યાવહિયા પડિકમવાનું કહ્યું છે. ' કઈય સર્વમાન્ય સુવિહિત આચય સામાયિક લીધા પહેલાં દરિયા વહિયા પડિકમવાનું કહેતા નથી.
- યદિ કોઈ કહે કે પૌષધમાં પહેલાં ઇરિયાવહિયા કેમ પડિક છો? તો એના ઉત્તરમાં જણાવવાનું કે શાસ્ત્રકારે કહે છે “પ્રાણIM ધો” અર્થાત શાસ્ત્રકારોએ જે ક્રિયાઓ કરવામાટે જેવી જેવી વિધિ બતાવી હોય તે બધી તથાવત કરીને તેમની આજ્ઞાનું પાલન કરવામાંજ ધર્મ છે, નહીં કે આજ્ઞારહિત છાચારિતામાં, એટલે સ્વચ્છ સામાચારીના દુરાગ્રહવાળા નહી, પણ સર્વમાન્ય પ્રમાણિક સુવિહિત આચાર્યોમાંથી કેઈએ પૌષધ લીધા પછી ઇરિયાવહિયા પડિકમવાનું કહ્યું હોય તે તે પ્રમાણે કઈ બતાવે, જ્યારે શાસ્ત્રકારે કોઈ પણ એમ કહેતા નથી તે પછી માત્ર સામાયિક વિધિના આધારે દરેક ક્રિયાઓમાં પાછળથીજ ઇરિયાવહિયા પડિકમવાનું એકાંત હઠ કરવાની શકિત નહતી અમારા પૂજ્ય પૂર્વાચાર્યોમાં તેમ નથી અમારામાંય, આ તે જખ્યાચાર્યજી ને તેમના પૂર્વ લેખકેનાજ ઘરને આચાર છે કે જે સર્વમાન્ય શાસ્ત્રકારોએ દર્શાવેલ સામાયિક ઉચર્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #75
--------------------------------------------------------------------------
________________
५८
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
शास्त्र मांहि ३ नवकारनी सज्झाय नथी जाणी, तथा पोसह लीयां पछी सझाय करतां ३ नवकार मांगल्य निमित्ति (नई) श्रीदेशमालानी ३३ गाथा समायनइ ठामि छइ, तथा पोसहता
જાતના તર્ક વિતર્ક
સામાયિકનું નામ
પછી ઇરિયાવહિયા પડિકમવાના વિધાનને અનેક કરવારૂપ વિતંડવાદ દ્વારા ઉડાડી દેવું. અને જ્યાં નિશાન સરખુંએ નથી, તેવા મહાનિશીથ, દશવૈકાલિક ટીકા આદિના સામાન્ય બાબતે સંબધી પાઠો બતાવી ઇરિયાવહિયા પડિકવાનુ સિદ્ધ કરવા
બ્ય
સામાયિકમાં પણ પહેલાં પ્રયાસ કરવું. મહાનિશીથને પાડ ઉપધાનના ક્રમ બતાવનાર છે. દશવૈકાલિક ટીકાનેા પાડે સાધુના આચાર સંબંધી છે. પચાશક ચૂર્ણિ વિગેરેના કેટલાએ પા પૌષધિવિધના છે. નહીં કે સામાયિક વિધના, આમ સામાયિકમાં પહેલાં દરિયાવહિયા પડિકમવાના સમન માટે જે જે પ્રમાણપાઠા રજી કરાય છે તે બધાય બીજા બીજા વિષયના હોવા છતાં સામાયિકમાં પણ પહેલાં ઇરિયાવહિયા પડિકમવાની સાખીતિ માટે તે પ્રમાણપાઠો અપાય છે. અને જે મહાનિશીથના પાને આગળ કરીને સામાયિકમાં પહેલાં ઇરિયાવહિયા પડિકમવાની સિદ્ધિ કરવા મથી રહ્યા છે તે મહાનિશીથના પામાં નામનિર્દેશ કરાયેલ હોવા છતાં સજ્ઝાય કરતાં પહેલાં ઇરિયાવહિયા પડિકમતા નથી. અર્થાત્ મહાનિશીથ સૂત્રમાં પ્રરિયાવહિયા પડિકમ્યા વગર જે જે ક્મિાએ અકલ્પનીય બતાવી છે તેમાં સામાયિકનું નામ નથી, પણ સજઝાયનું તે નામ ચાક્ષુ' લખેલ છે. જીએ-“ નોયમા ! અવતાર ત્યિાદ્યિાર્ ન જવુ ચેવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #76
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर अग्यारमो श्रावक तथा बीजाइ जे श्रावक मांमिनइ पडिकमणइ जे ३ नवव र कहद ते मांगलिक्य निमित्ति जाणिवा, पोसहतानइ जे काउं किंचि वि, चेझ्यवंदणसाझाया(वस्त्याइयो झाणाइयं" આ પાઠમાં દરિયાવહીયા પરિકમ્યા વગર સઝાય કરવી અકલ્પનીય કહેલ છતાં સામાયિક લીધા પછી કરાતી સજઝાયની જુદી દરિયાવહિયા નથી પડિકમતા, આ તે તપા ધણીઓના ઘરનેજ આચાર છે. આ સ્થળે સેનપ્રશ્ન” ને નીચે લખેલ પ્રશ્નોત્તર ખૂબજ વિચારવા યોગ્ય છે.
"पच्छा इरियाव हेयाए-इति पाठानासारेण श्राद्धानां सामायिककरणानन्तरमीर्यापथिकीप्रतिक्रमणं दृश्यते, तस्याथः प्रमाद्य इति प्रश्नोऽत्रोत्तरं-एतस्य विस्तर: सर्वोऽप्यावश्यकचूर्णिमध्येऽस्त्यन्ये ग्रन्थास्तु सर्वे तदनुमारिणो वर्तन्ते । तथाऽऽवश्यकचूर्णिमध्ये
र्यापथिकी सामायिकसम्बद्धा नास्ति, यतो 'जइ चेइयाई अस्थि' इत्यादिकस्तत्र पाठः कथितोऽस्ति, तस्माच्चैत्यगमनसम्बद्धाऽसौ ज्ञायते, अन्यस्तु सामायिककरणविधिरी-पथिकीप्रतिक्रमणमुख्वस्त्रिका. प्रतिलेखनादिः सर्वः परम्परया ज्ञायते, तत ईर्यापथिकी प्रतिक्रम्यैव सामायिकं करणीयमिति ११२ । (. 3 पत्र ५८ )
આ ઉપર આપેલ પાઠમાં પ્રશ્નકર્તા પૂછે કે –
(आवश्य: यूणि तथा भोटी ४) 'पच्छा इरियावहियाए' આ પાઠના અનુસાર શ્રાવકોને સામાયિક કર્યા પછી ઇરિયાવહિયા પડિકમવાનું હોય એમ જોવાય છે. એટલે આ ઉપરોક્ત પદને અર્થ બતાવવા કૃપા કરશે ? ” ઉત્તરમાં આ વિજ્ય સેન સૂરિજી ફરમાન જાહેર કરે છે કે “ આ બાબતને વિસ્તાર (વર્ણન). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #77
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તર વાશિત્ શત सज्झायनी खमासमण ते रात्रिनी सूत्रपौरुषी साविवा निरित्ति जाणीयइ छइ, राती पोसहता श्रावकनइ पहरतांइ जे स्तवन स्तुति सज्झाय गुणिस्यइ ए सूत्रपौरुषी निमित्ति जाणीयइ छइ ॥११॥ આવશ્યક ચૂર્ણિમાં છે, બીજા ગ્રંથે તે બધયે તેને અનુસરણ કરનારા છે, અને આવશ્યક ચૂર્ણિમાં કહેલ ઇરિયાવહિયા સામાયિક સંબંધી નથી, કારણ કે ત્યાં (આ ચૂમાં) “ ચારું અરિવ' ઈત્યાદિક પાઠ કહેલ છે, એથી એ (આવશ્યક ચૂર્ણ માં કહેલ ) ઈરિયાવહિયા દેરાસર જવા સંબંધી હોય એમ જણાય છે. બીજી તો સામાયિક કરવાની વિધિ ઈરિયાવહિયા પડિકમવી મુહપત્તી પડિલેહવી આદિ બધી પરંપરાથી જાણવાની, માટે ઇરિયાવહિયા પડિકમીને જ સામાયિક કરવું.”
આ ઉપરના કથનથી વાંચકને જણાયું હશે કે–આ ઉત્તર આપતાં સ્વમાન્યતાની પુષ્ટિના આશયથી કેવી ચાલબાજી સાથે હુક્યારીને આશ્રય આચાર્યશ્રીએ લીધું છે ?
આચાર્યશ્રીએ માત્ર “નવું રેફયા રિવ” એટલે અધૂરા વાકય લખીને સહસા ફરમાન જાહેર કરી દીધું કે આવશ્યચૂર્ણિમાં “વચ્છ રૂરિયાવહિયાંg” આ વાકયથી કહેલ ઇરિયાવહિયા સામાયિક સંબંધી નથી, કિંતુ દેરાસર જવા સંબંધી જણાય છે, પરંતુ બેડી સ્થિરતાએ વિચારપૂર્વક, ને પિતાની માન્યતાને આગ્રહ છેડી સરલ ભાવે જે ઉત્તર આપવાનું ધાર્યું હોત તે પ્રસંગ પૂરતો સંપૂર્ણ પાઠ જરૂર લખત, પણ સંપૂર્ણ પાઠ લખતાં આચાર્યશ્રીની માન્યતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #78
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर अग्यारमो ભાષા:-બને ટાઈમ (સામાયિકમાં) સજઝાય કરતાં ત્રણ નવકાર મંગલ નિમિત્તે અને પાંચ નવકાર સજઝાયના સ્થાને સંભાવિયે છીએ, સિધ્ધ થઈ શકે તેમ નહોતી, એટલેજ મનફાવતું લખીને રોગગ્રસ્ત ભકતોને તો યદ્યપિ સમજાવી દીધા, છતાં શાસ્ત્રજ્ઞોની દષ્ટિએ તે બાળિશતાજ જોવાય છે, કારણ કે આવશ્યક્યૂર્ણિમાં સામાયિક લીધા પછી, ને ઇરિયાવહિયા પડિકમવાનું કહ્યા પહેલાં ચૂર્ણિકાર લખે છે કે “ગફુ
હું અસ્થિ તો પઢમં વંતિ” એને અર્થ થાય છે કે-જે દેરાસર હોય તે “ઢ” એટલે સામાયિક લીધા પહેલાં, પ્રભુ પ્રતિમાને વંદન કરે” અહિં ઇરિયાવહિયા પરિકમને નહીં, પણ સામાયિક લીધા પહેલાં
પ્રભુ વંદન કરવાનું કહ્યું છે, એથી પાઠકે વિચારી શકે છે કે સામાયિક લીધા પછી કહેલ ઈરિયાવહિયા દેરાસર જવા સંબંધી કેવી રીતે માની શકાય ? એટલે આચાર્યશ્રીએ કહ્યા મુજબ આવશ્યક ચૂર્ણિ કથિત ઇરિયાવહિયા દેરાસર જવા સંબંધી નહીં પણ સામાયિક સંબંધી જ છે, હાં ચૂર્ણિકારે “કરૂ જેવા શરિથ તો રિશ પરિમિક વેચાણું વંતિ' માં લખ્યું હતું તે જરૂર આચાર્ય શ્રીની અભીષ્ટ સિદ્ધિ કંઇક અંશે થવી સંભવ હતી, પરંતુ તેમ લખ્યું નથી. એટલે જ અધૂરો વાક્ય લખીને ભકતોને સમજાવી દેવાને પ્રયાસ યદ્યપિ કરવો પડે છે, છતાં તેમાં સફળતા પણ વલવનારને મળે. એથી વધારે જરાએ નથી મળી, અસ્તુ
એજ વિષયને લગતા સેન પ્રશ્નના આ બીજા પ્રશ્નોત્તર વિષે પણ છેડે વિચાર કરી લઈએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #79
--------------------------------------------------------------------------
________________
६२
प्रश्नोत्तर चत्वारिंशत् शतक કારણ કે સાધુને પણ જઘન્ય પાંચ ગાથાની સઝાય શાસ્ત્રમાં કહી છે. ત્રણ નવકારની સજઝાય શાસ્ત્રમાં કહી હોય તેવું જાણમાં ઊી.
कास्मन् शास्त्रे श्राद्धस्य सामायिककरणावसरे प्रथममी-- पथिकी प्रतिक्रम्य सामायिकमुखवस्त्रिका प्रतिलेख्यतीति उक्तमस्ति ? तत्पमाद्यमिति प्रश्नोऽत्रोत्तरं-इरियावहियाए अप्पडिक्कंताए न किंचि कप्पइ, चेइयवंदणमझ यावम्सयाइ काउ' इत्यक्षराणि महानिशीथग्रन्थे मन्ति, ततः सामायिकेऽपीर्यापथिकी पूर्वमेव प्रति
તે તિજ્ઞા તથા શ્રાવારૃ ઢઢATaો વિમાતાજો गृहान्निस्सृत्य शरीरचिन्तां विधायोपाश्रये ई-पथिकी प्रतिक्रामन् कथितोऽस्ति, मा वेला सामायिक प्रतिक्रपणकरणस्येति ४६।
ઉ. ૪ (પત્ર ૧૦૭). આમાં પૂવામાં આવ્યું છે કે “ શ્રાવકને સામાયિક કરતી વખતે પહેલાં ઇરિયાવહિયા પડિકમીને સામાયિક મુહપત્તી પડિલેહવી' એમ કયા શાસ્ત્રમાં કહ્યું છે ?” આના ઉત્તરમાં આ વિજય સેન સૂરિજી ફરમાવે છે કે-“મહાનિશીથ સૂત્રમાં “ઈરિયાવહિયા પડિકમ્યા વગર ચિત્યવંદન સજઝાય આવશ્યકાદિ કાંઈ પણ કરવું નથી કલ્પતું” એમ કહેલ છે, એટલે સામાયિકમાં પણ ઇરિયાવહિયા પહેલાં જ પડિકમવી એમ જણાય છે, તથા આવશ્યક ચૂર્ણિમાં ઢ ઢર શ્રાવક સવારના ટાઈમે ઘેરથી નીકળી શરીરચિંતા કરીને ઉપાશ્રયમાં દરિયાવહિયા પડિકમતે કહેલ છે, તે વેળા સામાયિક પ્રતિક્રમણ કરવાની છે.” સુજ્ઞ વાચકો! જોયું ને. આચાર્યશ્રી કેવ હુક્યારી વાપરે છે ? વિચારવાની વાત છે કે–આવશ્યક ચૂણિમાં હર શ્રાવકે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #80
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर अग्यारमो
ફર
સ્થાને છે, અને
સામાયિક પ્રતિ
તથા પાસહ લીધાં પછી સજ્ઝાય કરતાં ત્રણ નવક!ર મંગલ નિમિત્તે ( અને ) ઉપદેશમાલાની તેત્રીસ ગાથા સઝાયના સવારે ઇરિયાવહિયા પડિકમી લખી છે, ને તે વેળા ક્રમણની છે, તે શું ગુરૂવંદનની નથી ? અવસ્ય છેજ. ઢડઢરે ઇરિયાવહિયા પડિકમીને શું સામાયિક લીધું છે કે કયું છે ? એની સ્પષ્ટતા તે। આચાય શ્રીએ જરૂર કરી બતાવવી હતી. પણ કરે કેવી રીતે ? તેમ કરવા જતાં આચાય શ્રીને પેાતાની અભીષ્ટ સિદ્ધિમાં મંગળ પડીજવાની પૂરેપૂરી ધાસ્તી હતી. કેમકે ત્યાં ( આવશ્યક ચૂર્ણિમાં ) સામાયિક લેવાના નહીં, પણ ગુરૂવંદનનેાજ પ્રાગ છે. જુઓ
:
' तत्थ ढड्डरसावओ, सो सरीरचितं काऊरण माधूण पडिस्सयं वच्चति, ताहे तेण दूरे ठितेण तिरिस निसीहियाओ कताओ, इरियादी ढड्ढरेण सरेण करेति । सो पुरण मेहावी, तं उवधारेति, सोवितेव उवकमेखं उवागतो, सव्वेसिं साधू कतं ।” ( આવ॰ ચૂ॰ પૂ૦ ૦ ૪૦૩ ) આ પાઠમાં ચૂર્ણિકાર કહે છે કે-પતિ આરક્ષિત ( સાધુ અવસ્થામાં આય રક્ષિતસૂરિ માતાની પ્રેરણાને અંગે દૃષ્ટિવાદ પૂ ભણવાની અભિલાષાએ તેાસલિપુત્રાચાય ના ઉપાશ્રયની બાહાર દરવાજા પાસે આવીને આચાય મ॰ પાસે જઈને શુ વિધિ કરવી ?' એ જાણુવાની ઇચ્છાએ ઊભા રહ્યા છે, એટલામાં “ તેજ નગરના રહેવાસી ઢડઢર નામના શ્રાવક પોતાની શરીરશંકાથી નિવૃત્ત થઇ સાધુઓના ઉપાશ્રયમાં જાય છે, તે વખતે તે ડાર શ્રાવકે દૂર રહે થ એટલે
..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
પ્ણ તે
પણું
ગુરૂવંદન
Page #81
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तरचत्वारिंशत् शतक પિસાતી તથા બીજા પણ આવક સાંજે પડિકામણમાં જે ત્રણ નવકાર કહે છે તે મંગલ નિમિત્ત જાણવા. પિસાતીને જે સજઝાયના
ઉપાશ્રયના દરવાજામાં પેસતાંજ ત્રણ વાર “નિશીહિ' કહી ત્યાર બાદ ઇરિયાવહિયા આદિ એટલે દરિયાવહિયા પછિકમીને, સામાયિક નહીં, પણ ગુરૂદન, મોટા સ્વરે બે લતે કરે છે, અને તે (આર્ય રક્ષિત) બુદ્ધિશાળી હવાથી બધો ક્રમ ધારીને તેના તે ક્રમે આવી બધા સાધુઓને વંદન કર્યું " આ ઉપર બતાવેલ ચૂર્ણિકારના કથનથી વાંચકની સમજમાં આવી ગયું હશે કે ઢઢર શ્રાવકના અધિકારમાં સામાયિકનું પ્રસંગ જરાએ નથી. છતાં આચાર્ય શ્રી સામાયિકમાં પણ પહેલાં ઇરિયાવહિયા પડિકમવી સાબીત કરવા મથી રહ્યા છે. આ બધું તત્ર દષ્ટિરાગને માહાભ્ય છે અતુ.
બીજું યુક્તિથી પણ સામાયિક ઉચર્યા પહેલાં પ્રરિયાવહિયા પડિકમવી ઉચિત નથી, જેમકે ઘરના બારીબારણું બંધ કરવાવડે હિારથી આવતા રજને રોક્યા શિવાય. ક ને ઘરમાંથી બરાબર નીકળી શકતું નથી. જેમ કાદવમાં ખેંચાયેલ માણસ કાદવમાંથી બહાર નીકળ્યા સિવાય ગમે તેટલું પૂવે તેય બરાબર શુદ્ધિ થઈ શકતી નથી, તેમ કરેમિ ભંતે ! ઉચરવા વડે સાવદ્ય યુગના દ્વાર બંધ કર્યા સિવાય કે તે સાવઘગ રૂપ કાદવમાંથી બહાર નીકળ્યા પહેલાં ઇરિયાવહિયા પડિકમવાની શુદ્ધિ બરાબર થઈ નથી શકતી, અને જેમ
ઔદરિક મળને ત્યાગ કર્યા બાદ, નહીં કે તે પહેલાંજ, જલ શુદ્ધિ કરવી યોગ્ય લેખાય. તેમ કરેમિ ભંતે! ઉચરવાવડે સાવદ્ય ગરૂપ મળને ત્યાગ કર્યા બાદજ જલશુદ્ધિરૂપ ઇરિયાવહિયા પડિકમવી એગ્ય લેખાય. છતાં પહેલાં ઈરિયાવહિયા પડિમવાનો જે આગ્રહ રાખો તે તે જલશુદ્ધિ
કર્યા બાદજ ઔદરિક મળના ત્યાગને આગ્રહ રાખવા બરાબર છે. અસ્તુ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #82
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर बारमो ખમાસમણું છે તે રાત્રિની સૂત્રપિરસી સાચવવા નિમિત્ત છે. (અને ) રાત્રે (એક) પ્રહર સુધી પિસાતી શ્રાવક જે સ્તવન સ્તુતિ સજઝાય ગુણે તે સૂત્રપિરસી નિમિત્ત છે
(त५परत२ मे अय १-२, मोर १२ भो) १२ प्रश्न-तथा प्रभाति खरतर श्रावक पोसह पखइ पडिकम्यां पूठइ पोसहतानी परि सूत्रपौरुषी निमित्ति सज्झायनी खमासमण देइनइ सज्झाय न करइ, किंतु सामायिक लेतांजि सज्झायनी खमासमण दीधी हुंती तिणइजि आदेशइ बइठा सज्झाय करइ, ते स्युं ? ।
ભાષા-ખરતર શ્રાવક પ્રભાતે પિસહ શિવાય પડિકમ્યા પછી પિસાતીની માફક સૂત્રપરસી નિમિત્તે સજઝાયના ખમાસમણ દઈને સજઝાય ન કરે, કિંતુ સામાયિક લેતાં સજઝાયના ખમાસમણું દીધાં હતાં તેણે જ આદેશે બેઠા સજઝાય કરે, તે શું ?
तत्रार्थे-पडिकमणा थकी पहिलोकइ ( ? ) सामायिक लेतां सज्मायनी खमासमण दीधांईज छइ, जइ सज्झायनी स्वमासमण वली देई सज्झाय करइ तउ वली बइसणानी स्वमासमण कांइ न द्यइ ? ते खमासमण देता नथी जाण्या, अनइ पोसहता श्रावक ते पडिलेहण करी वसति पूंज्यां पछइ सूर्य ऊगां थकां पागली सूत्रपोरिसीनइ साचविवा काजि सज्झाय संदिसावी सज्झाय करइ, परं सामायिकधरनइ सूत्रपौरुषी नथी जाणी १२ ।
ભાષા-પડિકમણાથી પહેલાં સામાયિક લેતાં સજઝાયનાં ખમાસમણ દીધાં જ છે, એટલે બીજી વાર ખમાસમણું દેવાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #83
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તરવાશિત શત. આવશ્યકતા નથી), યદિ સજઝાયના ખમાસમણ ફરીથી આપીને સજઝાય કરાય તે બેસણુના ખમાસમણું ફરીથી કેમ ન દેવા ? (પરંતુ) તે ખમાસમણ દેતાં કેઇને જાણ્યા નથી. અને પિસાતી શ્રાવક પડિલેહણ કરીને વસતિ પૂજ્યા બાદ સૂર્યોદય થયા પછી આગળની (દિવસની) સૂત્રપિરસી સાચવવા નિમિત્તે બે ખમાસમણે) સજઝાય સંદિસાવી સજઝાય કરે, પરંતુ સામાયિક વાળાને સૂત્ર પિરસી જાણી નથી. * (તપા ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૧૩, ગ્રંથ ૨ બેલ ૧પ૩ મે.)
१३ प्रश्न तथा तपा चवदिसइ पाखी कहइ, खरतर पूनिमे पाखी आगमनी भाखी कहइ, ते स्यु ?
ભાષા:-તપ ચૌદશે પાખી કહે, ખરતર પૂનમે પાખી આગમક્ત કહે, તે શું ?
तत्राथें-आगमोक्त पाखी १५ पएणरसीयइ हती, आचरणानी पाखी १४ जाणिवी, श्रीठाणा ग्रंथमांहि श्रीहेमाचार्यनह गुरु श्रीदेवचंद्रसूरिई आचरणायइ चवदिसह ऊघाडी पाखी लिखी छइ, आगमोक्त पाखी पनरसीइं लिखी छइ, तेहनो पाठ
* તપા શ્રાવક સાંજે પડિકમણ બાદ સામાયિક પારતી વખતે ચઉકસાથનું ચિત્યવંદન કરતાં ખમાસમણ નથી દેતા તેમ આદેશ પણ નથી માગતા. તે કયા શાસ્ત્રમાં કહ્યું છે ? કે ગુરૂના આદેશ વગર ચૈત્યવંદનાદિ ક્રિયાઓ કરવી. એને ઉત્તર જળ્યાચાર્યજી આપે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #84
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर तेरमो "[तव्वसेण य] पक्खियाईणि चउद्दसीए आयरियाणि, अन्नहा आगमुत्ताणि पुरिणमाए" तथा तपा गच्छना (कुलमंडनसूरिये) कीधा विचारामृतसंग्रह ग्रन्थमांहि पुणि एहजि पाठ छइ, विशेषा
र्थीयइ अस्मत्कृत पोसहछत्रीसीनी वृत्ति जोइवी, अथवा गोलवच्छा ठाकुरसीना पूछ्या २६ बोलारा उत्तरना ग्रन्थ जोइवा. तेहमांहि શુત્તિ તિવી ર ) રર .
ભાષા-આગમત પાખી પનરસીએ (પૂનમ-અમાસે) હતી. ચૌદસે આચરણની છે, ઠાણા પ્રકરણમાં આચાર્ય શ્રી હેમચંદ્ર સૂરિના ગુરૂ શ્રીદેવચંદ્ર સૂરિએ આચરણુએ ચૌદસે અને આગમેત પૂનમઅમાસે પાખી ખુધી લખી છે, તેને પાઠ-(તવ્ય વ) કિરવા અર્થાત ચોથની સંવત્સરી થવાના કારણે પાક્ષિકાદિ એટલે પાખી અને ચોમાસી ચૌદસે આચરેલાં છે, અન્યથા આગમમાં પાખી માસી પૂનમ-અમાસે કહેલ છે, તેમ તપા ગચ્છના (કુલમંડન સૂરિએ) રચેલ વિચારામૃત સંગ્રહમાં પણ એજ પાઠ છે, વિશેષ જાણવાની ઈચ્છાવાળાએ અમારી રચેલી પિસહછત્રીસીની ટીકા (સંસ્કૃત) જેવી અથવા ઠાકુરસી ગુલછાએ પૂછેલા ર૬ પ્રશ્નના ઉત્તર ગ્રંથ જે. તેમાં બધી યુક્તિઓ લખી છે -
+ તપ ખ૦ ભેદ પૃ. ૮ માં લખ્યું છે કે- ખરતર જિનપ્રભ સૂરિકત “દુષમદંડિકા માં ચૌદસ પાખી કહી છે” તે સંખ્યાચાર્યજીએ તેને પ્રમાણુ પાઠ કેમ ન લખ્યું ? કેવળ તે ગ્રંથનું નામ માત્ર આપી દેવાથી કેમ માની શકાય કે “ દુઃષમાંદંડિકામાં ચૌદશે પાખી કહી છે, જે જિનપ્રભ સૂરિજી જાતે ચૌદશના ક્ષયે પૂનમShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #85
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
(નપા ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૧૪, ગ્રંથ ૨ બેલ ૧૬).
१४ प्रश्न-तथा खरतर सांगरी बेकरीया बावलीया आविली इत्यादि विदल करइ छइ, ते म्युं ?
અમાસની પાંખી કરવા ચેકખી આજ્ઞા લખે છે. તે પિતેજ સદાથી ચૌદસે પાખી લખે. એ બને જ કેમ? અને મને પણ કોણ?
આ બાબતને લગતે “હીરપ્રશ્ન”ને નીચે લખેલ પ્રશ્નોત્તર ખાસ વિચારણીય છે–
यदा चतुर्मासकं पूर्णिमायामभूत्तदा प्रतिक्रमणानि पञ्चविंशतिरष्टाविंशतिर्वा बभूवुः ? तथा तानि शास्त्राक्षरबलेन विधीयमानानि परम्परातो वा ? शास्त्रातरबलेन चेत्तदा तदभिधानं प्रसाद्यमिति प्रश्नोऽत्रोत्तरं-वर्षमध्ये प्रतिक्रणानि पञ्चविंशतिरष्टा-विंशतिर्वेति कापि ज्ञातं नास्ति, शास्त्रमध्ये तु दैवसिक-रात्रिक पाक्षिक-चातुर्मासिकसांवत्सरिकलक्षणानि पञ्च प्रतिक्रमणानि प्रतिपादितानि सन्तीति ॥१५॥
( હીર પ્રશ્ન હં. વિ. લા. અમદા પ્ર. પત્ર ૩૦ ) પ્રશ્નકર્તા પૂછે છે કે “જ્યારે ભાસી પૂનમે હતી ત્યારે (પાક્ષિકાદિ) પ્રતિક્રમણે પચીસ હતા કે અદાવીસ?” ઉત્તરમાં આચાર્ય શ્રીહીરવિજય સૂરિજી મ. ફરમાવે છે કે–“વર્ષમાં પ્રતિક્રમણો પચીસ કે આહાવીસ જાણવામાં આવ્યા નથી, શાસ્ત્રોમાં તે દેવસી રાઈ પાખી ચામાસી અને સંવત્સરી. આ રીતે પાંચ પડિકમણાઓ કહેલા છે.” આથી સુજ્ઞ વાચકે જોઈ શકશે કે આ ઉત્તર આપતાં આચાર્યશ્રીએ કવી હસ્યારી કરી છે ? પ્રસંગાગત બાબતને ઉડાડી દઈને બીજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #86
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर चौदमो
६६
ભાષા:-ખરતર સાંગરી બેકરીયા (કુડીયા) બાવલીયા. આંબલી ઇત્યાદિ વિઠ્ઠલ કરે છે, તે શુ?
तत्रार्थे - एहमांहि चीगट नथी जाणता तेह भरणी ए विदल जाणीयइ छइ, वली सांगरी प्रमुख शास्त्रे फलीनी पांतिमांहि गीतार्थे लिख्या ते भरणी खरतर सांगरी तथा बावलिया विदल कहइ छइ, वली केवली भगवंत कहइ ते प्रमाण, वली जेहनइ जेह गुरुना कह्यानी प्रतीति थाइ तेह तेह गुरुना कह्या मानउ १४
ભાષા –એ ( સાંગરી બાવલીયા આદિ ) માં ચિકાસ નથી જણાતુ માટે એને વિદલ માનીએ છીએ, બીજું શાસ્ત્રામાં ગીતાÜએ સાંગરી આદિને મૂળીની પક્તિ(શ્રેણી)માં લખેલ છે. એટલે ખરતર
<
ઉત્તર આપી રહ્યા છે, પ્રશ્નકર્તાનુ પૂછ્યું છે કે—“ જ્યારે ચામાસી પૂનમે હતી ત્યારે પ્રતિક્રમણા કેટલાં હતાં ’' આને અથ શું ‘પાક્ષિકાદિ પ્રતિક્રમણા’ ન લેતાં ત્રીજા સામાન્ય પ્રતિક્રમણા લેવાના કાઇ પણ રીતે હોઇ શકે ખરો ? કે જેથી ઉત્તર આપતાં આચાર્ય શ્રીને · શાસ્ત્રોમાં પાંચજ પ્રતિક્રમણા ' હોવાનુ કહેવાની કરજ પડે છે, વસ્તુતઃ હકીકત એમ છે કે આચાય શ્રી જો પચીસ પડિકમાં કહે તે। સદાથી ચૌદશે પાખીની સ્વમાન્યતા સિદ્ધ થઇ શકે નહીં, અને જો અઠ્ઠાવીસ કહે તો પ્રશ્ન ઉદ્ભવે છે કે ‘હમણાં ત્રણે ચેમાસી ચૌદશે કરીને ત્રણ પાખીએ કમતી ક્રમ કરી નાંખી ? એથી હતો વ્યાઘ્ર તત્તીના ન્યાયે બન્ને બાજુની આપત્તિ ટાળવા ખાતર આચાર્યશ્રીને આ રીતની હુક્યારી બતાવી ભકતાને સમજાવવા પડયા છે. અસ્તુ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #87
--------------------------------------------------------------------------
________________
૪૦
प्रश्नोत्तर चत्वारिंशत् शतक ગવાળાઓ સાંગરી-બાવલીયા (આદિને વિદલ કહે છે. છતાં કેવલી ભગવાન કહે તે પ્રમાણ (છે), બીજું જેહને જે ગુરૂન્ના વચન ઉપર પ્રતીતિ હેય તેઓ તે ગુરૂના કહ્યા મુજબ) મા +
+ સર્વ માન્ય પ્રાચીન શાસ્ત્રોને એ પ્રમાણુ પંખ્યાચાર્ય બતાવે કે જેમાં “સાંગરી-બાવળીયા કુમઠીયા આદિ વિદલ નથી” એમ ચેખું લખેલ હોય, અન્યથા ચોખા બે દળ જુદા થાય છે અને તેલના જે ચિકાસ મુદલે જેવાતે નથી. છતાં તેને જે વિદળ ન માને તેના હદયમાં ત્રસ જીવનીય દયાને સ્થાન માં રહ્યું ? બીજું તપ ખરતર ભેદ પૃ. ૮ માં લખ્યું છે કે-એવું મહાજને સૌ સાંભળ્યું છે (ક) એમાં ચિકણુઈ હોય છે, તેથી વિદલ ન થાય એટલે પૂછવાનું કે તે સાંગરી બાવળીયા આદિમાં ચિકણાઈ હોવાનું કયા મહાજને સાંભળ્યું છે ? જખ્યાચાર્યજીના પૂર્વ લેખકેએ અથવા એમના માની લીધેલ મહાજને સાંભળ્યું હોય અગર પક્ષપાત દષ્ટિએ જોયું પણ હોય છે તેની ના ન કહેવાય. પરંતુ વિચારક માણસ તે કદાપિ ન માની શકે કે સાંગરી આદિમાં ચિકાસ હોય છે. પૃ. ૯ માં સંખ્યાચાર્યજી લખે છે કે “ પ્રતિપક્ષિઓએ બનાવટી ઉભા કરેલ ગ્રંથો ગમે તે નામ નીચે માની શકાતા નથી” એના ઉત્તરમાં જણાવાનું કે તમારા પ્રતિપક્ષી ખરતને તે કોઈ બનાવટી ગ્રંથ બનાવવાની આવશ્યકતા નથી. જેમ કે તમારા પૂર્વજોને આ ગ્રંથના પ્રશ્નોત્તર ૧ ની ફટનેટમાં બતાવ્યા પ્રમાણે આવશ્યક
ત્યાદિના નામે નો પાઠ ઉભો કરે પડ્યો તમારા સેનસૂરિજીને આનંદસૂરિત પ્રવચન સારોદ્ધારની ટીકા જોવામાં ન આવી અથવા હમણું ન મળતી હોય તેથી તે ગ્રંથનું સર્વથા અભાવ કેમ માની
શકાય. માટે અમારા પૂર્વજોએ બનાવટીગ્રંથનું નામ ક્યાંય નથી લખ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #88
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर आठमो
७१
( तथा भरतर लेह अ. १ मोस १५, २. २ मोल १८ भो )
१५ प्रश्न - तथा खरतर पडिकमणा ठावतां तथा काउसग्ग आवश्यक करतां १ करेमि भंते ! कहइ अनइ पडिक्कम आवश्यक करतां ३ करेमि भंते ! कहीयइ, ते स्युं ?
ભાષા:-ખરતર પડિકના ટાવતાં તથા કાઉસ્સગ્ગ આવશ્યક એક अने पडिउभा (हित्तु) आवश्य भि लते हे, ते शु ? तत्रार्थे - नवकार सहित जिहां करेमि भंते ! कहियइ तिहां शास्त्रनइ न्यायइ ३ नवकार ३ करेमि भंते! कहियइ, तपानइ पुरिण पडिकमणा आवश्यक करतां १ नवकार १ करेमि भंते ! कहइ अनइ पडिकमणा ठावतां वली काउसग्ग आवश्यक करतां १ नवकार न कहइ ते स्युं ? काउसग्ग आवश्यकनइ नवकार कहीजता हक् त तिहां करेमि भंते ! पिण कहीयइ तथा एक [ए पुणि] चिचारियइ पच्चक्खाण पारतां १ नवकार कहियइ छइ करेमि भंते ! न कहीयइ, एवंकारइ नवकार पखइ करोम भंते ! १ कहियइ तिम पडिकमणइ ठावतां तथा काउसग्ग नाम आवश्यक करता नवकार न कहीयइ, वली तपांरइ राती पोसहता रातई सूवतां ३ नवकार ३ कमेमि भंते ! कहइ तथा श्रावकांनइ चउथउ व्रत उचरावतां ३ वार व्रत उचरावइ तथा यतिनइ महाव्रत उचरावतां ३ वार (महा) व्रत उचरावइ, तउ श्रावकांनइ सामायिक व्रत १ वार उचरावर ते स्युं ? तथा यति जड़ पा (खी) सूत्र गु (भ) - गावतां ३ नवकार कहइ तर श्रावक पाखीसूत्र ( नइ ठामइ) वंदित्त गुणावतां ३ नवकार न कहइ ते विचारिवउ || १५||
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #89
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
ભાષા:—જ્યાં નવકાર સહિત કરેમિ ભંતે ! કહેવાનુ હોય ત્યાં શાસ્ત્ર દષ્ટિએ ત્રણ નવકાર અને ત્રણ કરેમિ ભ'તે ! કહેવા જોઇએ, તપાને પણ પ્રતિક્રમણ આવશ્યક કરતાં નવકાર ને કરેમિ ભ ંતે! ૧-૧ કહે છે અને વલી ડિકમણા હાવતા તથા કાઉસ્સગ્ગ કરતાં ૧ નવકાર નથી કહેતા ( ફકત કરેમિ ભ ંતેજ કહે છે) તે શું ? કાઉસ્સગ્ગ આવશ્યકે નવકાર કહેવાતા હોય તેા કરેમિ ભંતે ! પણ ત્રણ કહેવાય, વલી એક આ પણ વિચારવાનું કે પચ્ચક્ખાણ પારતાં નવકાર કહીયે છીએ. પણ કરેમિ ભંતે ! નથી કહેતા, એવી રીતે નવકાર વગર કરેમિ ભંતે! એક કહીયે, તેમ પડિકમણા ટાવતાં તથા કાઉસ્સગ્ગ નામને આવશ્યક કરતાં નવકાર નથી કહેતા. બીજી તપાને રાત્રિપોસાતી શ્રાવક રાત્રે સૂવાના ટામે ( પારસી ભણાવતાં ) ત્રણ નવકાર ને ત્રણ કરેમિ ભંતે! કહે છે, અને શ્રાવકને ચેાથેા વ્રત ઉચરાવતાં તેમ સાધુને મહાવ્રત ઉચરાવતાં ત્રણ વાર ઉચરાવે તે પછી શ્રાવકને સામાયિક વ્રત એક વાર ચરાવે તે શું ? તથા સાધુ પાખી સૂત્ર ભણાવતાં ત્રણ નવકાર કહે છે તે શ્રાવક પાખી સૂત્રના હામે વંદિત્તુ ગુણાવતાં ત્રણ નવકાર ન કહે તે વિચારવું. (તપા—ખરતર ભેદ ગ્રંથ ૧ ખાલ ૧૬, ગ્રંથ ૨ ખેલ ૧૭)
१६ प्रश्न -- तथा तपा सदा श्रुतदेवता - क्षेत्रदेवताना २ काउसग्ग करइ, अनइ खरतर पाखी - चउमासा पजूसणांनइ पडिक मरणइ श्रुत भवन क्षेत्र देवताना ३ काउस्सग्ग करइ, ते स्युं ?
ભાષા:—તપા શ્રુતદેવતાક્ષેત્રદેવતાના એકાઉસ્સગ્ગ સદા કરે, અને ખરતર પાખી ચામાસી અને સંવત્સરી પડિકમણામાં શ્રુતદેવતા– ભવનદેવતા, ને ક્ષેત્ર દેવતાના (એમ) ત્રણ કાઉસ્સગ્ગ કરે, તે શું ? I॥૧૫॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
७२
Page #90
--------------------------------------------------------------------------
________________
७३
प्रश्नेनर सोळमो तत्रार्थे–“ चाउम्मासियसंवच्छरिए य सखित्तदेवयार उस्सग्गं करेंति, केइ पुण चाउम्मासिए सिज्जादेवयाए वि काउस्सग्गं करेंति" इत्यावश्यकबृहवृत्तौ । तथा "चाउ.मा सिए एगो उपस्सदेवताए काउस्सग्गो कीरति, संवच्छरीए खित्तदेवताए त्रि कीरति अब्भहिओ” इत्यावश्यक चूर्णि: । संवच्छरीए क्षेत्रदेवता-भवनदेवताना काउस्सग्ग श्रीश्रावश्यकवृत्ति तथा चूर्णिमांहि कह्या छइ अनइ श्रीजिनप्रभाचार्यइ श्रीविधिप्रपा ग्रंथमांहि ते काउस्सग्ग निषेध्या ते अभिप्राय नथी जाण्या, चउम्मासइ भवनदेवताना: काउस्सग्ग श्रीपंचवस्तुक वृत्ति (पत्र ८. ) माहि कया छइ, तद्यथा-"आयरणा सुयदेवय-माईणं होइ उस्सग्गो ॥ ४६॥ आचरणया इदानीं श्रुतदेवतार्द नां भवति कायोत्सर्गः । आदिशब्दात् क्षेत्र-भवनदेवतापरिग्रहः इति गाय थः।” तथा “चाउम्मासियवरिसे, उस्सग्गो खित्तदेवयाए उ । पक्खियसेज्जसुराए, करेंति चउम्मासिए वेगे ॥९१॥ चातुर्मासिके वार्षिके च, प्रतिक्रमणे इति गम्यते, कायोत्सर्गः क्षेत्रदेवताया इति, पाक्षिके शय्यासुराया:भवनदेवताया इत्यर्थः चातुर्मासिकेऽप्येके मुमय इति गाथार्थः ।" इति पंचवस्तुकसूत्रवृत्तिः ( पत्र ५० ) वली पाखी भवनदेवताना काउस्सरग साधुदिनचर्या ओसवालगच्छनी कीधी. तेहमांहि छइ, अनइ श्रीजिनवल्लभसूरिनी कीधी समाचारीमाहि भवनदेवताना काउस्सग्ग छइ । तथा तपा त्रिहुं पर्वे श्रुतदेवताना काउस्सग्ग (न करे अने) श्रुतदेवताना थुई जि (न) कहइ ते स्युं १६॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #91
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
ભાષા – ચોમાસી અને સંવછરીએ શ્રમદેવતા અને ક્ષેત્રદેવતાના કાઉસ્સગ કરે છે અને કેટલાક માસમાં ભવનદેવતાને પણ કાઉસ્સગ કરે છે. આવી રીતે આવશ્યક બત્તિમાં કહ્યું છે, તથા માસમાં એક ભવનદેવતાને કાઉસ્સગ કરે છે, અને સંવછરીએ ક્ષેત્રદેવતાને પણ (કાઉસ્સગ્ગ ) અધિક કરે છે... આ રીતે આવશ્યક ચૂર્ણિને કથન છે. સંવછરીએ ક્ષેત્રદેવતા-ભવનદેવતાના કાઉસ્સગ શ્રીઆવશ્યક વૃત્તિ તથા ચૂર્ણિમાં કહ્યા છે, અને શ્રીજિનપ્રભસૂરિએ વિધિપામાં તે કાઉસગ્ગ નિષેધ્યા છે, પણ તેમનો) અભિપ્રાય જાણ્યું નથી. માસીએ ભવનદેવતાને કાઉસ્સગ્ન પંચવસ્તુકની ટીકામાં છે, તે આ પ્રમાણે છે
આચરણથી હમણું મૃતદેવતાદિના, એટલે શ્રુત-ભવન–સેત્ર દેવતાના કાઉસ્સગ્ન કરવાનાં, તે ચોમાસી અને સંવર્ચ્યુરીમાં ક્ષેત્રદેવતા તથા પાણીમાં ભવનદેવતાનાં કાઉસ્સગ્ન કરવાં, કેટલાએક મુનિઓ
માસીમાં પણ ભવનદેવતાને કાઉસ્સગ્ન કરે છે... આ રીતે પંચવસ્તુક ટીકા (પત્ર ૮૦) માં કહ્યું છે. બીજું ઓસવાળ (ઉકેશ) ગચ્છાવાળાઓની રચિત સાધુદિનચર્યામાં તેમજ જિનવલ્લભ સૂરિજી
સ્વકૃત સામાચારીમાં પાખીએ ભવનદેવતાને કાઉસગ્ન કરવા કહે છે. (એટલે ખરતર ગ૭વાળાઓ ત્રણે પર્વમાં ભવનદેવતાને કાઉસ્સગ કરે છે, પરંતુ) તપાઓ ત્રણે પર્વમાં મૃતદેવતાને કાઉસ્સગ નથી કરતા અને તેની સ્તુતિ પણ નથી કહેતા, (તે ક્યા શાસ્ત્રના આધારે 2) *
* તપા-ખરતર ભેદ ૫, ૧૩૦ બેલ ૧૭ માં મૂળ લેખક લખે छ -“खरतरनई पाखीदिने श्रुतदेवता काउसग २ करइ, भवन સેવતા, ઘર્વ ૩ ૪૩ ” એના અનુવાદમાં આગમાપ્રdજી પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #92
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તર સત્તરમો (નપ ખરતર ભેદ ગ્રંથ 1 બેલ ૧૭, ગ્રંથ ૨ બેલ ૧૮)
१७ प्रश्न-तथा भाद्रवइवधतां स्वरतर पहिलइ भाद्रवइ पजूसणा करइ तथा श्रावण वधतां वीजइ श्रावणइ पजूमणा करइ, अनइ तपा श्रावण वधतड भाद्रवइ पजूमणा करइ भाइ वधाइ अधिक मामनइ अणगिणतां बीजइ भाद्रवइ पजूसण करइ, ते स्युं ? ।
માખીના સ્થાને માખી મૂકી દેવી” એ લેકક્તિનું અનુસરણ કરતા લખે છે કે-“ખરતર પપ્પી દિવસે શ્રીદેવતાના કાઉસગ્ગ બે અને ભુવનદેવતાને એક, એ પ્રમાણે ત્રણ કરે છે.” આ અનુવાદ લખતાં એટલુંય વિચાર ન થયું કે-મૃતદેવતાનાજ કાઉસગ બે એક વખત કેમ કરતા હશે? અને એજ બેલની સરૂઆતમાં મૂળ લેખકે લખેલ “શ્રત દેવતા ” શબ્દનું પણ વિચાર ન આવ્યું. અને આ લેખકની ભૂલ કે જે “શ્રવતા ” ના બદલે માત્ર દેવતા આટલું લખીને જ આગળ લખાણું ચલાવી દીધું એનુંય વિચાર ન આવ્યું. વાહ ધન્ય છે એમની આગમાપ્રજ્ઞતાને, અરે ! ! એટલી અર્થ વિચારણની વાત તે આધી રહી, પણ પરમતાસહિષ્ણુતાઈર્ષા અને અહંપના આવેશમાં એટલું શબ્દ વિચાર પણ ન થયું કે - અહિં “ભવન” શબ્દ હોવું ઠીક કે “ભુવન” શબ્દ શબ્દકોષમાં ક્યા કયા અર્થોમાં “ભવન' અને “ભુવન’ શબ્દો વપરાયાં છે? મગજને કાબુમાં રાખીને શબ્દકોષને થડે પણ ઉપગ દીધું હોત તે મૂળ લેખકે માનવતા' લખ્યા છતાં પોતાની વિદ્વત્તા બતાવતાં ભુવનદેવતા
કદી ન લખતે. આ પણ આગમાપ્રજ્ઞતાનો એક પ્રદર્શન છે. અસ્તુ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #93
--------------------------------------------------------------------------
________________
द
प्रश्नोत्तर चत्वारिंशत् शतक ભાષા-ખરતર ભાદ્રો વચ્ચે પહેલા ભાદ્રવે અને શ્રાવણ વધે બીજા શ્રાવણે પજુસણ કરે, (ત્યારે) તપા શ્રાવણ વળે ભાદ્ર અને ભાદ્રો વચ્ચે અધિક માસને ન ગણતાં બીજા ભાદ્રવે પજુસણ કરે, તે શું?
तत्रार्थे--श्रावण वधतां तथा भाद्रवइ वधतां चउमासी पडिक.म्या थकी ५० दिने सिद्धांतनइ न्यायइ पर्युषणा कीजइ छइ, तथा “वीसहिं दिणेहिं कप्पो” आचरणानइ मेलि च उमासा थकी वीसे दिने पण पयुषणा न कीजइ, पंचक दिन हानि पुरिण न करवी, ए आचरणा गच्छवासीनइ करिवी, पली अषाढ़ वधतां बीजइ आषाढिइं चउमासानां पडिकमण करिवा, ए शास्त्रोक्त न्याय छइ, अधिक मास पुणि शास्त्रनइ न्यायइ गिणीजइ, ते भणी अभिवर्द्धित संवच्छरिई शास्त्रे २६ पर्व (पक्ष ) कह्या, चंद्रसंवत्सरई २४ पर्व ( पक्ष ) कह्या छह, अनइ पजूसणना पडिकमण थकी ७० दिने काती चउमासाना पडिकमणा कीजइ, ते सहजइ एतले दिने पडिकमियइ, कारण विशेषइ अधिकई दिने पडिकमणउ चउमासानउ संभावियइ, इहां दश पंचकनी विचारणा करिवी, जिम जिम ओलइ अोल है पंचकइ पजूसण करियइ तिम तिम आगिला ७० दिन ५-५ दिने वधता थाइ " इय सत्तरी जहन्ना" ए पाठ विचारिवउ, वली श्रीकालकाचार्य युगप्रधानइ पइठाणपुरना रहेणहार यतियांनइ इम कहाव्यउं-जे “तुम्हे अम्ह आव्या पहिल पयुषणा म करिस्यउ, अम्हे पाव्यां पयुषणा करिस्यउ," ते भणी इम जाणीयइ-भाद्रवा सुदि ५ थकी उरईई पर्युषण पर्व थातउ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #94
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर सत्तरमो
७७ ग्यारह उग्इ र्युषणा थाह त्यारइ पर्युषणा थकी चउमासा ७० दिवसां थकी अधिके दिने पडिकमाइ, अपरं पजूसणा दं वाली कीधां थकी पछइ चउमासा पडिकमवानी चालि छइ, जीयइ आषाढे ( बिहुं थाते वीसे दिने करता तइनई पजूसणाथी १०० दिने कातीच उमासा पडिक मिता, तथा 'बार मास चवीस पक्ष ३६० रात्रि दिन' इत्यादि जे पाठ छइ ते चंद्र संवत्सरने मेल इ [छइ] अन्यथा अभिवर्द्धित संवत्सरइ ३६० दिन पुणि वरसइ थाइ छइ, ३० दिनना कीधा पाप पुण्य ते नहीं गिणइ ( तो] छम्मासी योगवहतां अधिक मास थातां तेह मास लेखद अणगिणतां साते मासे छम्मासी थास्यइ, एवं अधिक मासना अधिक तिथिना कीधा तप संयम तथा नवकल्पी विहार किम थास्ये ? ए पुणि विचारिवउ, एवं परिछिज्यो ।। १७ ।।
ભાષા:શ્રાવણ કે ભાદ્રો વચ્ચે મારી પ્રતિક્રમણથી પચાસ દિને સિદ્ધાંત સમ્મત પજુસણ કરીએ છીએ, તથા (તિર્થેગ્નાલિય પન્ના
थित) “वीसहि दिणेहिं कप्पो" (I) आय२९॥ संभात योभासाथी વીસ દિવસે પણ પજુસણ ન કીજે, પંચક દિન હાનિ પણ ન કરવી, એ આચરણં ગચ્છવાસીએ કરવી, બીજું આષાઢ વચ્ચે બીજા આપાટમાં માસી કરવી શાસ્ત્ર સંમત છે, અધિક માસ પણ શાસ્ત્રન્યાયે ગણત્રીમાં છે, + એટલા માટે તે શાસ્ત્રોમાં અભિ
+ બીજી બાબતમાં તે કહેવાનું શું હોય ? પણ ખાસ પજુસણના દિવસની સંખ્યામાંએ શાસ્ત્રકારોએ તે અધિક માસને ગણત્રીમાં લીધો છે. જુઓ નિશીથી ચૂર્ણિ તથા બૃહત્કલ્પચૂર્ણિ, આ
બને પ્રમાણપાઠે આ ગ્રંથનાજ આગળના ટિપણમાં આપ્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #95
--------------------------------------------------------------------------
________________
७८
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
વિદ્ધિત અધિકમાસવાળા) વર્ષો વીસ અને ચંદ્ર (અધિક માસ વગરના) વર્ષ વીસ પક્ષ ૪ (શાસ્ત્રકારોએ સ્પષ્ટાક્ષરમાં) કહ્યા છે. અને સંવછરી બાદ સિત્તેર દિવસે જે કાર્તિક માસી કરવી તે સહેજે (વગર કારણે) એટલા દિવસે માસી પરિકક્રમવી, (પણ) કારણ વિશેષે (સિત્તેરથી) અધિક દિવસે (પણ) ચેમાસી કરવી સંભાવિત છે, અહિં દશ પંચકની વિચારણું કરવાની, જેમ જેમ પહેલે પહેલે પંચકે પજુસણ કરીએ તેમ તેમ આગળના સિત્તેર દિવસમાં પાંચ પાંચ દિવસ વધતા થાય, “રૂચ વત્તો નન્ના” એ પાઠ વિચાર, અને યુગપ્રધાન શ્રીકાલકાચા પઠાણપુરમાં માસું રહેલા સાધુઓને કહેવરાવ્યું કે અમારા આવ્યા પહેલાં પજૂસણ ન કરશે, અમારા આવ્યા પછી કરજે” તેથી એમ જણાય છે કે-તે સમયે ભાદવાસુદી પાંચમથી પહેલાં પજુસણ પર્વ થતું હતું, જ્યારે પર્યુષણ પહેલાં થાય ત્યારે પજુસણથી માસીના દિવસ સિત્તેરથી અધિક (અવશ્ય) થાય, બીજું પજુસણ (બાદ) દીવાલી કીધાં પછી માસી પડિફમવાની
* “નોરમા ! ખમવઢિયસંવાહન વ્યાસારું ઉચ્ચારું, વૈકુંવરરર રવીવારું વ્યાકું” (જબુદ્દીવ-ચંદ–સૂરપન્નત્તી) "पंचसंवच्छरिए जुगेबासदठीपुरिणमाओ बावट्ठी अमावसाओ।"
(સમવાયાંગ સૂત્ર) “તેરા માસા, (વા)ો કfમાદ્ધિઓ ૩ નારો
(તિષ્કરંડક પયગ્નો)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #96
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर सत्तरमो ચાલ (રીતિ છે, જ્યારે આષાઢ બે થતા ? વીસ દિવસે પજુસણ) કરતા
( 1 જૈન પંચાંગની હયાતીમા મવઢિયમ વસા, રુચરે સવીતાવો.” (કલ્પનિ), “જમવઢિચર વીતિराते गते गिहिणातं करोति, तिसु चंदवरिसेसु सवीसतिगते मासे પતે હિwાત વારિ .” (નિશીથચૂર્ણિ), આદિ શાસ્ત્રાજ્ઞાનુસાર અભિવર્ધિત વર્ષમાં આપાઢ માસીથી ૨૦ દિવસે સાંવત્સરિક પ્રતિ કમણાદિ કૃત્યયુક્ત ગૃહીજ્ઞાત પજુસણ થતા ગૃહરાત પસજૂતે કહેવાય કે જેમાં સાંવત્સરિક પ્રતિક્રમણદિ કૃત્ય કરવામાં આવે, એજ વાત તપગચ્છાચાર્ય શ્રીકુલમડનસૂરિજી સ્વકૃત કલ્પસૂત્રની અવચૂરિમાં લખે છે, જુઓ
__" गृहिज्ञाता तु सा-यस्यां सांवत्सरिकातिचारालोचनं लुब्ननं पयुषणाकल्पसूत्रकथनं चैत्यपरिपाटी अष्टमं तपः सांवत्सरिकं प्रतिમિ ૨ ” અર્થ-ગૃહિજ્ઞાત પજુસણ તે કહેવાય કે જેમાં વર્ષભરના અતિચારનું આલેચન, લેચ, કલ્પસૂત્રની વાચના, ચિત્યપ્રવાડી, અમનું તપ અને સાંવત્સરિક પ્રતિક્રમણ, આ બધા કર્તવ્ય કરવામાં આવે છે.”
અધિકમાસને ગણત્રીમાં ન લેવાના હિમાયતી કલ્પસુબેધિકાદિ ટીકાકારેએ જે “વત “મિઢિચંમિ વીસા, રૂસુ સવसईमासो' इति वचनबलेन मासाभिवृद्धौ विंशत्या दिनरेव लोचादिकृत्यविशिष्टां पर्युषणां करोति, तदप्ययुक्तं, येन 'अभिवढियंमि वीसा' इति वचनं गृहिज्ञातमात्रापेक्षया ।"
અર્થાત–“જે “બfમવિિમ વીણા' આ પાઠથી અભિવર્ધિત વર્ષમાં વીસ દિવસે પજુસણ કરવાનું કહે છે તે અયુક્ત છેકારણ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #97
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर चत्वारिंशत् शतक ત્યારે પજૂસણથી (પાછળ) સે દિવસે કાર્તિક માસી પડિકકમતા, તથા “બાર માસ, વીસ પક્ષ, ત્રણસે સાઠ દિવસ” ઈત્યાદિ પાઠ જે છે તે ચંદ્રવર્ષને આશ્રિત છે, અન્યથા અભિવર્દિત સંવત્સરના ત્રણસે ને? દિવસ પણ થાય છે, + ત્રીસ દિવસના કીધા પાપ-પુણ્ય ન ગણાય તે કથન તે સાંવત્સરિક પ્રતિક્રમણદિ કૃત્ય વિશિષ્ટ નહીં, પણ માત્ર ગૃહસ્થને જણાવવા પૂરતું ગૃહિરાત માત્રા નામની પજુસણની અપેક્ષાએ છે” એમ જે લખ્યું છે, તે શાસ્ત્રસંમત નથી, કારણ કે શાસ્ત્રકારોએ પજુસણને ગૃહિણાત અને ગૃહિઅજ્ઞાન. આ બે ભેદે ઉપરાંત ત્રીજો ભેદ ગૃહિણાતમાત્રા નામને ક્યાંએ બતાવ્યો હોય તો તે સર્વમાન્ય પ્રમાણ જળ્યાચાર્ય બતાવે, અન્યથા શાસ્ત્રકારની પ્રરૂપણથી વિરૂદ્ધ વમતિ કલ્પનાએ ત્રી ને ભેદ ઉભા કરી દેવો. એ તપાઓનાજ ઘરને આચાર છે.
+ દરેકે દરેક માસમાં ૪ માસ ૮ પક્ષ અને ૧૨ રાત્રિદિવસ, તથા સંવછરીમાં ૧૨ માસ ૨૪ પક્ષ અને ૩૬ ૦ રાત્રિ દિવસ જ બેસવાનું કોઈ પણ સર્વમાન્ય શાસ્ત્રકારે કહ્યું હોય તે તે પ્રમાણ જંખ્વાચાર્ય બતાવે, અન્યથા આવશ્યક સૂત્રની મેટી ટીકામાં પાણીના ખામણું પ્રસંગે આ. શ્રીહરિભદ્રસૂરિજી મહારાજાએ ‘એગમ્સ પખસ્સ પન્નરસતું દિવસાણું પન્નારસહ રાણ” બોલવાનું જે લખ્યું છે, તેનાજ અનુસાર જેમ ચાર માસની માસીનાં “ચઉpઉં, અઠણાં માસાણ પખાણ, ૧૨૦ રાઈદિવસાણ” તથા બાર માસની સંવછરીમાં “બારણાં
માસાનું, એવીણતું પખાણ, ૩૬૦ રાઈદિયાણ'ની સબૂત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #98
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर सत्तरमो
८१ તો છગ્ગાસી લેગ વહતાં વચમાં અધિકમાસ થાય અને તે ગણત્રીમાં ન લેવાય તો સાત માસે છમ્માસી એગ પૂરા થશે. એવં અધિક માસ
કલ્પના કરાય છે, અને તેમ કરતાં શાસ્ત્રાજ્ઞાને કઇ જાતને બાધ નથી, તેમજ પાંચ માસની માસમાં “પંચë માસાણ. દસë પકૂખાણું ૧૫૦ રાઈદિયાણં' તથા તેર માસની સંવછરીમાં “તેરસહ માસાણં છવીસહં પકૂખાણ, ૩૯૦ રાઈદિયાણં' કહેવામાં કશું એ દેશને કારણ નથી, કિંતુ તીર્થકરકત સત્ય પ્રરૂપણુજ છે.
બીજું અહિં એક વસ્તુ ખાસ વિચારણીય છે. અને તે એ કે દરેકે દરેક પાખી પ્રતિક્રમણમાં પાક્ષિક અભુઠિઓ ખામતાં ત્રણ ત્રણ વખત “એગસ્સ પકૂખસ્સ, પન્નરસહં દિવસાણં પન્નરસતું ચઇશું' કહીને એકેક પક્ષ અને તે દરેક પક્ષના ૧૫-૧૫ દિવસ-રાત્રિ ગણત્રીમાં બેલી જવા છતાં તેને જ જુઠા ઠેરાવવા ખાતર ચોમાસી અને સંવ
છરીમાં ૧ માસ ર પક્ષ અને ૩૦ દિવસ–રાત્રિ ઉડાડી દઈ ચોમાસી પ્રતિક્રમણમાં ચાર માસ આદિની તથા સંવછરીમાં બાર માસ આદિની મિથ્યા કલ્પના કરવા છતાં “તપા શાસ્ત્રાનુસાર છે” એમ જે કહેવું-માનવું, તે તે ઉદે ચેર કોટવાળને ડે' વાળી કોક્તીને ચરિતાર્થ કરવાને આચાર તપાના ઘરનેજ છે.
યદિ કોઈ કહે કે પાંચ માસે થતી માસી ખામતાં જે પંચણહ માસાણં' ઈત્યાદિ બલવું તો પછી અભુડિયે તથા વાંદણુના પાઠમાં માસિકં' ના બદલે “પંચમાસિય” કેમ ન કહેવું ? એના ઉત્તરમાં જણાવવાનું કે-જેમ સંવછરીમાં 1૩ માસ થવા છતાં
અને માસ આદિની સંખ્યામાં “તેરસહં માસાણ આદિ બોલવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #99
--------------------------------------------------------------------------
________________
८२
प्रश्नोत्तर चत्वारिंशत् शतक અને અધિક તિથિના કીધા તપ સંયમ તથા નવકલ્પી વિહાર કેમ થશે? એ પણ વિચારવો, આ હકીક્ત છે. છતાંએ અભુઠિયાના પાઠમાં “સંવચ્છરિય'ના બદલે બીજો કોઈ પણ શબ્દ નથી બેલાતે તેમ, તથા “છત્ત' એ શબ્દના અર્થનુસાર યદ્યપિ ઉત્તરપારણે પરસી–સાઢ પિરસી આદિથી અને પારણે અવઢથી એકાસણું કરીને વચમાં લાગ2 બે ઉપવાસ કરે તેજ બરાબર છ ટંક આહારને ત્યાગ હોવાથી યથાર્થ છઠભત્ત કહી શકાય. છતાં પારણે, ને ઉત્તર પારણે ગમે તેટલી વાર જમે તેએ લાગ2 બે ઉપવાસ કરતાં શાસ્ત્ર દૃષ્ટિએ જેમ એને છઠભત્ત કહેવાય, તેમ
માસી પણ પાંચ મહિને થવા છતાંએ એનું નામ “પંચમાસી' નહીં પણ “માસી” જ કહેવું અને અભુઠિયા તથા વાંદણના પાઠમાં પણ ચોમાસિકં' એમજ બેલવું યુકિતસંગત છે.
અથવા ઋષભમાતાએ વૃષભનું, ને વીરમાતાએ સિંહનું સ્વપ્ન પહેલું જેએલ છતાં બહુળતાની અપેક્ષાએ સૂત્રકારે જેમ હાથીના સ્વપ્નનું વર્ણન પહેલાં કર્યું છે, તેમ પાંચ વર્ષ વાળા એક યુગના ત્રીજા અને પાંચમા વર્ષે માત્ર એકેકજ માસી પાંચ મહિનાની હોય, તે સિવાય બધીય માસીએ ચાર મહિને જ થતી હોવાથી એનું નામાભિધાન “ચોમાસી” અને અમુઠિયાના પાઠમાં પણ “ચોમાસિય” બોલવું જ વ્યાજબી છે, એથી માસ– પક્ષાદિની સંખ્યા બોલવામાં સદ્ભૂત સંખ્યાને છેડી દઈ મન કલ્પિત અસભૂત સંખ્યા બોલવાનું માની લેવું એ કોઈ પણ રીતે વ્યાજબી નથી. કારણકે સર્વમાન્ય શાસ્ત્રકારોમાંથી કોઈએ ણ દરેક માસી કે સંવછરીમાં નિયત સંખ્યાજ બલવાનું નથી કહ્યું, જે કહ્યું હોય
તે તે પ્રમાણ જેવાચાર્ય બતાવે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #100
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर अढारमो
(તપા ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૧૮, ગ્રંથ ૨ બેલ ૯-૩૫ મે )
१८ प्रश्न-खरतरांरइ श्रावक श्राविका पाणीना ६ श्रागार ન વાયુ, તે ,
ભાષા –ખરતર શ્રાવક શ્રાવિકા પાણીના છ આગાર (Twe તેવે વા' ઇત્યાદિ ) નથી ઉચરતા, તે શું ? *
* તપ ખરતર ભેદ પૃ૦ ૧૩૬ બોલ ૩૫ માં મૂળ લેખકે લખેલ "खरतर श्रावक एकासणइ तिविहारइं अचित्त पाणी लेवइ, ते fમ? છત્ત “ઘ ” પચત્તરૂ ?” આને સ્પષ્ટ અનુવાદ “ખરતર શ્રાવક –વિહાર એકાસણુમાં અચિત્ત પાણી લિએ છે, તે તેના અંતે “પાણસ " ના આગાર કેમ નથી ઉચરતા ? ” એમ થાય છે, છતાં આગમપ્રજ્ઞજી “ખરતર શ્રાવક એકાસણામાં તિવિહારે અચિત્ત પાણી લે છે, તે કેમ ? છેડે પાણસના આગાર લેતા નથી” એમ લખે છે, આ પણ આગમપ્રજ્ઞતાનો એક પ્રદર્શન છે. અસ્તુ.
“પાણસ્સ' ના આગાર પ્રાચીન સર્વમાન્ય શાસ્ત્રોના કથનાનુસાર શ્રાવકને નહીં. પણ સાધુને જ લેવાના છે. જુઓ “ gણ હું મારા, સાહૂ ન પુ સઢ ” (બહકલ્પવિશેષભાષ્ય) તેમજ સંવત ૧૧૮૩ માં રચાએલ ચેત્યવંદનાદિ ભાષ્ય વૃત્તિમાં લખ્યું છે કે“તે નવા યતીરાવ, ન તુ શ્રાદ્ધાનાં, તુ શ્રદ્ધા સવિતા રૂતિ ” અર્થાત-“આ “પાણુસ્સના” ના આગારે સાધુઓ માટેજ છે, શ્રાવકે માટે નથી, કેમકે શ્રાવકે સર્વવિરતિ નથી” એટલે સર્વવિરતિ સાધુઓને ભિક્ષાવૃત્તિના અંગે ભિન્ન ભિન્ન જાતિના અચિત્ત પાણી લેવા પડે, એટલા માટે સાધુઓએ “પાણસ્સ'ના આગાર લેવા. વલી આચારદિનકર પાના ૩૧૬ માં આ વર્ધમાન સૂરિજી પણ લખે છે કે “હતર ચાલ્યાને લેવા સંઘર્થમે, નાનાવિધવમાવકાસુનત્તાવાર ” અર્થાત-આ પાણસ્સને પચ્ચખાણું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #101
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
तत्रायें - जे तिविहार पच्चक्खाणमांहि श्रावक श्राविका धोवरना पाणी अन्नना पाणी उसावण आछणना पाणी लेवा
૪
કેવલ સાધુઓને માટેજ છે, કારણકે તેઓ નાનાપ્રકારના અચિત્ત પાણી પીનારા છે, તે પણ Àવિહાર પચખાણુમાંજ લેવા શાસ્ત્રકારો કહે છે, જીઓ-“ જ્ઞરૂ તિવિઘ્ન વવવવાર્ તો વાન છે આગા વંતિ ” (આવ॰ ચૂ॰ ), તથા “ વિ તુ ત્રિવિધાદ્વારસ્ય પ્રચાઙયાનં જરોતિ તરા પાનમાશ્રિય ષઙાજારા ( મન્તિ ) ” ( પ્રવ. સા॰ ટીકા, પત્ર ૪૯ ), આવશ્યક વૃત્તિમાં પણ એમજ કથન છે, એથી આજના તપા સાધુ-સાધ્વીએ અને ઉન્હા પાણી પીનાર શ્રાવક શ્રાવિકાઓ નમુક્કારસી આદિ ચેવિહાર પચખાણમાં પણ ‘પાણુસ્સ'ના આગારા જે લે છે તે શાસ્ત્રાજ્ઞાબાહ્ય પોતાના ધરને આચાર છે, કારણ કે કાઇ પણ ત્યાગ કરેલ વસ્તુને કારણવશ લેવી પડે તેને માટે રખાતી છૂટને નામ છે આગાર, જેમ કે સમ્યક્ત્વાદિ તે ઉચરતાં ‘રાયાભિયોગેણ’ આદિ આગારા રખાય છે, તેમ વિહાર એકાસણા આદિમાં એક વખત જમ્યા પછી અને ઉપવાસમાં આખા દિવસમાટે પાણી શિવાય - ત્રણુ આહારનો ત્યાગ હોવાથી પાણીમાં કાંઈ પણ અનાજના અંશ આવી જાય તેાએ પચખાણ ભંગ ન થવા માટે ‘પાણસ્સ'ના ૬ આગા ઉચરવા વ્યાજ છે, પણ નમુકારસ પોરસી આદિ ચાવિહાર પચખાણામાં તે તે ટાઇમ સુધીતો ચારે આહારને ત્યાગ છે, અને ત્યાર પછી આખા દિવસના માટે ચારે આહારની છૂટ છે, ગમે તેટલી વાર ગમે તે વસ્તુ ખાઇ શકે છે. છતાં ‘પાણુસ્સ'ના આગારા લેવા, એને અંશું? કાંઇ સમજાતું નથી,
વળી એજ તપા ખ॰ ભેદ પૃ॰ ૧૨ માંજ ાચાય લખે છે કે“ પચ્ચખ્ખાણુભાષ્યમાં તથા આવશ્યક્રમાં ‘પાણુસ્સ લેવેણુ વા'ના ૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #102
--------------------------------------------------------------------------
________________
प्रश्रोत्तर अठारमो डीया बहला ससित्थ पाणी पीयइ तेहनइ ए आगार ऊचरणा, वली भिक्षावृत्ति थाई ते ए छ आगार ऊचरउ, ए पाणी पीयउ, આગાર છે” તે એની ના કેણું કહે છે? પચ્ચકખાણુભાષ્ય અને આવશ્યકમાં જ શું પણ જે જે શાસ્ત્રોમાં પચ્ચખાણને પ્રસંગ છે, તે બધામાં “પાણસ્સ'ના આગાર છે, પણ તે સાધુ-શ્રાવક બન્નેને, અને તે પણ નમુક્કારસી આદિ વિહાર પચ્ચખાણમાં પણ લેવાનું કોઈ પણ શાસ્ત્રકારોએ કહ્યું હોય તે તે પ્રમાણ જંખ્યાચાર્ય બતાવે,
બીજું પચ્ચખાણ ભાષ્યની “તત્ ત્તિવાપરવવવા, भएणंति य पाणगस्स आगारा। दुविहाहारे अचित्त-भोइणो ત૬૪ [ વા” આ ગાથાને આગળ ધરીને ઉન્હા પાણવાળાને “પાણસ્સ'ના આગારો લેવાનું સાબીત કરવા જે પ્રયાસ કરવું તે કેવળ પાણી લેવા જેવું છે, કારણકે એ ગાથાની અવચૂરિમાં આ૦ સેમસુન્દર સૂરિએ એને અર્થ “વિહાર પચ્ચખાણમાં અને અચિત્તભેજન કરનારને દુવિહાર પચખાણમાં પણ, તથા એકાસણું આદિ વિશેષ પચ્ચકખાણના અભાવે પણ પ્રાસુકપાણી પીવાના નિયમવાળાને પાછુસ્સના છ આગારે ઉચરવાના” એ સ્વમતાગ્રહ વિશે લખ્યો છે, પરંતુ વાસ્તવિક અર્થ એ ગાથાને “–વિહાર પચ્ચખાણમાં
અને અચિત્ત ભેજન તથા ફાસુ પાણીના નિયમવાળાને દુવિહાર પચ્ચકખાણમાં પણ પાસના આગાર ઉચરવા ” આ રીતે બરાબર થાય છે, એટલે પચ્ચખાણ ભાષ્યની ઉપરોકત ગાથાના કથનાનુસાર પણ નમુક્કારસી આદિ વિહાર પચ્ચખાણમાં નહીં, કિંતુ ગ્રેવિહાર કે દુવિહાર પચ્ચખાણમાજ “પાણસ્સ'ના આગારે લેવાના છે, અને તે પણ પહેલાં બતાવ્યા મુજબ બહ૯૫વિશેષભાષ્ય જેવા સર્વમાન્ય પ્રમા
ણાનુસાર કેવળ સર્વવિરતિઓનેજ, નહિં કે દેશવિરતિ કે અવિરતિઓને. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #103
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तरचत्वारिंशत् शतक ११ मी पडिमाई ऊचरउ, परं जेहनइ भिक्षावृत्ति नहीं ते स्या भरणी ए पाणीनी अविरति राखइ ?, लीजइ १ (एक)जि पाणी अनइ राखी यइ सर्व पाणी, ए अत्यंत अघटतउ छइ, तथा वर्णान्तरादिप्राप्त पाणी उष्ण पाणी ते इणि आगारे अणऊचर्येइ दिवसचरिमं पच्चक्खाणमांहि सूझ्याजि करइ, दिवसचरिम पच्चखाणमांहि सचित्तपरिहारीनइ तिविहार पच्चखाण करतां मांमिई ए पाणीना ६ आगार कोई ऊचरावता ऊचरता नही जाण्या, इहां घणउ विचारिवउ छइ । तथा अणसणीया गृहस्थनइ सांझइ ए आगारे अणऊचाई राति प्रासुक-उष्ण पाणी पावीयइ , વિવાવિક છે = 0
ભાષા–જે શ્રાવક શ્રાવિકા તિવિહાર પચ્ચખાણમાં ધોવણના. અન્નના કે ઓસામણ–આછણના પાણી અથવા લેવાડીયા બહલીયા સસિલ્વિયા પાણી પીવે તેણે એ આગારે ઉચરવા, વલી જે ભિક્ષાવૃત્તિવાળા હોય અથવા અગ્યારમી પડિમાધારક હોય છે એ આગા ભલે ઉચર અને એવા પાણી ભલે પીયે, પરંતુ જેને ભિક્ષાવૃત્તિ નથી તે આ લેવાડીઆ આદિ પાણીની અવિરતિ શા માટે રાખે? પીયેતો એકજ પાણી અને (છૂટા) રાખે બધા પાણી, તે અત્યંત અઘટિત છે, તથા વર્ણાન્તરાદિ પ્રાપ્ત યા ઉ પાણી તે પાણસ્સના આગારે ઉચર્યા વગર પણ દિવસચરિમ પચ્ચકખાણમાં કલ્પ છે, દિવસચરિમ પચ્ચક્ખાણમાં સચિત્તપરિહારીને સાંઝે તિવિહાર પચ્ચકખાણ કરતાં પાણરૂના છ આગારે કઈ ઉચરાવતા કે ઉચરતા જાણ્યા નથી. અહિં ઘણો વિચારવાનું છે, તથા (પાસ્સના) આગારેથી અણસણવાળા ગૃહસ્થને સાંઝે એ આગાર વગર ઉચર્યા પણ રાત્રે ( અસમાધિ આદિના કારણે) પ્રાસુક યા ઉો પાણી પાવી શકાય છે, એ વિચાર. ૪ * અહિં પ્રવચન સારે ધાર ટીકાને નીચેનો પાઠ જેવો વિચાર–
“प्रत्याख्यातेऽप्याहारे परीषहपीडितो यद्यसौ कथमप्याहारShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #104
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर ओगणीसमो
(14॥ ५२तर मे अंय 1 मोस १४ ।) १६ प्रश्न-तथा खरतरांरइ पच्चखाण करावतां द्रव्य । द्रव्य २ द्रव्य संख्या ३ इत्यादि वोरिसइ पर्यंत पच्चक्खाण कगवीयइ छइ, आवश्यक सूत्रमांहि ए पाठ नथी, ते किम कराइ छइ ? । मभिलषति तदा मा कथञ्चिदमौ प्रत्यनीक देवताऽधिष्ठितो याचते इति परीक्षार्थ प्रथमतस्तावत्पृच्च्यते, यथा-कस्त्वं ? गीतार्थो वा अगीतार्थो वा ? प्रतिपन्नानशन एवमेव वा ? इदानी दिन वर्त्तते ? रात्रिर्वेत्यादि । एवं च पृष्टे यद्यसौ प्रस्तुतं वक्ति तदा ज्ञायते न देवताधिष्ठितः किन्तु परीपहपीडित इति ज्ञात्वा समाधिसम्पादनाय किश्चिदाहारो दीयते, ततस्तद्वलेन परिषहान परिभूय प्रस्तुतपारगामी भवति, अथ वेदनादित आहारं न करोति तदाऽऽर्तध्यानोपगतस्तियतु भवनपतिव्यन्तरेषु वा समुत्पद्येत, प्रत्यनीकेषु च भवनपतिव्यन्तरेषूत्पन्नः कोपवशात्कदाचित्पाश्चात्ययतीनामुपद्रवमपि कुर्यादिति । ततश्चत्वारो मुनयस्तस्यानशनिन 'उचितं' येग्यं 'आहार' 'निभायलन्ति' गवेषयन्ति ।” पत्र १७७
__" जइ कोइ छुहाए पिवासाए वा पीडिउत्ति भत्तं पाणगं वा मरगेजा, तत्थ किं पढमबीयपरीसहेहिं पीडिअो ओभासइ किंवा पंतदेवयाहिटिउत्ति जाणणानिमित्तं सो भन्नइ-को तुम ? किं गीयत्यो अगीयस्थो वा ? किं दिवसं अह राइ ?, ताहे जइ सो अवितहं भणइ तो नायव्वं-न एम पंतदेवयाहि ठिो, किन्तु छुहादिकिलंतो ओभासइत्ति, तो जं ओभासइ तं दायव्वं । एत्थ चोयगो भणइ-किं कारणं पच्चक्खाए पुणोवि दिग्इ ?, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #105
--------------------------------------------------------------------------
________________
GE
प्रश्नोत्तर चत्वारिंशत् शतक ભાષા-ખરતરે પચ્ચક્ખાણ કરાવતાં દ્રવ્ય ૧ દ્રવ્ય ૨ દ્રવ્યસંખ્યા ૩ ઈત્યાદિ સિરે પર્યન્ત પચ્ચકખાણ કરાવે છે, આવશ્યક સૂત્રમાં એ પાઠ નથી, + તે કેમ કરાય છે ? |
इम जे लिख्या तत्रार्थे-आवश्यकना पाठ (जे) छइ ते यतियां ऊपरि छइ, परं श्रावकनइ शास्त्रोक्त चवदे नियम उच्चते-हे चोयग ! परीसहसेन्नं तेण जेयव्वं, तो तप्पराजयनिमित्तं जोहस्सेव कवयभूओ पच्चक्खाएवि तस्स आहारो વાચવ્યો-“@ISSારે વિવા, માથાનો તે ! तम्हा समाहिहे, दायव्वो तस्स आहारो।। १ ।। सरीर मुज्झियं जेण, को संगो ? तस्स भोयणे । समाहिसंधणाहेउं, दिज्जए सो उ ચંતા છે ૨ !”
( પંચાશકચૂર્ણિ પાના ૧૩૬) આ પાઠોમાં એફખું કહેવાયું છે કે– અણસણવાળાની પતિત મનવૃત્તિને સુધારવા ખાતર ગમે તે ટાઈમે પાણી શું ? આહાર પણ આપવું. બીજું આવા પ્રસંગે તપાઓ પણ પાણ આદિ આપે છે. છતાં પિતાને દેવ ઢાંકવા આવા છળ પ્રપંચ કરવા એ તમારા ઘરને આચાર છે.
+ આવશ્યકાદિ શાસ્ત્રોમાં બધે “સૂરે ઉગ્ગએ અભાઠેના પ્રચફખાણ કહ્યા છે, પણ “છઠભત્ત-આઠમભાં” આદિ પચ્ચક્ખાણ કયાં એ શાસ્ત્રમાં કહ્યા હોય તો તે પ્રમાણ જળ્યાચાર્ય બતાવે, આશ્યિક ચૂર્ણિ તથા ટીકા અને તપા દેવેંદ્રસુરિત ચખાણ ભાષ્યમાં જેમ કહ્યું છે તેમ ઉપવાસ આદિના પચ્ચખાણ ખરતર કરે છે, દેવેંદ્રસૂરિના સમય પછીથી નવા જોડી કાઢેલા છડઅભાદિ ભેગા પચ્ચકખાણ તપા કરે છે, તે એમના ઘરને આચાર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #106
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर ओगणीसमो
संभारिगान काजि आगार सहित इम द्रव्य संख्यादि पच्चक्रवारण र तिना पच्चक्खाण थकी अम्हे शास्त्रनइ न्यायि कगवीयइ छ। देशावकाशिक नाम व्रत सूचिवानइ काजि, जे भणी आवश्यक बृहदवृत्तिमांहि श्रावकनइ -“ प्रति दिवसानुष्ठेये द्वे-सामायिक देशावकाशिके (पुनः पुनरुच्चार्य) ” ए वाक्य थकी सदा २ एणइ विधइ देसावगासिक व्रत श्रावक साचवइ छइ, ते देशावकाशिक व्रत गुरुमुखइ ऊचरीयइ, ते भणी द्रव्यादिकना नियम गुरु ऊचरावइ, श्रावक सदा सदा ऊचरइ, "सत नव-विगइ, वाणह-तंबोल-वत्थ-कुसुमेसु । वार -सयरा.-विले वण-बंभ दिसि-न्हाण-भत्तेनु ॥१॥" ए चवद नियम श्रावकनइ सांझि सवारि संभारिवा श्रीआवश्यकचूर्णिमांहि छइ, तथा “ सच. दव्वविगइ” प्रमुखना दिनाइया नियम संक्षेपीनइ ल्यइ ए देशावकाशिक व्रत," इत्यादि पाठ तपाम छना कीधा श्रीअावश्यकना बालबोधमांहि उघाड़ा छ३, ऋषिमती मानउ तथा न मान उ, तेहना पच्चक्खाण श्रीगुरु करावइ श्रावक करइ, गुरुमुखडे (च्चक्खाण अण ऊचर्या 'परचक्खाण फासिय' ए किम का ? उभय काल वांदणा देई गुरुमुखि ऊचरीयइ ते ‘पच्चर खाण फासियं कहीयइ, पच्चक्वाण भाष्य जोज्यो ॥ १६ ॥
भाषा:-मावश्यना पा४ (7) ते साधुमोना आश्रित छ. પરંતુ શ્રાવકને શાસ્ત્રોક્ત ચૌદ નિયમ સંભારવા નિમિત્તે આમ આગાર હિત દ્રવ્યસંખ્યાદિ પચ્ચખાણ સાધુના પચ્ચખાણ ઉપરથી અમે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #107
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर चत्वारिंशत् श :क શાસ્ત્ર સંમત કરાવીએ છીએ (તે) દેશાવકાશક નામના (દશમા) વતનું સૂચન કરવાનું છે, કારણ? આવશ્યક બહવૃત્તિમાં શ્રાવકને “પ્રતિદિવસ કરવા યોગ્ય સામાયિક અને દેશાવકાશિક વારવાર કરવા ” એ વાક્યથી હમેશાં આ વિધિએ દેશાવકાશિક શ્રાવક સાચવે, તે દેશાવકાશિક વ્રત ગુરૂમુખે કે વરીયે એટલા માટે દ્રાદિકના નિયમ ગુરૂ ઉચરાવે શ્રાવક સદાસદા ઉપરે, “નિત્તરત્ર” ઇત્યાદિ ચૌદ નિયમ શ્રાવકને સાંજે સવારે સંભારવાનું આવશ્યક ચૂણિમાં કહ્યું છે, તથા “વત્તવ વાડું” ઇત્યાદિ દિવસના નિયમ સંક્ષેપીને યે તે દેશાવકાશિક વત’ ઇત્યાદિ પાઠ તપાગચ્છના આચાર્ય કૃત આવશ્યક બાળાવબોધમાં સ્પષ્ટ છે. ઋષિમતી માનો યા ન માનો (એની મરજીની વાત છે), તેના પચ્ચકખાણ ગુરૂ કરાવે (અ) શ્રાવક કરે, પચ્ચક્ખાણ ગુરૂમુખે ઉચર્યા વિના “વરજવવા ઋરિવું” કેમ હોય ? ઉભયકાલ વાંદણ દઈને ગુ પુખે ઉપરવું ત પચ્ચખાણ ફાસિયં કહેવાય, પચ્ચફખાણ ભાષ્ય જે ને ? (તપા–ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૨૦, ગ્રંથ ૨ બેલ ૧૪-૧૫મો)
२० प्रश्न –तथा खरतरांरइ ओघानी डांडी प्रांगुल २० फली आंगुल १२, तपारइ ओघानी डांडी प्रांगुल २४ फली आंगुल ८, खरतर ओघा ऊपरि लूगडानी निसीज्जा करइ, तपा ऊननी निसीज्जा करइ, खरतरांनइ डांडीयइ चलवली घालीयइ तपांनइ चलवली डांडीयइ न घालीयइ, तथा खरतर ओघे २ बंध द्यइ तपा १ बंध द्यइ, खरतरांनइ स्त्रीने चलवलइ डांडी गोल करई तपारइ चउखूणी डांडी स्त्रीयांनइ चलवलइ करइ, ते स्यु? । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #108
--------------------------------------------------------------------------
________________
प्रश्रेनर वीर मो
०१
ભાષા-ખરતર આઘાની વંડી ૨૦ આંગળ અને ફલી ૧૨ આંગળની કરે. તપા દાંડી ૨૪ આંગળ અને ફલી ૮ આંગળાની કરે, ખતર એવા ઉપર નિષદ્યા લૂગડાની કરે અને તપાલનની કરે, ખતર (माधानी ) inमे ( २५४२ ) यवती २मे. १५ ते । २०, ખરતર એવાને બંધ બે આપે તપ એક બંધ છે, ખતર સ્ત્રીને ચરલ ડી ગોળ રાખે તપા ચખૂણિી રાખે, તે શું ? | ___ तत्रार्थे-ओघानी फली अनइ डांड़ी मिली ओघो ३२ आंगुलनो जोइयइ, जइ १२ आंगुल नी फली तउ २० श्रांगुलनी डांडी जोइजइ, जउ २४ आंगुलनी डांडी तउ ८ आंगुलनी फली, एवं शास्त्रे डांडी-दसी मिली ३२ आंगुल रजोहरणा कह्या छइ, यदुक्तं निशीथभाष्ये ओघनियुक्तौ च "बत्तीसंगुलदीह, चपीसं अंगुल इं दंडो से । अटुंगुलदसाओ, एगयर हीणमहियं वा ॥१॥ इति ज्ञेयं । तथा तपारइ ओघा जाडा करइ छइ ते विरुद्ध छइ, सिद्धांते तर्जनी (आंगली) अंगुठानइ मूलि लगावीयइ तितलइ प्रमाणइ ओघा जाडा जोइयइ, यदुक्तं तत्रैव-"एगं.गेयं अमुसिरं, पोरायामं तिपासियं । व्याख्या-'एकाङ्गिकं' तज्जातदशिकं सदशिक कम्बल खण्डनिष्पादितं, अझुलिरंति अग्रन्धिलादशिका निषद्या च यस्य तदशुषिरं, पोरायामंति--अंगुष्ठपर्वणि प्रतिष्ठितायाः प्रदेशिन्याः यावन्मात्रं शुषिरं भवति तदापूरकं कत्तव्यं, दण्डिकायुक्ता निषद्या यथा तावन्मात्रं पूरयति तथा कर्त्तव्यं, त्रिःपाशितंत्रीणि वेष्टितानि दवरकेण दत्वा पाशित पाशबन्धेनेत्यादि।" तथा डांडीयइ गच्छवासी जे चलवली बांधइ छइ ते कारण विशेषइ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #109
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
अचरणा छइ. ते कारणनी वात गरढा जाणइ, वली श्रीमल य. गिरि स्थविर नइ बारइ ए चलवली ओघामांही डांडीयई बांधीजती श्रीपिडनियुक्ति वृत्तिमाहि श्रीमलयगिरि लिखीछइ ह सम्प्रति दशिकाभिः जर या दाण्डिका क्रियते सा सूनीत्या केवलव भवति,न मदशिका" इत्यादि । वली श्रीप्रवचनसारोद्धारनी बृह वृत्तिमांहि पुगि लिखी छ, यदुक्तं-- "इह किल सम्प्रति दशिकाभिः सह या दण्डिका क्रियते सा सूनीत्या केवलव भवति, न सदशिका" इति, ते भणी जाणीयइ छइ-तीयांरइ वारइ पुणि केतलेके गच्छे चलवली हती, { चरणानइ मेलि जाणीय छइ, हिवणाइ वडगच्छां चित्रवालाइ संप्रदायइ डांडीयइ चलवली बंधायइ छइ, अम्हे जोई पूछी देखीनइ ए बोल लिख्या छह, ए वातनउ जे अर्थी हवइ ते पूछेज्यो, परं एह अचंभा थाइ छइ जे तपागच्छ कहीयइ छइ चित्रावलना संप्रदाय, ते चित्रवालनइ चलवली थाइ नइ तपांनइ रजोहरणइ चलवली न थाइ त उ ए तपा चित्रवाल गच्छनो संप्रदाय किम कहइ छइ ? ए पूछिवउ, वली तपानइ रजोहरण ऊपरि ऊननी निसीज्जा बांधीयइ छइ, ए वडगच्छा तथा चित्रवालना संप्रदाय नथी, तेहनइ
ओघइ ऊपरि सूत्रनी निसीज्जा दीसइ छइ, तपानइ ऊननी निसीज्जा घातीजइ छइ, ते केहना संप्रदायनी आचरणा छइ? पूछीज्यो ।
तथा रजोहरण ऊपरि सूत्री अनइ ऊननी बिन्हे ए निसीज्जा जोइयइ पां ऊननी जे तीजी निसीज्जा छइ ते पाउंछणउ छइ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #110
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर वीसमो
९३
जइ तेह विलाइनइ बइसीयइ तेह करी गुरुना पग भाटकीयइ चली गृहस्थ'नइ चलवलादि अरणछत क्रिया करतां धरती पूंजिवा पी इतर वारू, परिण बइ सिवानइ काजि पंछणा जूआ करियइ क्रिया करतां ते ऊपरिली ऊननी निसीज्जा न बिछाइयइ तथा गुरुजीना पग जइ ऊननी निसीज्जा साथि न पूंजीयइ गृहस्थनइ धरती पूंजिवानइ काजि न दीजइ तर तेह ऊननी निसीज्जानउ स्यउ प्रयोजन ? ते भरणी बीजा गच्छांनी परि अधिक उपकरण जाणी ओघा ऊपरि ऊननी निसीज्जा नही बांधता, तथा वली "छप्पइयपणगरक्खा" इति बृहत्कल्पवचन थकी ऊंननउ वस्त्र मइलउ थाइ तिहां फूलगि थाइ, एवं ज्ञेयं ।
हिवरणां संवत् १६५४नइ टांगइ पासचंदीया नागोरी तपा तेहने यतिए पिए श्रोघा थकी ऊननी निसिज्जा छोडीनइ सूत्रनीज १ निसिज्जा ओघा ऊपरि बांधीयइ छइ, पूछी जोज्यो । तथा श्रावक क्रिया करण कालइ रजोहरण न ल्यइ, किन्तु पूंजिवानी वेताये यति पासि मांगी ल्यइ, “साहुसगासाओ रयहरणं निसेज्जं वा मग्गइ" इति आवश्यक चूर्णिवचनात् । अथवा चलवलइ करी घरे सामायिक करतां पूंजइ इम शास्त्रे छइ, अनइ ऋषिमती क्रिया करतां वांदरणा देतां काउसग्ग करतां चलवला डावइ हाथि राखइ छइ पिए "वांदणा देतउ श्रावक चलक्लइ करी प्रमार्जिवानउ कार्य करइ, पुगि महात्मानी परि मुख आगलि धरइ नहीं " इति तपागच्छीय सोमसुन्दरसूरिकृत श्री आवश्यक वालावबोधई लिख्यउ छइ, तथा
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #111
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तरचत्वारिंशत् शतक पोसालीया जूना ते श्रावकनइ चलवलानो मालिवउ क्रिया करतां निषेधइ छइ, पृछीनइ जोज्यो ।। २० ॥
ભાષા એ ઘાની કલી અને ડાંડી. બને મળીને કર આંગળને ઓ હોવો જોઈએ, યદિ ૧૨ આંગળની ફલી તે ૨૦ આંગળની ડાંડી જોઈએ, અને જે ૨૪ આંગળની ડાંડી (હૈય) તે ૮ આંગળની દશી (હોવી ), ઓવી રીતે ડાંડી દસી (બન્ને) મળીને બત્રીસ આંગળને ઓધે શાસ્ત્રોમાં કહ્યો છે, જેમકે નિશીથભાષ્ય તથા ઓઘનિર્યુકિતમાં કહ્યું છે કે-બત્તીસ આંગળને લાંબે ઓ હોય, તેમાં ચોવીસ આંગળની ડાંડી અને આઠ આંગળની દસીઓ હોય, અથવા બન્નેમાંથી કોઈ એક હીનાધિક હોય, પણ તપાને આઘા (ડાંડીના ભાગમાં) જાડા કરે છે. તે વિરૂદ્ધ છે, સિદ્ધાંતમાં તર્જની આંગળી) અંગુઠાના મૂળમાં લગાડીયે (વચમાં ગળાકૃતિ %િ જેટલા પ્રમાણને હેય) તેટલા પ્રમાણનો ભાડે ઓ કરે કહ્યો છે, જેમકે પિંડ નિકુંજ્યાદિમાં જ કહ્યું છે કે એ એકાંગિક (ઊનના વસ્ત્ર ખંડમાંથી તાંતવા કાઢીને તેની જ બનાવેલ દશીઓવાળા ) અશુષિર (વગર ગાંઠેલ) દશીઓ અને નિષદ્યા (પાઠા) વાળો, પર્યાયામ (અંગૂઠાનાં મૂળમાં તર્જની આંગળી રાખવાથી બનેલ ગેળછિદ્રમાં સમાય તેટલી જાડી ડાંડીવાળા), અને (ડાંડીના મધ્યમાં) ત્રણ પાશાના બંધનવાળો હેય”. જે ગચ્છવાસીઓ ડાંડીએ ચરવલી બાંધે છે તે કારણવિશેષે બાંધવાની આચરણું છે. શા કારણથી બંધાય છે? તે તે વૃદ્ધો જાણે, બીજું
આચાર્ય મલયગિરિજી વખતે પણ ડાંડીએ ચરવલી બંધાતી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #112
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर बीसमो જેમકે પિંડ નિયુકિતની ટીકામાં કહ્યું છે કે-“અહિં વર્તમાન કાળમાં
ઘાની ડાંડી દશીઓ સહિત કરાય છે તે સ્ત્રાનુસારે દશિઓ સહિત નહીં પણ દશિઓ રહિત હતી ” આજે કથન પ્રવચનસારોદ્ધારની મેટી ટીકામાં છે. તે ભણી કહેવાય છે કેતેમના સમયે પણ કેટલાક ગચ્છમાં ચરવલી રખાતી હતી, તે આચરણાને મેલે રખાતી એમ જણાય છે, હમણાં પણ વગચ્છવાળા તેમ ચિત્રવાલ ગ૭વાળાઓના સંપ્રદાયમાં ડાંડીએ ચરવલી બંધાય છે, અમે એ જોઈ પૂછીને આ વાત લખી છે, આ જાણવાનો મતલબ જેને હેય તે પૂછી જુએ, પરંતુ આશ્ચર્ય છે કે તપ કહેવાય છે ચિત્રવાળ ગચ્છને સંપ્રદાય, તે ચિત્રવાળ ગચ્છવાળાઓને ડાંડીયે ચરવલી હોય અને તપાને રજોહરણે ચરવલી ન હોય, તે (પછી) એ તપા (પિતાને) ચિત્રવાળ ગચ્છને સંપ્રદાય કેમ કહે છે ? તે પૂછવો, વલી તપાને રજોહરણ ઉપર ઊનની નિષદ્યા (ઘારીયું) બંધાય છે, એ નથી તપા) વડગચ્છ તથા ચિત્રવાળ ગચ્છનો સંપ્રદાય નથી. (કારણ?) તે (બન્ને ગ૭વાળાઓ)ને
ઘા ઉપર સૂત્રની નિષદ્યા દેખાય છે, તપાને ઊનની નિષદ્યા રખાય છે. (માટે) તે કોના સંપ્રદાયની આચરણ છે ? પૂછજો.
તથા રજોહરણ ઉપર સૂતરની અને ઊનની. એ બન્ને નિષદ્યાઓ જોઈએ (ખરી), પરંતુ ત્રીજી ઊનની નિષદ્યા જે છે તે પાછણે છે, તેને જે વિછાવીને બેસીએ તેનાથી ગુરૂમહારાજના ચરણ પ્રમાજિએ તેમ ગૃહસ્થને ચરવલાના અભાવે પૂજવા માટે આપીએ ત્યારે તો સારૂં, પરંતુ બેસવા માટે પાઉંછણ જુદા કરે, ક્રિયા કરતાં તે (ઘાના) ઉપર વાળી ઊનની નિષદ્યા ન વિછાવે, તથા ગુરૂજીના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #113
--------------------------------------------------------------------------
________________
હદ
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
પગ તે ઊનની નિપટ્ટાથી ન પૂજીએ, અને ગૃહસ્થને ભૂમિ પૂજવા માટે ન દેવાય, તે તે ઉનની નિપદ્યાનું પ્રયોજન છે ? તે માટે બીજા ગચ્છની પેરે અધિક ઉપગરણ જાણ ને ઘા પર શાની વિદ્યા નથી બાંધતા, બીજું કલ્પસૂત્રને “gધ્વરૂપwાવવા”
આ વાક્યથી ઊનના વસ્ત્ર ન થાય અને તેમાં ફૂલણ થાય, એ બધી હકીકત સમજવાની.
હમણાં સંવત્ ૧૬" ને ટાણે પાસચદીયા–નાગોરી તપાને પતિએ પણ ઊનની છડીને સુતરનીજ એક વિદ્યા બાંધી છે. પૂછી જોજો. તથા શ્રાવક ક્રિયા કરવાના ટાઈમે રજોહરણ ન લે, કિંતુ પૂજવાના ટાઈમે સાધુ પાસે માગી લે. કારણકે આવશ્યક ચૂર્ણિમાં પાઠ છે કે-“સહુનાનો રથ નરેન્ન વા રૂ” “અથવા ઘેર સામાયિક કરતાં (પિતાના ઘરે) ચરવલાથી પૂજેએમ શાસ્ત્રોમાં (કથન) છે, અને ઋષિમતી (તપા) એ ક્રિયા કરતાં વાંદણ દેતાં કાઉસગ્ગ કરતાં ચરવલે ડાબા હાથે રાખે છે પણ “વાંદણું દેતે. શ્રાવક ચરવલે કરી પ્રમાર્જવાને કાર્ય કરે, પણ સાધુઓની પેરે મુખ આગળ ન ધરે” એમ તપ ગચ્છીય સેમસુન્દરસૂતિ આવશ્યક બાલાવબેધમાં લખ્યું છે, તથા શ્રાવકને ક્રિયા કરતાં ચવલે રાખવાને જૂના પિસાલીયા નિષેધ કરે છે. (તે) પૂછી જોજે ! (તપ ખરતર ભેદ ગ્રંથ ૧ બોલ ૨૧, ગ્રંથ ૨ બેલ ૨૦-૬૮મો)
२१ प्रश्न-तथा खरतर यति आंबिलमांहि २ द्रव्य न ऊचरइ अनइ श्रावक श्राविकानइ आंबिलमांहि २ द्रव्य उचरावद, ते स्युं ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #114
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर एकवीसमो
ભાષા:-ખરતર યતિ આંબિલમાં બે દ્રવ્ય ન ઉચરે અને શ્રાવક श्राविधाने मे द्रव्य जयरावे, ते शु ? +
तत्रार्थे-यतिनइ १४ नियम उचरिवा नथी. ते भणी द्रव्यनी संख्या यति न उचरइ, परं यति पुणि आंबिलना पच्चक्खाणमाहि सिद्धांतोक्त अन्न अनइ पाणी ए २ आहार ल्यइ, यतिनइ जे कल्पनीक पणो छइ ते पाणी ल्यइ, जे अन्न प्रासुक मिलइ ते ल्यइ, जे भणी यतिनइ भिक्षावृत्ति छइ, ते भणी यतिनइ एक पाणी एक अन्न, ए नियम नही, श्रावकांनइ घरइ प्रशन १ पाणी (२) जे नीपजइ ते द्रव्य २ ल्यइ, एतलइ २ द्रव्य ऊचरइ छइ. वली जेसलमेरुना भंडारमांहि ताडपत्रनी पोथीमांहि संवत् १२१५नी लिखी श्रीआवश्यकसूत्रनी पोथीमांहि विल पच्चक्खाणना पाठमांहि श्रावकनइ 'द्रव्य २ सेस सव्व नियम' ए पाठ छह,
+ તપ ખ૦ ભેદ પૃ૦ ૧૪માં લખ્યું છે કે–આંબેલમાં ઓદન અથવા સાથે અથવા ખાખરા. એટલા દ્રવ્ય - લેવા કહ્યા. એથી સાબીત થયું કે આજે આંબિલખાતાઓમાં હીંગ ભરી શુંઠ આદિની ચટણી, હિંગમરીને ઉકાળે, અનેક જાતના પાપડે. ખીચડીઓ, દાળઢોકળીઓ, ખમણ ઢોકળાઓ, આદિ આદિ પચાસ વાનીઓ થાય છે, ને તે બધી, તથા સૂત્રોના યોગદ્વહનમાં છાસની કઢી, ને ઘેંસ સુધાં પણ જંખ્યાચાર્ય અને તેમના વડીલે તેમ અનુયાયિઓ જે લિયે લેવરાવે છે. શાસ્ત્રોકત નહીં પણ શાસ્ત્ર વિરૂદ્ધ છે, એ બાબતમાં કોઈ પણ સર્વમાન્ય શાસ્ત્રને પ્રમાણ હોય તો તે જખ્યાચાર્ય બતાવે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #115
--------------------------------------------------------------------------
________________
९८
प्रश्नोत्तर चत्वारिंशत् शतक पर सुंठ मरिचि प्रमुख स्वादिम पापड खीचीयादि द्रव्य तेहमांहि न ल्यइ, किरियायता नींबादि अनिष्ट अनाहारनी सीक करइ, एवं आवश्य वृत्ति जोइत्री, वली उत्कृष्टइ कालि ग्यारभी प्रतिमा प्रतिपन्न श्रावकनइ भिक्षावृत्तिषणा थकी यतिनी परि पात्रमांहि जे अशन-पान मिलइ आंबिल प्रायोग्य तेहनउ आंबिल करइ, तिहां ट्रव्य संख्या न करिवी "पाणस्स लेवाडेण वा" ए पाठ थाइ ।
ભાષા-યતિ (સાધુ) ને ચૌદ નિયમ ધારવા નથી. માટે દ્રવ્યની સંખ્યા યતિ ન ઉચરે, છતાં યતિ પણ આંબિલના પચ્ચખાણમાં સિદ્ધાંતમાં કહેલ અનાજ અને પાણી એ બે આહાર લિયે, યતિને
જે કલ્પનીય અને પ્રાસુક (અચિત્ત) અનાજ અને પાણી મળે તે લિયે, કારણ કે યતિને ભિક્ષાવૃત્તિ છે, એટલે યતિને એક પાણી એક અન્ન આ નિયમ નથી. શ્રાવક પિતાના ઘરે અશનપાન જે નીપજે તે દ્રવ્ય બે લિએ એથી બે દ્રવ્ય ઉચરે છે. બીજું જેસલમેરનાં ભંડારમાં રહેલ સંવત ૧૨૧૫ ની લખેલ આવશ્યક સૂત્રની તાડપત્રીય પુસ્તકની અંદર આંબિલના પચ્ચક્ખાણ પાઠમાં “દ્રવ્ય બે, સેસ સવ્ય નિયમ” એવો પાઠ છે, પરંતુ સુંઠ કાળામરી, પ્રમુખ સ્વાદિમ તથા પાપડ ખીચીયા આદિ દ્રવ્ય તેમાં ન લિયે, કિરિયાતા નીંબ આદિ અનિષ્ટ અનાહારની સક કરે (?), આ રીતે આવશ્યકત્તિ જોવી, વળી ઉત્કૃષ્ટ કાળે અગ્યારમી પ્રતિમા વહન કરનાર (શ્રાવકને ) ભિક્ષાવૃત્તિના અંગે યતિની પેરે પાત્રમાં આંબિલ પ્રાયોએ જે અશન પાન મળે તેને આંબિલ કરે, ત્યાં દ્રવ્યસંખ્યા ન કરવી, (કારણ કે)
“વાત તેવા વા” ને પાઠ લેવાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #116
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर बावीसमो (141 भरत२ मे अंथ १ मास २२, अंथ २ मोक्ष २१ भी)
२२ प्रश्न-तथा खरतर श्रावक पोसहमाहि सांझि पडिलेणनी वेलायई सज्झायनी २ खमासमण देइ सज्झाय न करइ, ते स्युं ?
ભાષા:-ખરતર શ્રાવક પિસહમાં સાંજે પડિલેહણની વેળાએ સઝાયના બે ખમાસમણ દઈ સજઝાય નથી કરતા, તે શું ?
तत्रार्थे-तिहां श्रावक मज्झाय संदिमाविघानी तथा उपधिपडिले हणनी थंडिल्ला २४ पहिलेहवानी पणि खमासमण द्यइछइ, परं थंडिल्ला पडिलेहस्यइ सांझा, तिम सज्झायनी खमासमण पहिली देइनइ थंडिल्ला पडिलेहिवानी परि तीयइजि खमासमणइ पछइ अम्हारइ सज्झाय करइ छइ. परं पहिली ओहि(पडिलेहणं) पडिलेही पछइ तीयजि सज्झायनी खमासमणइ सज्झाय करइ, पछइ थंडिल्लानी खमासमणइ राती पोसहता श्रावक २४ थंडिल्ला करइ, अपरं किणइ गच्छइ पछइ पहरतांइ जे श्रावक सज्झाय करिस्यइ तेहनी खमासमण तथा थंडिल्लानी खमासमण पछइ तेह करिवानी वेलायइ नथी प्रापता, “सूचीकटाहन्याये" श्रोहि(पडिलेहण ) पडिलेही सज्झाय करी तीयइ खमासमणइ थंडिल्ला पुणि क्रमइ पडिलेहीयइ छइ, ए अम्हारा गच्छना संप्रदाय (छइ)। वली पीपलीया खरतरांरइ पांच गाथानी ओहि पडिलेह्यां पहिली सज्झायनी २ खमासमण देइ ५ गाथारी सज्झाय करी पछइ
ओही थंडिल्लानी खमासमण द्यइ पुणि छइ, परं तपाना श्रावक ते समय करी वस्त्र पडिलेही पछी सज्झायनी खमासमणा विण दियां किम सज्झाय करइ छइ ? वली जइ यतिनइ ईयइ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #117
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तरचत्वारिंशत् शतक
खमासमणइ ते सज्झाय सूझइ तउ तपा श्रावक प्रभाति सामा. यिक लेता थकां सज्झायनी खमासमण देइनइ वली पडिकमणा कीधा पूठइ बीजी सामायिक विण लियां खमासमण बे देइ सज्झ'य संदिसावी कांइ सज्झाय करइ छइ ?, ए पुणि विचारिवउ, यतितउ अम्हारईई सज्झाय पहिली २ खमासमण संदिसावी ५ गाथानी सज्झाय करइजि छइ, श्रीजिनप्रभसूरिइ सज्झाय करिवी कही पुणि छइ, परं वर्तमानगुरु जिम कहइ तिम प्रमाण करीयइ ॥२२॥
ભાષા-ત્યાં (પિસહમાં સાંજે પડિલેહણ સમયે) શ્રાવક સજઝાય સંદિસાવવાનાં ઉપધિપડિલેહણનાં અને વીસ થંડિલ્લા પડિલેહવાનાં પણ ખમાસમણ આપે છે. પરંતુ (જેમ) થંડિલ્લા પડિલેહશે સાંજે. તેમ સજઝાયના ખમાસમણ પહેલાં આપીને (સાંજે) થંડિલ્લા પડિલેહવાની પેરે તેણેજ ખમાસમણે પછી સજઝાય અમારે (સંપ્રદાયે) કરે છે, પરંતુ પહેલાં ઓપિડિલેહણ પડિલેહી પછી તેના તે સઝાયના ખમાસમણે સજઝાય કરે, પછી થંડિલ્લાના ખમાસમણે રાત્રિપિસાતી શ્રાવક ચોવીસ થંડિલ્લા પડિલેહે, બીજું કોઈ એક છે પછી જે શ્રાવક પ્રહરસુધી સજઝાય કરશે તેના તથા થંડિલ્લાના ખમાસમણ તે (સજઝાયાદિ) કરવાના સમયે નથી આપતા તેમ સૂરદાઢ' ન્યાયે આહિપડિલેહણ પડિલેહી સજઝાય કરી તેજ ખમાસમણે અનુક્રમે થંડિલ્લા પણ પડિલેહિએ છીએ, તે અમારા ગચ્છનો સંપ્રદાય (છે), વલી પીપલીયા ખરતરને ઓહિપડિલેહણ કર્યા પહેલાં સઝાયના બે અમાસમણ આપી પાંચ ગાથાની સજઝાય કરીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #118
--------------------------------------------------------------------------
________________
प्रश्रोत्तर वीसमो
१०१ પછી ઓહિયંડિલ્લાના ખમાસમણ આપે પણ છે, પરંતુ તપાના શ્રાવક તે સજઝાય કરી વસ્ત્ર પડિલેહીને પછી સજઝાયન ખમાસમણ દીધા વગરજ સજઝાય કેમ કરે છે? વલી જે યતિને એજ અમાસ મણે તે સજઝાય છે ? તે તપ શ્રાવક પ્રભાતે સામાયિક લેતાં સજઝાયના ખમાસમણ દઈને પડિકમણ કર્યા પછી બીજી સામાયિક વગર લીધે બે ખમાસમણે સજઝાય સંદિસાવી શા માટે સજઝાય કરે છે ? એ પણ વિચારવું, યતિતો અમારે પહેલાં બે ખમાસમણે સજઝાય સંદિસાવી પાંચ ગાથાની સઝાય કરેજ છે, શ્રીજિનપ્રભસૂરિજીએ સજઝાય કરવાનું કહ્યું પણ છે, છતાં વર્તમાન ગુરૂ જેમ કહે તેમ પ્રમાણ કરાય.
(તપ ખરતર ભેદ ગ્રંથ ૧-૨ બેલ ૨૩ મે ) ___ २३ प्रश्न-तथा खरतर काचा दूध साथि बिदल अन्न जिमतां दोष न मानइ, ते स्युं ? ।
ભાષા:-ખરતર કાચા દૂધ સાથે વિદલ અન્ન જમતાં દેવ નથી માનતા, તે શું ?
तत्रार्थे–तपांरइ गच्छि जे काचा दूध साथि बिदल अन्न जिमतां दोष कहइ छइ ते अनाभोगइ जणाइ छइ, जे भणी "आमगोरसम्पृक्तं, द्विदलं पुष्पितौदनम् । दध्यहतिया. तीतं, कुथितान्नं च वर्जयेत् ॥१॥" एह श्रीयोगशास्त्रना वचननउ अर्थ तपागच्छाधीश सोमसुन्दरसूरिइं आपणा कीधा योग शास्त्रना बालावबोधामांहि 'आमगोरस'नो अर्थ काचो दूध न कह्यो, किन्तु “अगउकाल्या दही अणउकाली छासि" इम પાઠવત્ જનાવ્યા , પર્વ સન્નેિ કાને “અાવશોર' શરૂ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #119
--------------------------------------------------------------------------
________________
१०२
प्रश्नोत्तर चत्वारिंशत् शतक श्रण उकालोया दही तथा · छास जाणवी, परं काचा दूध न कहिवा, वलो किणही मान्य शास्त्रमाहि 'आमगोरस' शब्द काचा दूध फलाया हवइ तउ जोइयइ ।। २३ ॥
ભાષા-નપા ગચ્છમાં કાચા દૂધ સાથે બે દલવાળો (કઠોળ) અનાજ જમતાં વિદલ દે અનાભોગથી કહેતા જણાય છે, કારણ? યોગશાસ્ત્રના
મોતનgવત” આ શ્લોકનો અર્થ કરતાં તપાછાધીશ સોમસુન્દરસૂરિએ પિતે રચેલ ગશાસ્ત્ર બાલાવબોધમાં “આમ ગેરસ શબ્દનો અર્થ કા દૂધ નહીં. પણ “અણ ઉકલ્યો દહી, અણ ઉકલી છાસ,” સ્પષ્ટ લખેલ છે, એમ બધે સ્થાને “આમ ગેરસ” શબ્દથી કાચા દહી-છાસજ લેવાના, પરં કા દૂધ નહી લેવા, * બીજું કોઈ પણ (સર્પ) માન્ય શાસ્ત્રમાં “આમગેરસ” શબદથી જે કા દૂધ કહ્યો હોય તે (તે) જોઈએ.
આવશ્યક વૃત્તિટિપ્પણ (પત્ર ૧૦૦) માં માલધારી આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિ “જો ધોવા નામ ધિસંસ્થાાત્તિત્તનનત” અર્થાત “ગેરસવણ” એટલે દહિથી ખરડાએલ થાલી આદિને જોવાનું પાણી, આ પાઠમાં “ગેરસ' શબ્દથી કાચા દૂધ નથી કહેતા, તેમ તપના ખાસ પરમગુરૂઓ પણ આમગેરસ” શબ્દનો અર્થ કા દૂધ” નથી કરતા, એટલેજ ખરતર ગવાળા તેમાં વિદળ નથી માસ્તા, પણ સાંગરી બાવળીયા આદિ કે જેમાં તેલ જેવા વિકાસને નામ નિશાણ નથી અને બે દલ સ્પષ્ટ જોવાય છે. તેમ કઈ પણ સર્વમાન્ય શસ્ત્રકારે એમ કહ્યું નથી કે “સાંગરી-બાવળીયા આદિ વિદળ નથી.”
છતાં તેને વિદળ ન માનવું એતિ તપાઓનાજ ઘરને આચાર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #120
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर चोवीसमो (તપ ખરતર ભેદ ગ્રં. ૧-૨, બેલ ૨૪ ) .२४ प्रश्न-तथा खरतर श्रावकइ प्रभातइ पडिकमणा कीधा हवइ, पछइ वली जइ तेहनइ पोसह लेवाना भाव उपजइ पोसह ल्यइ तउ ते वली पडिकमण उ करइ, ते स्युं ?
ભાષા–ખરતર શ્રાવકે સવારે પડિકમણું કર્યું હોય. પછી જે તેની ભાવના થાય અને પસહ લિયે તે તે વલી પડિકમરું કરે, તે શું ? +
__ तत्रार्थ-पोसह-पडिकमण बिन्हइ काल वेलाअइ कीजइ, योग विण मिल्यां पोसह-पडिकमणा दिन ऊगांई कीजइ, परं
+ અહિં તપ ખ૦ ભેદ પૃ ૧૬ માં લખ્યું છે કે બીજી વાર પ્રતિક્રમે (ત્યારે) કઈ રાત્રિની આલોચના આલેએ ? એમ પણ એક દિનમાં ત્રીજું પડિકમણું કરે તે ઘરને આચાર છે, પણ શાસ્ત્રમાં નથી, તપ ન કરે ?” એટલે લખવાનું કે–તપાઓએ પણ સવારના પડિફકમણુમાં “રાઈયં આલેઉ પાઠ બેલીને રાત્રિ આલેચના તો કરી લીધી, છતાં ગુરૂવંદન કરતાં તેઓ ફરી બીજી વાર રાઈ આવે છે. તે કઈ રાત્રિની આલેચના આલેચે છે? એમ એક દિવસમાં ત્રણ વાર, અને ઉપઘાનવાહી શ્રાવકે જે ગુરૂથી અલગ પ્રતિક્રમણ કરતા હેય, તેઓ, તેમ શ્રાવિકાઓ દેવસી પણ ગુરૂ સમક્ષ આલેચતાં એક દિવસમાં ચાર વાર આલેચના કરે. એને પણ પિતાના ઘરનેજ આચાર જખ્યાચાય કેમ નથી માનતા ? જેમ આ પરંપરા માન્ય છે. તેમ પિસ લીધા પછી ફરીથી પ્રતિક્રમણ કરવાની પણ પરંપરા અમારા સંપ્રદાયમાં માન્ય છે, શાસ્ત્રોમાં આવા કારણિક બીજી વારના પ્રતિ ક્રમણને નિષેધ કક્ષાએ હોય તો તે પ્રમાણ જંખ્વાચાર્ય બતાવે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #121
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तरचत्वारिंशत् शतक
'पहिला पडिकमी मूकउं पछइ घरना काम काज करीनइ 'हूँ पोसह करीसु' एहवा अतिप्रसंग दोष टालिवा भणी पहिला पडिकमइ नहीं; अत्यंतापवादइ जइ किणएकइ मेलि पर्वदिवस जाणी पडिकमण 3 कीधर हवइ, अनइ जइ दिवस ऊगां पछी पोसह ल्यइ तउ तीयइ पडिकमणइ सारीयइ, परं पण पहर नाहि जइ रूइ मेलि अनर पद विशुद्ध पडिकमी सकइ तर वीजी वार वली पडि कमीयइ, जइ पडिकमण उ करतां पउण पहरनी पडिलेडण वटी जाणइ त उ पहिलोक उज़ि पडिकम्युं अपवाद प्रमाण कीजा, परं गुरुजीने पगे वांदणा देई आलोई खामी घदणा देइनइ पच्चखाण करइजि, अन्यथा न सूझइ, एतलइ નંદુડા ઊંડાણ થયા જ્ઞાgિવા || ૨૪ /
ભાષા:-(વસ્તુતઃ ) સિહ (અને પડિકમણું એ બન્ને કાલેલાએજ કરવાના (છે), (તે) સંગ ન મળે તે પિસહ પડિકમાણું દિવસ ઊગ્યા પછી કરે, પરંતુ પહેલાં પડિકમી લે અને પછી ઘરના કામ કાજ કરીને “હું પિસહ કરીશ” એવા અતિપ્રસંગે દેશને ટાળવા માટે પહેલા પડિકમે નહીં, અત્યંતાપવાદે કોઈ સંગ વિશેષના અંગે પર્વદિવસ જાણી પડિકમણું કરી લીધું હોય અને જે દિવસ ઊગ્યે પિસહ લિયે તે તેજ પડિકમણે ચલાવી લેવાય, પરંતુ ઉઘાડા પિરસીના પહેલાં સારે સોગ મધ્યે અક્ષર પદના ઉચ્ચારણથી વિશુદ્ધ પકિમી શકે તો બીજી વાર વલી પકિમિયે, જે પડિકામણું કરતાં ઉઘાડા પારસી વીતિ જવાને સંભવ હોય તે અપવાદે (પસહ લીધા) પહેલાનો પડિક મંજૂર કરે, પરંતુ ગુરૂના ચરણે વાંદણું દઈને અલેચી (ફરી વાંદણું દઈ ) ખમાવી વાંદણ દઈને પચ્ચક્ખાણ અવશ્ય કરે, અન્યથા ન સૂઝે, એટલે લઘુ પ્રતિક્રમણ થયા જાણવા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #122
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर वीसमो
( तथा भरतर लेह ग्रंथ १-२, मोल २५ भो. ) २५ प्रश्न तथा तपा छठ्ठ अठ्ठमादि चउत्रीसमतांइ उपवास एकठ्ठा पच्वक्खइ. खरतर जूजूआ उपवास पच्चखे ( ते स्युं ? )
ભાષા–તપા. અમાદિ ચઉતીસમ (સાળભત્ત) સુધી ઉપવાસ એક साथै पथमे, (रमने) भरतर (खेड) भुट्टा लुहा पयमे, ते शुं ? ×
१०५
तत्रार्थे - दसां पच्चक्खाणांमांहि 'अभत्तट्ठ' पच्चकखाण पांच (सात) मो शास्त्रे को छइ, परं छट्ठ अट्ठमादि पच्चकखाण जू नथी कह्या, शास्त्रांने न्याये बिहुं अभत्तट्ठे छट्ठ थाइ, जिम दसे उपवासे पंचकल्लाणग तपो विशेष थाइ, पुरिण पंचकल्लागु जू उ तप को नथी, जइ पहिलइ दीहाडइ छट्ठ पञ्चक्खीयइ तउ बीजइ दिवस दसां पच्चक्खाणां मांहिलउ स्यउ पच्चक्खाण पच्चक्खीयइ ? अथ छट्ठ पच्चक्खी एक उपवास करी पछइ जइ २ आंबिल लगतां करइ तर ते छट्ठ तप थाइ किं ?, न थाइ, अथवा २ अभत्तट्ठे थाइ, एवं ३ अभत्तट्ठे अट्टम कहीयइ, वली जइ छटु कर्या पछी त्रीज्रइ दिनइ उपवास करिवानी वांछा हवं तर अटूम पच्चक्खर किंवा अभत्तटु पच्चक्खइ ? ए विचारिवड, वली चउत्थनड कोडीसहित पच्चक्खाण किम
× શાસ્ત્રોમાં જેમ છ અઠ્ઠમાદિ તપ કહ્યા છે તેમ માસખમણ બે માસખમણ પણ કહેલા છે, એટલે તપાએ ચઉત્તીસમભત્ત (સાળ ઉપવાસ ) સુધીજ ક્રમ પચખાવે છે ? એથી વધુ ન પચખાવવાનુ
શુ કારણ છે ? તે સપ્રમાણ જ વાચાયે જાહેર કરવુ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #123
--------------------------------------------------------------------------
________________
१०६
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
થારૂ ?, વળી “ વડથમત્તીનો ટ્રમ વવસર્ ? ” તિ श्री आवश्यक टीका जोइवी, एवं इहां घरणी युक्ति छइ, विशेषार्थीयइ अस्मत्कृत २६ प्रश्नोत्तर ग्रन्थ जोइवउ ।। २५ ।।
ભાષા: દેશ પચ્ચક્ખાણામાં ‘ અભત્તદ્ન ’. પચ્ચક્ખાણુ સાતમા શાસ્ત્ર કહ્યો છે, પરંતુ છ અટ્ઠાદિના જુદા પચ્ચક્ખાણા નથી કથા, શાસ્ત્રાજ્ઞા મુજબ એ અભત્તš છટ્ટ થાય, જેમકે દશ ઉપવાસે પંચકલ્યાણ તપ કહેવાય, પણ પંચકલ્યાણુ કંઇ જુદે તપ નથી, જે પહેલાજ દિવસે છ પચ્ચખીએ તે ખીજે દિવસે દશ પચ્ચક્ખાણમાંહેના શું પચ્ચક્ખાણ પચ્ચખીએ? અને (એકી સાથે) છટ્રેટ પચ્ચખીને ( પણ ) એક ઉપવાસ કર્યાં બાદ જો એ આંબિલ લાગટ કરે તે કેમ તે ટ્ર તપ થાય ? ન થાય, ( કિંતુ એ ઉપવાસ કરવાથીજ થાય), અથવા (જુદા જુદા પચ્ચખીને પણુ) એ અભત્ત ( ઉપવાસે છટ્ઠ ) થાય, એવી રીતે ત્રણ અભત્ત અટ્ટમ કહેવાય, વલી ( એક સાથે પચ્ચખીને) છટા કર્યાં પછી ત્રીજા દિવસે ઉપવાસ કરવાની વાંછા થાય તે અટ્ટમ પચ્ચખે કે અબત્ત પચ્ચખે ? તે વિચારવુ, વલી ( એકી સાથે પચ્ચક્ખી લેવાથી ) ચઉલ્થને કાટીસહિત પચ્ચક્ખાણ કેમ થાય ? એ બાબતની જાણ માટે આવશ્યક ટીકા જોવી. તેમાં “ ચત્થ ભત્તવાળા છઠ્ઠના માટે વ્યવસાય કરે આમ લખેલ છે. એવી ઘણી યુક્તિઓ છે, વિશેષ જાણવાની ઇચ્છાવાળાએ અમારે રચેલ ૨૬ પ્રશ્નોના ઉત્તર ગ્રંથ જોવા.
,,
( તપા ખરતર ભેદ ગ્રંથ ૧ એલ ૨૬, ગ્રં. ૨ ખાલ ૨૭ તથા ૧૨૦ મેા ) २६ प्रश्न- तपा सामायिक पारतां १ नवकार कहइ, खरतर ૨ નવાર જરૂર, તે ક્યું ? ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #124
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर ओगणीसमो
૨૯૭ ભાષા-પા સામાયિક પારતાં નવકાર એક કહે, ખરતર ત્રણ કહે, તે શું?
तत्रार्थे-मामायिक पारतां १ नवकार कहियइ इम कियेई सर्वमान्य ग्रन्थे होइ ? तउ पछे ३ नवकारना अक्षर दिखालीयइ, आपणां कीधा ग्रन्थ आपजि मानीयइ ॥ २६ ॥
ભાષા–સામાયિક પારતાં એક નવકાર કહે, એમ કઈ સર્વમાન્ય ગ્રંથમાં હોય તે બતા), તો પછી ત્રણ નવકારના અક્ષર (શાસ્ત્ર પ્રમાણ) બતાવીએ, પિતાના રચેલા ગ્રંથ પિતાને જ માનવાના.
(તપા ખરતર ભેદ ગ્રંથ ૧-૨ બેલ રછ) २७ प्रश्न-तथा खरतर पोसह सामायिक जूषा २ ऊचरइ पिण पारतां बेऊं व्रत 'भयवं दसराणभद्दो' कही एकठा पारइ, तपा जूजूआ बिऊं व्रत पारइ, ए किम ?
ભાષા–ખરતર પિસહુ તથા સામાયિક. બને તે જુદા જુદા ઉચરે અને પારતાં “ભયવં દસણભદ્દો” કહી એકઠા પારે, તપા બન્ને વ્રત જુદા જુદા પારે +, તે કેમ ?
तत्रार्थे-खरतर पहिलं पोसह पारतां थका २ खमासमण देई मुहपत्ती पडिलेही 'पोसहं पारावह-पोसहं पारेमि' इम कही पछइ ऊभा थई ३ नवकार कहीनइ पोसह पारइ, वली सामायिक व्रत
+ પિસહ પારતાં “સાંગર ચંદો” કહેવું અને સામાયિક પારતાં સામાઈયવય જુત્તો” કહેવું એવું કથન કોઈ પણ સર્વમાન્ય શાસ્ત્રોમાં હોય તે તે પ્રમાણ જવ્વાચાર્ય બતાવે, અન્યથા એજ બોલવું એ આજના પાના ઘરને આચાર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #125
--------------------------------------------------------------------------
________________
१०८
प्रश्नोत्तर चत्वारिंशत् शतक पारिवा निमित्ति मुहपत्ती पडिलेही २ खमासमण देई ३ नवकार कही सामायिक पारइ छइ, एतलइ बिहूं व्रत पारिवानी जूजूइ विधि करइ, अनइ “भयवं दसएणभद्दो” इत्यादि गाथा. ते बिहुं व्रत पाल्यानी अनुमोदिवानइ काजि कहीयइ छइ, परं पारिवानउ ए पाठ नथी, परमारथ विण जाण्या घणउ न बोलीयइ । जिम उपधानतप वहतां श्रावक नवकारसी अनइ पोरिसी पारतां जूजूआ नवकार कहीनइ बेहुं पच्चक्खाण जूजूआ पारइ, पछइ तपारइ 'फासियं पालियं' इत्यादि पाठ आपणां बिहुं पच्चक्वाणनी अनुमोदना निमित्ति कहाइ छइ, एतलइ स्युं बेहुं पच्चखाणांनउ एकठो पारिवउ थयउ ? ए विमासिज्यो ॥ २७ ।।
ભાષા–ખરતર પહેલાં પિસહ પારતાં બે ખમાસમણ દઈ મુહપત્તી પડિલેહી “પોસહં પારાવ-પે સહ પારેમિ” એમ કહી ઉભા થઈ ત્રણ નવકાર કહીને પિસહ પારે, વલી સામાયિક પારવા નિમિત્તે મુહપત્તી પડિલેહી બે ખમાસમણ દઈ ત્રણ નવકાર કહી સામાયિક પારે છે, એટલે બને તેને પારવાની વિધિ જુદી જુદી કરે છે, અને “ભયવં દસગુણભદો” ઇત્યાદિ જે ગાથા છે. તે બને વ્રત જે પાલ્યા તેની અનુમોદન નિમિત્તે કહેવાય છે. પરંતુ (સિહ કે સામાયિક) પારવાને એ પાઠ નથી, વસ્તુસ્થિતિ જાણ્યા વગર ઘણું ન બેલવું. જેમ ઉપધાનવાહી શ્રાવક નવકારસી અને પિરસી પારતાં જુદા જુદા નવકાર કહીને બન્ને પચકખાણ જુદા જુદા પારે છે. પછી તપાને
“ફસિય પાલિય” ઇત્યાદિ પાઠ પિતાના બને પચ્ચકખાણની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #126
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर वीसमो અનુમોદના નિમિત્તે કહેવાય છે, એટલે શું બને પચ્ચખાણોને पारी में थयो ? मे (पात ) विचारले. (त५५२तर मे अंथ १ मोस २८, अंथ २ मोस २१-८२)
२८ प्रश्न-तथा खरतर आवश्यक ( सज्झाय ) करतां सहू जूआ जूआ आवश्यकना पाठ भणइ, नमस्कार थुइ तवन ए सहू एक जण कहइ, वीजा सहू सांभलइ, तपांनइ पडिकमणा करतां १ श्रावक गुणावइ, ते पूछीवउं ।
ભાષા:–ખરતર આવશ્યક (તથા સજઝાય) કરતાં આવશ્યકના પાઠ બધા જુદા જુદા બેલે. નવકાર થઈ તવન એ સહુ એક જણ કહે. બીજા બધા સાંભળે. તપાને પડિકમણે કરતાં એક શ્રાવક ભણવે, તે પૂછવું.x ___ तत्रार्थ-नमस्कार थुइ तवन पाखीसूत्र. एतला वाना शास्त्रनइ मेलि आवश्यक चैत्यवंदना करणीयनइ विषइ गुरुनइ आदेशइ सदा एक जण कहइ छइ, बीजा श्रावक सांभलइ, ए व्यवहार
आम्हारई प्रवत्तइ छइ, परं जे वांदणा देतां एक जण पुकारीने बोलइ बीजा न बोलइ त उ एक बोलतानइ ढड्ढर दोष लागइ, अणबोलता वीजानइ मूक दोष लागइ छइ, ते भणी आवश्यक
* તપાઓ પાખી આદિ પડિકમણુમાં બધા એકે અવાજે એટલા જોરથી ઝંકારા બોલે છે અને હાહુ કરી નાખે છે કે જેને સાંભળી પક્ષિઓ અને બાલકે સુધાં ઝબકી ઉઠે, તે આવી રીતે બેસવું મા શાસ્ત્રમાં લખ્યું છે ? તે જંખ્યાચાય બતાવે. અન્યથા એ પણ એક જાતને તપાના ઘરનેજ આચાર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #127
--------------------------------------------------------------------------
________________
११०
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
करतां मधुरइ स्वरइ अम्हारइ सहू श्रावक आवश्यकना पाठ कहइ छइ, इम करतां केहनइ अपभ्यान शून्य मन दुर्ध्यान नथी थातउ, मन वचन कायानइ आपणा अतीचार आलोइवा छइ, तिहां वचनना अतीचार वचनइजि आलोइयइ, अणबोल्यां वचनना अतीचार किम आलोइयइ ! ते भणी आवश्यक करतां सहू मधुरिइं स्वरि बोलइ तउ भलउ छइ, विचारिज्यो ॥ २८ ॥
ભાષા–નમસ્કાર (ચૈત્યવંદન ) સ્તુતિ, સ્તવન, (અને) પફખી સૂત્ર, એટલા વાના શાસ્ત્રાજ્ઞાનુસાર આવશ્યક વા ચગવંદના કરવામાં ગુરૂના આદેશથી હંમેશા એક જણ કહે. બીજા શ્રાવક સાંભળે, એ વ્યવહાર અમારે પ્રવર્તે છે. પરંતુ જે વાંદણ દેતાં એક જણ જેરથી બેલે અને બીજા બધા ન બેલે તો એક (બેલનાર)ને “ઢર દોષ અને બીજા (નહીં બેલનાર )ને મૂક દોષ લાગે છે, એટલે અમારે બધા શ્રાવકે મધુર સ્વરે આવશ્યકના પાઠ બોલે છે. આમ કરવાથી કોઈનેય અપધ્યાન શૂન્યમન દુર્થાન નથી થતું, (બીજું) મન વચન (અને કાયાએ પિતાના અતિચારે આલેચવા છે. ત્યાં વચનના અતિચાર વચનથી જ આલેચવા જોઇએ, બોલ્યા વગર વચનના અતિચાર કેમ આલેચાય ?, એટલે આવશ્યક કરતાં બધા જણાઓ (મંદ) મધુર સ્વરે બેલે તો સારે છે, વિચાર |
(તપા ખરતર ભેદ ગ્રંથ ૧-૨ બેલ ૨૯) २९ प्रश्न-तथा पोसहमांहि प्रभाति सांमि पडिलेहण करतां खरतर श्रावक ३ वेला मुहपत्ती पडिलेहइ, तेह स्युं ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #128
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर बीसमो
११२
ભાષા-પોસહમાં સવારે તે સાંજે પલ્લેિણ કરતાં ખરતર ત્રણ
वेद्या मुखपत्ती पहिझेंडे, ते शुं ?
तत्रार्थ -- तपानइ पो सहतानइ चिवार मुहपत्ती पडिलेवानड स्याउ प्रयोजन छइ ? ते जणावेज्यो, तेह जाण्यां त्रीजी मुहपत्ती पडिलेह्याना भाव जगास्यइ ॥ २६ ॥
ભાષા-તપા પોસાતીને બે વાર મુહપત્તી પડિલેહવાના શુ' પ્રયેાજન छे ? ते गावशी, ते भएयां ( माह ) त्रीक भुपत्ती परिहवानो लाव भगाशे + .
खमासमणदुगेण पडिलेहणं संदिसाविय मुहगतयं मकायं पडिलेहिय खमासमणदुगेण अंगपडिलेहणं सदिसाविय काउं च तं मुहपोत्तिपेहरण- खमासमणदुगदाण पुञ्चमुवहिं संदिसाविय वत्यकंबल इपोसहसालं पमज्जिय खमासमणदुगेण सज्झायं संदिसाविय पढइ सुणइय " (પોંચાશક ચૂર્ણિ` પત્ર ૧૦૯) આ ઉપરના चाहमां यूलिअरे " खमासमणदुगेण अंगपडि लेहणं संदिसाविय काउं च" सावा पायथी तेभन " पढमरणमा समरणं श्रगपडिलेहं सं दिसाविय बीयस्वमासमणेणं अंगपडिलेहणं करेमित्ति भगिय तो अंगपडलेह करेइ " । ( सुमोधा सा० पत्र ३७ ) ना भा પાડમાં સ્પષ્ટ સૂચન કર્યું છે કે—પડિલેહણની મુહપત્તિ પડિલેઘા પછી અને ઉપધિમુહપત્તિ પડિલેહ્યા પહેલાં એ ખમા દઇ આદેશ માગીને અંગપડિલેહણુની મુહપત્તિ પડિલેહવી. એટલે ખરતર ગચ્છના શ્રાવક અને સાધુ પણ ત્રણ વાર મુહપત્તિ પડિલેહવી બરાબર શાસ્ત્રસ'મત કરે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
""
Page #129
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तरचत्वारिंशत् शतक
(તપ ખરતર ભેદ ગ્રંથ ૧-૨ બેલ ૩૦) ___३० प्रश्न-खरतर श्रावक राती पोसहता सवारे पडिक.म्या पहिलउ वली सामायिक करइ, ते किहां कह्या छइ ? । છે. પરંતુ તપાએ જે આ અંગ પડિલેહણના આદેશ નથી માગતા તેમ મુહપત્તિય નથી પડિલેહતા એ એમના ઘરનો આચાર છે.
આ બાબતમાં “સેનપ્રશ્નનો એક પ્રશ્નોત્તર વિચારવા જેવો છે–
" दिनचर्यादिषु अंगपडिलेहणं संदिसावमीत्यादेशमार्गणं प्रातस्सायं च दृश्यते, आत्मनां तु न, तत्र किं निदानमिति प्रश्नोऽत्रोत्तरं-दिनचर्यादिषु अंगपडिलेहणं संदिसावेमीत्यादेशमार्गणं तु श्रीदेवसूरिकृतायां दिनचर्यायां नास्ति, गच्छान्तरीयदिनचर्यागतं સમાચંતે રૂત્તિ રે” (સેન પ્રશ્ન ઉ૦ ૩ પત્ર ૨૨)
પ્રશ્નકર્તા પૂછે કે-“દિનચર્યાદિકની અંદર સાંજ-સવારની પડિલેહણમાં “અંગ પડિલેહણ સંદિસાઉં ?' એવા આદેશ માગવા લખ્યું છે, ને આપણાંમાં તે નથી માગતા, એનું શું કારણ?” ઉત્તરમાં આ. વિજય સેનસૂરિ ફરમાવે છે કે-અંગપડિલેહણ સંદિસાઉં ? આ આદેશ માગવાનું દેવસૂરિકૃત દિનચર્યામાં તે નથી, ગઠ્ઠાંતરીયકૃત દિનચર્ચામાં હેવા સંભવ છે ” આથી આચાર્યશ્રીનું આશય એ જણાયું કે દેવસૂરિ શિવાય અન્ય ગચ્છતરીયકૃત દિનચર્યામાં હોય તે તે માન્ય નથી, પરંતુ આ તે ઉપર લખ્યા મુજબ પંચાશકચૂર્ણિ જેવા સર્વમાન્ય ગ્રંથકારનું જે કથન, તેને પણ શાસ્ત્રાનુસારીપણાને દાવો કરનારા તપાએ કેમ નથી માનતા ? એને યોગ્ય ઉત્તર શાસ્ત્રીય પ્રમાણસાથે જંખ્યાચાર્ય આt. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #130
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर तीसमो
१९३
ભાષા – રાત્રિપોસાતી ખરતર શ્રાવક સવારના પ્રતિક્રમણથી પહેલાં વલી સામાયિક ઉચ્ચરે, તે કયાં કહ્યું છે ?
तत्रार्थे - श्रीपञ्चाशकचूर्णि ( पत्र १०८ ) मांहि पूर्वाचार्य श्रीयशो देवसूरिडं कं छ, तद्यथा - " तओ राईए चरमजामे उट्ठेऊण इरियावहियं पडिक्कमिय पुत्र्वं व पोत्तिं पेहिय नमोकारपुच्च सा माइयसुत्तं कढिय संदिसाधिय सज्झायं कुणइ श्रप्पस देगी " इति पाठ विचारी जोज्यो, चारित्रिया पुणि प्रभाति करेमि भंते! ऊचरइ छइ, श्रीओोघनियुक्तिनी वृत्ति जोइवी, सामायिक थकां बीजउ सामायिक लेतां खोडी नहीं, इहां आणि मति केलवीयइ नहीं ३० |
ભાષા-( રાત્રીપોસાતીને સવારે સામાયિક લેવાનું) પચાશકની ચૂર્ણિ(પાના ૧૦૮)માં પૂર્વાચાર્ય શ્રીયદેવસૂરિએ કહ્યું છે, તે આવી રીતે- રાત્રિના અંતિમ પહેારમાં ઉડીને ઈરિયાવહિયા પડિમી પહેલાની માફક મુહપત્તી પડિલેહી નવકાર મંત્ર ગણવાપૂર્ણાંક સામાયિક સૂત્ર ( ઉચરીને ) કહીને ‘ સદિસાં ’ આદિ આદેશે। માગીને મદ શબ્દે સજ્ઝાય કરે,' આ રીતના (શાસ્ત્ર) પાડને વિચારી જોજો ચારિત્રિયા પણ પ્રભાતે કરેમિ ભંતે ! ઉચરે છે. એ માટે ) એધનિયુકિતની ટીકા જોવી, સામાયિકની અંદર ખીજી સામાયિક લેતાં કાં ખોટ નથી આવવાની. અહિ પોતાની મતિ કેળવવી નહી ×
× રાત્રિપોસાતી સવારે ક્રીથી સામાયિક કેવા સંયોગોમાં લિએ, એની તે જેને જાણ નથી, ને તપા ખ॰ ના ભેદ બતાવવા બાહાર પડ્યા છે, એવા તે જ ખ્વાચાય ને ધન્ય છે તેમ બલિહારી છે એમની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #131
--------------------------------------------------------------------------
________________
११४
प्रश्नोत्तर चत्वारिंशत् शतक (તપ ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૩૧, ગ્રંથ ૨ બેલ ૩૨મે)
३१ प्रश्न-तथा खरतर श्रावक श्राविका पडिलेहणनी खमाममण विण दियां सामायिकमांहि मुहपत्ती पुंछणा पडिलेहइ, ते स्युं ?
આગમપ્રતાની, મહાશય આગમ પ્રજ્ઞજી ! જે શ્રાવકે વહેલી સવારના પરેઢીએ અહોરાત્રિને પિસ લીધેલ હોય તેણે બીજી સવારે ફરીથી સામાયિક લેવું એ શાસ્ત્રકારોની આજ્ઞા છે, કારણ કે ઇત્તર સામાન્ય યિકનું કાળ ઉત્કૃષ્ટ ૮ પહેરને તે ટાઈમે પૂર્ણ થઈ જાય છે. એટલે. પણ બધાય રાત્રિપિસાતીઓને ફરીથી સામાયિક લેવાનું નથી અને તે આ ગ્રંથકારે બતાવેલ પંચાશક ચૂણિના આધારે ખરતર ગ૭વાળાઓ શાશ્વસંમત કરે છે. પરંતુ તપાઓની માફક શાસ્ત્રોના કેવળ નામમાત્ર લખી દેવા. પણ પ્રમાણ પાઠ એકે ન મળે. એવા ગપગોળાનથી ચલાવતા.
એક પંચાશક ચૂર્ણિમાંજ પૌષધમાં ફરીથી સામાયિક લેવાનો વિધાન છે. એમ નથી, કિંતુ એનપ્રસ્ન”૩૧૮ માં પ્રશ્નોત્તરના કથન મુજબ પ્રતિક્રમણ ચૂર્ણિમાં આ. વિજયસિંહ સૂરિનું પણ એજ કથન છે, સેનપ્રશ્નના એ પ્રશ્નોત્તરમાં પૂછવામાં આવ્યું છે કે-“ખરતર પિસાતીઓ રાત્રિના ચેથા પહેરે ફરીથી સામાયિક લિએ છે, અને તે માટે પ્રમાણ પ્રતિક્રમણ ચૂર્ણિને આપે છે. તે આપણે કેમ સામાયિક નથી કરાવતા ?” એના ઉત્તરમાં આ૦ વિજ્યસેનસૂરિ કહે છે કે–પ્રતિક્રમણચૂર્ણિને પ્રમાણ સામાચારી વિશેષ છે. એથી અમારે એમ કરાવવાની ફરજ પડે તેમ નથી, કારણકે બધાએ સામાચારિવિશેષે બધાઓએ અવશ્ય કાજ જોઇએ. એવું કથન શાસ્ત્રોમાં નથી મળતું, બીજું ખાતર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #132
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर एकत्रीसमो
११५ ભાષા-ખરતર શ્રાવક શ્રાવિકા પડિલેહણના ખમાસમણ દીધા વગર સામાયિકમાં મુહપતી-કટાસણુ! પડિલેહે, તે શું ? +
ગવાળાઓ ચૂણિને એક કથનને માને અને બીજા કથનને ન માને
એ યુક્તિયુક્ત નથી લાગતો. જે તેમને ચૂર્ણિમાન્યજ છે તે તેમાંની બધીએ સામાચારી કેમ નથી માનતા ?”
સુજ્ઞ વાચકે જોયું કે, પિતાને બચાવ કરવાને આ૦ શ્રીએ કેવી હુક્યારી કરી છે ? જ્યારે કે ચૂર્ણિકારને પોતે શિષ્ટ માને છે, ત્યારે એમની બધીએ સામાચારી માનવામાં શું વાંધે છે ? તે કાંઈ જતો નથી, છતાં ન માને, એ એમની મરજીની વાત છે, પરંતુ લખે છે કે ખરતરવાળાઓ ચૂર્ણિગત બધી સામાચારી કેમ નથી માનતા ?” તો આચાર્યશ્રીએ સ્પષ્ટ બતાવવું તે હતું કે “અમુક સામાચારી ચૂર્ણિની ખરતરવાળા નથી માનતા” જે એક પણ એવી સામાચારી કે જે ખરતરવાળા નથી માનતા, બતાવી હતી તે આચાર્ય શ્રીની સત્યતા માની શકાત. અસ્તુ!
+ તપા શ્રાવક શ્રાવિકાઓ સામાયિક, ને પસહ લેતાં ગુરૂને આદેશ લીધા વગર જ બેસણું ઉપર બેસી જાય છે, અને ત્યાર બાદ સામાયિક ઉચર્યા પછી બેસણુના આદેશ લે છે, આ તે કયા શાસ્ત્રની આજ્ઞા છે? તપા ઘણુઓના ઘરને આચાર છે, જે આદેશ લીધા પહેલાં જ બેસણા પર બેસી જવું ઠીક માને છે તે પછી સામાયિકના આદેશ લીધા પહેલાંજ સામાયિક કેમ નથી ઉચરતા? તેમ સજઝાય પણ
આદેશ લીધા પહેલાં જ કેમ નથી કરતા ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #133
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर चखारिंशत् शतक
तत्रार्थे - सामायिकमांहि थेपाडा (धोती) तथा पांगुरणा पडिलेहवा नथी वावरिया नथी. ते भरणी पडिलेहिवानी २ खमासमरण सामायिकधर नापइ, पोसहता २ खमासमण 'पडिलेह संदिसावेमि- पडिलेहरणं करेमि इत्यादि रूप आपइ तेहनइ ए बेडं वारिवा थास्यइ, ते भरणी बेडं पडिलेहिवाजि, सामायिकमांहि उत्सर्गि पांगुरणा लेवा नथी थेपाडा पुगि लेवा नथी, ते भरणी २ खमाममण न देवी, तपांनइ सम्मायिकमांहि ए बेऊं खमासमण नथी आपता तथा सामायिकधर श्रावक कीयइ गच्छि 'पडिले - हां संदिमावेमि- पडिलेहणं करेमि ए २ खमासमण आपता नही जाण्या | 'भगवन ! पडिलेहण करूं' ए खमासमण न कहीयइ, विचारिज्यो । वली सामायिकधर पोसहसाला प्रमार्जतां 'पोसह सालं पमज्जेमि' ए खमासमण पुरिण स्यइ नथी देता ? पोसह मांहि 'पोसहसालं पमज्जेमि' ए खमासमरण दिवरावइ छइ, ए पुरिण विचारिवउ । ओढणा पडिलेहतां ओहिपडिलेहरानी खमासमण २ कां नधी देता ? थेपाडा पालटतां अंगपडिलेहरानी खमासमण पुरिण देवी थास्यइ, व्यापार करीयइ नइ दारण नानीयइ ए व्यापार किम करइ छई ? विचारिज्यो ।। ३१ ॥
ભાષા.—સામાયિકમાં ધાતી તથા પાંગરણા પડિલેહવા નથી ને વાવરવાય નથી, માટે પિલેહવાના બે ખમાસમણ સામાયિકધર ન દિયે, (અને) પાસાતી એ ખમાસમણુ‘ પડિલેહણ સંદિસાવેમિ-પડિલેહણ કરેમિ’ ઇત્યાદિ રૂપ આપે, તેને એ બન્ને વાપરવા થશે–કામ લાગશે માટે બન્ને અવશ્ય પલેિહવા, સામાયિકમાં ઉત્સ`થી પાંગરખુા લેવા નથી તેમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
११६
Page #134
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर बत्रीसमो ધોતી પણ (બીજી) લેવી નથી માટે બે ખમાસમણ ન દેવા, તપાને પણ સામાયિકમાં એ બને ખમાસમણ નથી આપતા, અને સામાયિકધર શ્રાવક કઈ પણ ગચ્છમાં “પડિલેહણ સંદિસાઉં-પડિલેહણ કરૂં એવા આદેશ ખમા પૂર્વક માગતા હોય તેમ જાણવામાં નથી આવ્યા, (બીજું) “ભગવદ્ પડિલેહણ કરૂં એને ખમાસમણ ના કહેવાય વિચારજે, વલી સામાયિકધર પિસહસાળા પ્રમાર્જતાં “પિસહસાલું મિજજેમિ' એ ખમાસમણું પણ શા માટે નથી દેતા ? પિસહમાં
પિસહસાલ મજેમિ' એ ખમાસમણ દિવરાવે છે, એ પણ વિચારવું, ઓઢણું પડિલેહતાં ઓહિપડિલેહણના બે ખમા કાં નથી દેતા? દેતી પાલટતાં અંગપડિલેણના ખમાસમણ પણ દેવા પડશે. વ્યાપાર કરી અને દાણુ ન આપીએ એ વ્યાપાર કેમ કરે ? વિચારજો. ( તપ ખરતર ભેદ ગ્રં. ૧ બેલ ૩૩, ગ્રં૦ ૨ બેલ ૩૧-૩૩ માં)
३२ प्रश्न तथा खरतर पोसहमांहि १४ नियम श्रावकनइ उचरावइ, ते स्युं ?
ભાષા-ખરતર પિસહમાં ૧૪ નિયમ શ્રાવકને ઉચરાવે છે, તે શું ?
तत्रार्थ-श्रावकनइ पोसहमांहि १४ नियम संभारिवाजि, तिहां कितलाएक नियम निषेध रूप छइ, कितलाएक अंगीकार रूप छइ, ए नियम अहोरात्रिना छइ, तिहां सचित्तादि १० नियम प्रायइ पोसहमांहि निषेध रूप छइ ४ नियम अंगीकार करिवारूप पुणि छइ, दिन संबंधइ तथा अहोरात्रि संबंधइ जाणिवा, एवं जिमिवानइ पोसहमांहि विचारिवउ, जे त्रिविहार उपवासि पोसह करइ तेहनइ पाणीना द्रव्य लेवा थाइ, जे पोसहमांहि जिमिस्यइ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #135
--------------------------------------------------------------------------
________________
११८
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
तेहनइ द्रव्य विगइ तंबोलनी संख्या थाइ, वस्त्र नवा लेवानउ निषेध जयणा छइ, जे पोसह देसावगासिक व्रत करइ रहनइ दिसिन उ पुणि मान करिवउ घटई, जे भणी श्रीआवश्यकवृत्तिपंचाशकचूर्णि( पृ० १०३ )मांहि पोसह देनावगासिक साथि लेवा पुणि कह्या छइ, तद्यथा-" तं सत्तितो करेज्जा. तवो य जो वरिणओ समणधम्मे । देसावगासिएण य, जुत्तो सामाइएणं वा ॥१॥” इत्यावश्यकचूर्णी, जे पोसहमांहि जिमइ छइ तेहy द्रव्ये विगइ तंबोल असन साक प्रमुख द्रःयनी संख्या जोइयइजि. ते भणी पोसहमांहि १४ नियम यथायोगइ करिवाजि, पोसहमाहि जेई श्रावकनइ विगइ तंबोल पाणी आहारनी अविरति छइ, तेह श्रावकनइ काजि अन्न रंधाइ छइ पाणी फासू कराइ छइ, घरथी भातपाणी गृहस्थ छूटा उपासरइ आणइ छइ ते गृहस्थ यति सरीखर किम कहीई ? श्रावकनी ११ प्रतिमाअई यति समानवेषइ क्रियाई थाइ ते देसावगासिक म उचरिस्य उ पुणि पोसहता श्रावक देसागासिक व्रत पोसहमांहि ऊचरावइजि, एतलइ पोलह माहि १४ नियम सिद्धांतनइ न्यायइ उचरिवा, तथा तपागच्छनी सामाचारीनइ न्यायइ ऊचरिवा, तथा तपांना कीधा पडावश्यकना वालावबोधनाहि इन लिख्य उ छइ- 'जे सचित्तादि दिनाइयः नियम संक्षेपीयइ ते देशावकाशिक कहीय" ए पुणि पाठ विचारिवउ ।। ३२ ॥
मा-श्रावने बोसमा यो नियम सभावान (लेधये), કારણ? તેમાં કેટલાએક નિયમ નિષેધ રૂપ છે અને કેટલાએક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #136
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर बत्रीसमो
११९
અંગીકાર રૂપ છે. એ નિયમ અહારાત્રિના છે, તેમાં સચિત્તાદિ દશ નિયમ પેસહમાં પ્રાયે નિષેધરૂપ છે અને ચાર નિયમ અંગીકાર કરવા રૂપ પણ છે,(તે)દિન સંબંધી તથા અહેારાત્રિ સંબંધી જાણવા. આ રીતે જેમાં આહાર કરાય તે પૌષધમાં વિચારવું, જે વિહાર ઉપવાસે પોસહ કરે તેહને પાણીને દ્રવ્ય લેવા ક૨ે, જે પોસહમાં જમશે તેહને દ્રવ્ય વિગ ત ખેલ સંખ્યા થાય, વસ્ત્ર નવા લેવાનો નિષેધ જયણાએ છે. જે પોસહ દેસાવગાશિક ત્રત કરે છે, તેને દિશાને પણ પ્રમાણુ કરવે જોઇએ, કારણ કે આવશ્યક ટીકા અને 'ચાશકચૂર્ણિમાં પાસહ દેસાવગાસી સાથે લેવા પણ કહ્યા છે, તે આ રીતે–‘તપ કે જે શ્રમણધમાં વર્ણવ્યા (પ્રશસ્યા) છે. તે શક્તિ અનુસારે દેશાવકાશિક યા સામાયિક યુક્ત કરે' એમ આવશ્યકચૂર્ણિ માં કથન છે. જે (ઉપધાનના) પોસહમાં જમે છે તેને દ્રવ્યમાં વિગષ્ટ તલ અાન શાક પ્રમુખ દ્રવ્યની સંખ્યા હોવીજ જોઈએ. એટલા માટે સહમાં ચૌદ નિયમ યથાયોગે અવશ્ય સંભારવા, જે શ્રાવકને ાસહમાં વિગઇ તખેલ પાણી આહારની અવિરતિ (છૂટ) છે. તેહના નિમિત્તે અન્ન રંધાય છે ફાસૢ પાણી કરાય છે, આહારાદિ પણ છૂટા ગૃહસ્થ (પોતાના)ઘેરથી ઉપાસરે લાવે છે. તે ગૃહસ્થ યતિ સરીખા કેમ કહેવાય ? શ્રાવકાની અગ્યાર પડિમાઐ યતિ સમાન વેષ અને ક્રિયા હોવાથી તે ભલે દેસાવગાસી ન ઉચરશે, પણ પોસાતી શ્રાવક પાસહમાં દેશાવગાસિ વ્રત ઉંચરેજ, એટલે સિદ્ધાંતાનુસાર (તથા) તપાગચ્છની સામાચારી અનુસાર (પણ) પોસહમાં ચૌદ નિયમ ઉચરવાજ, તથા તપાના રચેલા ષડાવશ્યક બાલવોધમાં એમ લખ્યું છેજે સચિત્તાદિ દિનાયા નિયમ સ ંક્ષેપીયે તે દેશાવાશિક કહિયે’ એ પા પશુ વિચારવા,
+ તપા ખ॰ ભેદ પૃ૦૨૨ માં બ્લેક અક્ષરે લખ્યું છે કે-“ સ ઉપવાસાદિક પચક્ખાણુ તેના (ખરતરના) શાસ્ત્રમાં પોતાના પાળથી તેડેલા છે, તે મલતા નથી, શ્રીઅભયદેવસૂરિ-જિનવલ્લભસૂરિને વખતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #137
--------------------------------------------------------------------------
________________
૨૨૦
प्रश्नोत्तरचत्वारिंशत् शतक (તપા ખરતર ભેદ ગ્રં૦ ૧-૨ ૩૪ ), ३३ प्रश्न तथा खरतरांनइ संप्रदायइ श्रीजिनप्रतिमानइ स्त्री पूजा न करइ, ते स्युं ? હમણું જેમ પચખાણ ઉપવાસ આંબેલ આદિ કરીએ છીએ તેમજ (હતાં) ” તેમજ પૃ. ર૩ માં લખ્યું છે કે ખરતરને " એમ પૂછજો-શ્રીઅભયદેવસૂરિના વખતે ઉપવાસ આંબેલ આદિક કેવી રીતે ઉચ્ચરતા હતા ? તે શાસ્ત્રમાં દેખાડ” તે નહિ દેખાડે, તપા પચ્ચ
ખાણ કરે છે તે સર્વ મલે છે, આવશ્યક ઉપર પચ્ચખાણ ભાષ્ય છે, તેની સાથે મલતું જાણજો” એટલે જણાવાનું કે- જે પૂજ્ય અભયદેવસૂરિ અને જિનવલ્લભસૂરિના વખતે જેમ હમણું પચ્ચકખાણ ઉપવાસાદિકના તપાઓ કરે છે તેમજ હતાં અને તપા જે પચ્ચક્ખાણ કરે છે તે આવશ્યકત પચ્ચખાણ ભાષ્યાદિ સર્વે શાસ્ત્રથી મળે છે તે જે આજે તપાઓ છઠ અઠમાદિ યાવત ચઉત્તીસભર સુધી ના પચ્ચખાણે એકી સાથે પચ્ચખાવે છે તેમ નવકારસી આદિ
વિહાર પચ્ચકખાણેમાં પણ પાણસ્સના આગારે ઉચરાવે છે તે શ્રીઅભયદેવસૂરિજિનવલ્લભસૂરિએ ક્યા શાસ્ત્રમાં કહ્યા છે? તેમ આવકિગત પચ્ચકખાણું ભાષ્યની કઈ ગાથામાં કહ્યા છે ? તે પ્રમાણુ પાઠ સાથે જંખ્યાચાર્ય બતાવે. અન્યથા એકાંત દષ્ટિરાગને વશ થઈ એક પણું પ્રમાણ પાઠ આપ્યા વગરજ કેવળ કલ્પનાના ઘેડા હાંકયે જવાથી જરા માત્ર પણ આત્મસિદ્ધિ કે મતસિદ્ધિ નથી. બલ્ક સંસારની અભિવૃદ્ધિ શિવાય બીજું કાંઈ લાભ નથી. બીજુ એજ તપા ખરતર ભેદ પૃ૦ ૧૩૫ માં મૂળ લેખકના “ હિ ચાતરક મંત્ર ફ” આ વાક્યને સીધે અર્થ “પિસહ ચારિત્રને ભાંગભેદ)જ છે' એ થાય છના પિતાની વિદ્વત્તાના નશાથી મૂળ પાઠ “પોહ રાખતા મળ]ા છે?' આમ લખીને જે અર્થ “પસહ ચારિત્રને-ચાર પ્રકારે જ
છે” આમ લખ્યો છે, તે પણ આગમપ્રજ્ઞતાને નમાજ છે. અસ્તુ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #138
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर तेत्रीसमो
१२१ ભાષા:-ખરતર સંપ્રદાયમાં જિનપ્રતિમાની પૂજા સ્ત્રી ન કરે. તે શું?
तत्रार्थे --देहरइ मूलनायक जिनप्रतिमानी मध्यमवय वर्तमान स्त्रीनइ विलेपनरूप अंगपूजा कालनइ योगइ श्रीजिनदत्तमूरि युगप्रधानइ लाभ छह 3 (2) जाणी निषेधी छइ, बाल कवय वृद्धवय वर्तमान सुविचारी स्त्रीनइ विलेपननी पूजा श्रीमूल नायक जिन प्रतिमानी निषेधी नथी, अनइ मध्यम वय स्त्रीनइ पुणि अवमरइ अंगपूजा पवइ बीजी अष्टप्रकारी पूजा गीत नाटक धूप दीप नैवेद्य फल जल चैत्यवंदना प्रमुख पूजा निषेधी नथी, महु स्त्री घरि घरि पाटलीपुरनी पूजा वासक्षेप करी करइजि छइ, घणी जीभ बाहतां गुण नथी. जे लिख्या – 'पुरुष थकी २७ गुणी अनइ २७ अधिक स्त्रीनइ पूजाना अंतराय कीधा' ते घणुं असंबद्ध अनार्य वचन बोल्यउ छइ ते(जे)भणी वैद्य तापवंत मनुष्यनइ जइ घी लेवउ निषेधइ तर ते स्युं अंतरायी कहीस्यइ ? ते महा उपगारी, तेहनइ मांद निव| पछी माता पिता तेहना उपगार मानी दान देई बहु मानइ, ए दृष्टांत इहां विचारिवउ, वली तीर्थकरे पुरुषां थकी २७ गुणी सत्तावीस अधिक स्त्रीनइ जे गोप्य सिद्धांत भणिवा वार्या तउ स्युं तीर्थंकर तेह सर्व स्त्रीनइ ज्ञानांतरायी थया ? सहू सरीखी पुणि नथी, परं प्रवृत्ति दोष वाग्विइ करी तेहनइ हितूआ थाइ तिम ए भयां प्रवृत्ति दोष वारिवा भणी हितकारी जाणिवा, एतलइ पुरुष थकी सत्तावीम गुणी स्त्रीनइ पूजांतरायना दोष तुम्हे विरते थके कह्या हता ते दोष फोक थया जाणिवा, घणी जीभ वाहतां लबाड लबाड तेहनइ सहू कहिस्यइ, जीए Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #139
--------------------------------------------------------------------------
________________
१२२
प्रश्नोत्तर चत्वारिशत् शतक गीतार्थे ए आचरण' कीधी छइ ते जिनशामनना तथा जिनप्रति माना संघना भला भणी कीधी छइ, वली द्रौपदी प्रभावती मृगांकलेखा प्रमुख श्राविकाए जे प्रतिमा पूजी ते तई यइ भला काल हता अथवा द्रौपदी कुमारी हती. प्रभावती गीत नाटक वादित्रनी पूजा करती देवतादत्त फूल कुमलाइ नहीं, जे निर्माल्य ऊतारी पूजाइ, मृगांकलेखा तथा दमयंतीइए आपणी थापी प्रतिमा पूजी, परं सूरिमंत्रधारीनी थापी सातिशय न हती, ए वात विचारिणी, मूल प्रतिमा साधिष्ठायक प्रभावइ थाइ, जइ तेहवी छोति थाइ त उ अतिशय जाइ, जे गुरुना कह्या नही करे ते पछइ सही पछताविस्यइ, अतिप्रसंगइ पूजा करतां श्रीअहम्मदाबादमाहि श्रीजीरावला पाश्वनाथजीनी प्रतिमा एह जि छोती करीनइ विलंबणी पछइ भगवंत जाणइ वली मोटे तीर्थे स्त्रीनी पूजाने कुण वारइ ? हितू गुरुजीना वचन करिस्यइ तेहनइ जय थास्यइ ॥ ३३ ।।
ભાષાઃ-દેરાસરમાં મૂળનાયક જિનપ્રતિમાની (કેસરાદિ ) વિલેપન રૂપ અંગપૂજા કાળના ગે મધ્યમવયની (યુવાન) સ્ત્રીને યુગપ્રધાન શ્રીજિનદત્તસૂરિજીએ લાભાલાભ સમજી નિષેધી છે, (પરંતુ) બાલક (અને સુવિચારવાન વૃદ્ધ સ્ત્રીને નિષેધી નથી. અને મધ્યમવયની (યુવાન) સ્ત્રીને પણ અવસરે અંગપૂજા શિવાય બીજી અષ્ટપ્રકારી પૂજા ગીત નાટક ધૂપ દીપ નૈવેદ્ય ફળ જલ ચૈત્યવંદન પ્રમુખ પૂજા નિષેધી નથી, પાટલીપુર (પટના)ની બધી સ્ત્રીઓ ઘેર ઘેર વાસક્ષેપ પૂજા કરે છે. વધારે જીભ ચલાવતાં ગુણ નથી, જે લખ્યું કે —
પુરૂષ કરતાં સત્તાવીસ અધિક સત્તાવીસ ગુણી સ્ત્રીઓને પૂજાને અંતરાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #140
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर तेत्रीसमो
१२३ કર્યું તે બહુ વિચાર્યું અને અયોગ્ય કહ્યું છે. કારણ? તાવવાળા મનુષ્યને વેદ્ય યદિ ઘી લેવો નિષેધે તે શું તે અંતરાય કરનાર કહેવાશે ? (નહીં), તે મહાઉપકારી (કહેવાશે), તેને મંદવાડ મટ્યા પછી તેના માતા પિતાએ ઉપકાર માની દાન દઈ તે વેદ્યને બહુ માને (છે), એ દષ્ટાંત અહિં વિચારો, વલી તીર્થકર ભગવંતએ પુરૂષોથી સત્તાવીસ અધિક સત્તાવીસ ગુણ સ્ત્રીઓને જે (છેદ ગ્રંથાદિ ) ) સિદ્ધાંત ભણવાનો નિષેધ કર્યું તો શું તે તીર્થકરદે બધી સ્ત્રીઓને જ્ઞાનાંતરાય કરનારા થયા ? નહીં), તેમ બધી સ્ત્રીઓ સરીખી પણ નથી, છતાં પ્રવૃત્તિ દેષ વારવાથી તેના હિતૈષી થાય તેમ એ (આચાર્ય મહારાજ) પ્રવૃત્તિ દેષને વારવાથી હિતકારી જાણવા, એટલે પુરૂષથી સત્તાવીસ અધિક સત્તાવીસ ગુણ સ્ત્રીને પૂજાતરાયનું દેષ તમેએ (સર્વ) વિરતી થઈને કહ્યું તે નિરર્થક થયું સમજવું, ઘણી જીભ ચલાવતાં બધા
કે તેને લબાડ લબાડ કહેશે, જે ગીતાર્થે આ આચરણું કીધી છે તે જિનશાસનના તથા જિનપ્રતિમાના (તેમ) સંઘના હિત માટે (નહીં કે અહિત માટે) કીધી છે, વલી દ્રૌપદી પ્રભાવતી મૃગાંકલેખા પ્રમુખ શ્રાવિકાઓએ જે જિનપ્રતિમા પૂછ તે (સત્ય છે, પરંતુ) ત્યારે કાળ સારે હતા, (તેમને ઋતુધર્મ અવવોના ટાઈમની અનિયમિતતા નહોતી), અથવા દ્રૌપદી કુમારી હતી, અને પ્રભાવતી ગીત નાટક વાદિત્રની પૂજા કરતી, (તેમ) દેવતાદત્ત ફૂલ કમલાતા નહીં, જે ઉતારીને (તાજા ફૂલોથી) પૂજા કરાય. મૃગાંકલેખા તથા દમયંતીએ પિતાની થાપેલી પ્રતિમા પૂછ છે. પણ સૂરિમંત્રધારી (આચાર્ય) ની પ્રતિષ્ઠિત સાતિશય (પ્રતિમા ) નહેતી. એ વાત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #141
--------------------------------------------------------------------------
________________
१२४
प्रश्नोत्तर चत्वरिंशत् शतक
વિચારવાની. મૂળનાયક પ્રતિમા જે અધિષ્ઠાયકના પ્રભાવયુકત હાય તેને આવી ત લાગવાથી અતિશય ચાલ્યા જાય છે ( તેથી શાસનપ્રભાવના અટકી જાય છે ) જે ગુરૂના વચન ન માને તેને અવશ્ય પશ્ચાત્તાપ કરવા પડશે, અતિપ્રવૃત્તિએ પૂજા કરતાં અમદાવાદમાં જીરાવલા પાર્શ્વનાથજીની પ્રતિમા આવી છેતના લીધેજ વિલ`બાણી એટલે ખંડિત થઇ. પછી (સત્યાસત્ય) ભગવાન જાણે. + અને મોટા તીર્થાંમાં
+ હમણાં ગત વીસમી સદીનાજ તાજો દાખલા લઇએ-વિસ ૧૯૭૧ યા છર ના વર્ષે લૌકિક ટિપ્પણમાંની સંપૂર્ણ ૬૦ ધડીની પહેલી આઠમને સાતમ કરી ગૃહસ્થાને લીલવણીના છેદનભેદનાદિ, અને અબ્રહ્મ સેવન માટે એક તિથિની અભિવૃદ્ધિ કરી આપવાના પ્રબલ હિમાયતી અને એમાંજ ધમ તથા શાસન સેવા માનનારા તેમ અંતરીખજી તથા ચારૂપ વિગેરેના ઝઘડાએ ઉભા કરી જૈન સમાજના લાખેા રૂપિયાના પાણી કરાવી સારામાં સારી (?) નામના મેળવનાર નામાંકિત આચાય સાગરાનંદસૂરિએ પાટણના વ્યાખ્યાન પીપરથી સ્ત્રીયાને જિનપૂજા કરવાના જોરદાર ઉપદેશ આપ્યા, લતઃ અનેકા સ્ત્રીયાએ બધા લીધી, ચૌમાસાબાદ પ્રાચીન તીર્થં ભીલડીયાજીના સંધ નીકલ્યો, અને ગણત્રીના દિવસેામાંજ તે સંધ તીર્થાંમાં પહેાંચી ગયા, પછી શું કહેવુ ? એક તો ન્હાના સરખા ભોંયરા કે જ્યાં તીર્થપતિ શ્રીભીલડિયા પાર્શ્વનાથની સાતિશાયિની પ્રતિમા વિરાજમાન છે, તેમાં અનેકા સ્ત્રીપુરૂષો એકી સાથે ભરાણા, અને બહુ ઉલ્લાસભાવે અહમહમિકાથી પૂજા કરી રહ્યા હતા, એટલામાં તે મૂળ ગભારામાંથી કાળા ભમરા એવા છૂટ્યા કે જેના અંગે તરતજ બધા લોકોને બાહાર નાશી આવવું પડ્યું. આનુ કારણ વિચારતાં આશાતના શિવાય બીજું કાંઈએ સમજાતું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
.
Page #142
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर तेत्रीसमो
१२५
સ્ત્રીયોને પૂજા કરતાં કાણુ રોકે ? અને રોક્યા રહે કાણુ ? હિતાપદેશક ગુરૂજીને કહ્યો જે કરશે તે જય પામશે. ૪
નથી, બહોળા સમુદાયમાં એ જાણુ થવુ તે અશક્ય છે કે કાનાથી શુ આશાતના થઈ, પરંતુ એટલુ' તે અવશ્ય માનવુ જોઇએ કે-કાઇને કાઈ આશાતના થયા વગર અધિષ્ઠાતાનું આવું કાપ હાઇજ ન શકે.
× તપા ખરતર ભેદ પૃ૦ ૨૪ માં લખ્યુ છે કે– લાંકે તા સવ પૂજા નિષેધી. પર` ખરતરે પણ એછી નિષેધી નહિ’’ ઉત્તરમાં જણાવાનું કે કાળાનુભાવે ઋતુ ધર્મની અનિયમિતતાને અંગે શાતિશય મૂળનાયક જિનપ્રતિમાના અધિષ્ઠાતાના લાપ થઇ શાસન પ્રભાવનામાં હાનિ ન પહેોંચે એવા શુદ્ધ અભિપ્રાયથી, બાલ કે વૃદ્ધોને નહિ...કિંતુ માત્ર યુવાન સ્ત્રીયાનેજ મૂળનાયકની કેવળ અંગપૂજાનો નિષેધ કરનાર ખરતરાચાયાંને ભલે ન જ ખ્વાચાય લાંકાની સરખામણીમાં મૂકે, પરંતુ તપા તે લાંકા શું ? પણ તેરાપંથીઓથીય મુઠ્ઠી ચઢી જાય તેવા છે, કારણ ? પુરૂષોથી સત્તાવીસ અધિક સત્તાવીસ ગુણી સ્રીયાને દીક્ષાના નિષેધ જે લાંકા અને તેરાપંથીઓએ પણ નથી કર્યાં, તે તપા વિજયદેવ સૂરિએ સ્વપ્રકાશિત ‘સાધુમર્યાદા પટ્ટક'ના ૩૩ મા ખેલમાં “ મુખ્ય વૃત્તિએ હમણાં શ્રાવિકાને દીક્ષા ન આપવી ” આવી આજ્ઞા જાહેર કરીને છ કાયના પિયર સમા સવિરતિના મોટા ખધનેજ નિષેધ કરી નાખ્યા છે, અને એથી અનંતા તીથ કરાએ સ્થાપિત ચતુવિધ સંધની પ્રણાલિકાને ખંડિત કરીને દિગબરોની માફક ત્રિવિધ સંધજ રાખી દીધો, દિગબરાને તે અશક્યતાના કારણે સાધ્વીસ ધનો સ્વતઃ નિષેધ થયા છે,
..
,,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #143
--------------------------------------------------------------------------
________________
१२६
प्रश्नोत्तर चत्वारिंशन शतक
( તપા ખરતર ભેદ ગ્રંથ ૧ ખેલ ૩૫, ગ્રંથ ૨ ખેાલ ૩૬ મો ) ३४ प्रश्न - तथा जे सचित्त परिहारी छइ तेहनइ रती पाणी फासू पीतां त्रिविहार पचक्खाण भाजइ किं न भाजइ ? | સાધ્વીસ ધનો નિષેધ
પરંતુ તપાએ તે જાણી જોઇને ઇરાદાપૂર્વક કર્યાં છે, એ ધણેાજ મોટા ફેર પડે છે.
66
એજ ખેલમાં આગળ લખે છે કે
ખાસ જરૂર લાગે તે પણ
,,
૩૫ વર્ષોંની અંદરની વયવાળીને ન દેવી ” આ તમારા પરમ ગુરૂની આજ્ઞાનું પાલન આજકાલના તમા તપ્પા-ગપ્પાએ જરાએ નથી કરતા ? અને ૧૦-૧૦ કે ૧૨-૧૨ વર્ષની બાલિકાઓને મૂંડવા ખાતર અનેકે જાતની ધમાલ કરી રહ્યા છે, તેનું કાંઈ વિચાર આવે છે? અરે જેને કાલદિવસે થયેલ પેાતાના પરમગુરૂની આજ્ઞાનુ એ ભંગ કરવામાં સંકોચ નથી તેને તીથ કર દેવાની આજ્ઞાનુ ભંગ કરવામાં સ કાચ હોયજ ક્યાંથી? વલી એજ તપા ખરતર ભેદ પૃ૦ ૨૪ માં લખ્યું છે કે સ્ત્રી અપવિત્ર ઇં તે માટે પૂજા નિષેધી છે, તે ઋતુધ` સદા પહેલાં પણ આવતી, હમણાં પણ ઋતુ આવે છે ” મહાશય ! એટલું તે વિચારવું હતું –‘ ઋતુધ× × લખવું કે “ આવો ” લખવુ, કાઇ પણ કોષની અંદર શબ્દને સ્ત્રી-લિંગમાં સાંભળ્યુ એ હતુ ? અસ્તુ.
પ
ઉત્તરમાં માલમ થાય કે–
,,
પહેલાં પણ સ્રીયા ઋતુધમ માં આવતી એની ના કાણુ કહે છે ? પરંતુ જંખ્યાચાય એતા બતાવે કે સ્રીયાને ઋતુધ` સદાથીય શુ આજકાલના માફક અનિયમિત આવતા હતા ? ખીજું જેમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
આવતી "
‘ધર્માં '
Page #144
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर चोत्रीसमो
૨૨૭ ભાષા:-સચિત્ત પરિહારી શ્રાવકને ફાસુ (અચિત્ત) પાણી પીતાં તિવિહાર પચ્ચકખાણ ભાગે કે નહીં?
આજના સમયની સ્ત્રી સિદ્ધાચલજી જેવા પરમ પવિત્ર તીર્થધામમાં ખાસ આદીશ્વર દાદાની પૂજા કરતી કરતી ઋતુવવંતી થતી જોવાય સંભળાય છે, છતાં તેઓને એટલું ભાન નથી રહેતું કે–અમારી શારીરિક સ્થિતિ કેવી છે? તેમ શું મહાસતી દ્રૌપદી, પ્રભાવતી, મૃગાંકલેખા વિગેરે પણ શું આજની માફક બેભાન હતી ? કે જેના દષ્ટાંતો આપીને તમે તપાઓ દરેકે દરેક સ્ત્રીને જિનપૂજા કરવાની અત્યંત જોરદાર હિમાયત કરી કરીને પરમ પવિત્ર તીર્થોમાં પણ અધિષ્ઠાતાના પ્રભાવને નાશ કરી રહ્યા છો.
વળી એજ પૃ. ૨૪ માં આગળ લખે છે કે તે ખરતર બાલવૃદ્ધા સ્ત્રી. જેને ઋતુધર્મ આવતો નથી, તે પણ પૂજા કરતી નથી, એ ઘણે મેટો ફેર પડે છે એટલે પૂછવાનું કે-એમ તે તપા– શ્રાવકે પણ ઘણાઓ પૂજા શું, પણ દર્શને નથી કરતા, તે શું તે તપાની માન્યતા કહી શકાય ? નજ કહી શકાય, એવી જ રીતે જે બાલ-વૃદ્ધા સ્ત્રી પૂજા નથી કરતી, એથી ખરતરાચાર્યોને શું દોષ બતાવવા તઈયાર થયા છે ? વાહ જખ્યાચાર્ય મહારાજ ! ધન્ય છે તમને અને તમારા અગ્રલેખકની વિચારધારાને.
વળી એજ પૃ. ૨૪ માં મૂળ લેખકે–પુષ્પવતીને જિનપૂજાનિષેધ સુચક જે બે ગાથાઓ લખેલ છે, તેમાં બીજી ગાથા આ પ્રમાણે છે –
"आलोयणा न पडइ, पुप्फवई जं तवं करेइई)य ।
नियमा पयरिण मुत्तं, अन्नं न गुणइ तिन्नि दिवस(दिणं)॥२॥" Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #145
--------------------------------------------------------------------------
________________
१२८
प्रश्नोत्तर चत्वारिंशत् शतक तत्रार्थे-जे दिवसइ उपवास आंबिल निवीना पच्चक्वाण पच्चक्खी सचित्तना नियम करी त्रिविहार पच्चक्खइ ते रात्रि चउविहार करइ, अथ जेहनइ जावज्जीव सचित्त लेवाना पच्चक्वाण छइ तेहनइ राति फासू पाणी पीतां पच्चक्खाणनो भंग न थाइ, राति पड्यां पाणी सचित्त थातउ नथी, जेह भणी ३ पहर वरसालइ, ४ पहर सीयालइ ५ पहर उन्हालइ फासू कीधां पछी फासू रहइ, एवं उष्ण पाणीना पुणि काल चूल्हा थका अलगा कीधां पूठइ जाणिवा, तथा छूटइ त्रिविहार पच्चवारणइ આને અર્થ જંખ્યાચાર્ય લખે છે કે-“ઋતુકાળમાં જે તપ કરે તે તે આયણમાં ન આવે, ત્રણ દિવસ નિયમે કરીને પ્રકીર્ણ છોડીને અન્ય ન ગણે” યદ્યપિ આ ગાથા અમુક અંશે અશુદ્ધ છે. છતાં આગમ પ્રજ્ઞનું મોટું ટાઈટલ લગાવી આચાર્ય બનેલા જંબુસૂરિએ આટલું વિચાર ન કર્યું કે “પ્રકીર્ણ છેડીને અન્ય ન ગણે” તે શું પ્રકીર્ણ (પન્નાસૂત્ર અથવા પ્રકરણ ગ્રંથ છવવિચારાદિ) અટકાવવાળી પણ ગણ્યાજ કરે? વાહ જળ્યાચાર્યજી! તમારી અગમા પ્રજ્ઞતાની બલિહારી છે.
પૃ. ૨૫ માં લખ્યું છે કે-“અટકાવવાલી સ્ત્રીને પૂજા નિષેધી છે, બીજીને નિષેધી નથી” એ બધાને માન્ય છે. કોઈનેય અમાન્ય નથી. પરંતુ ભલે ન પૂજા કરતી કરતી અટકાવવાલી થઈ જાય, ને એથી અધિષ્ઠાતાને ચમત્કાર ભલે નાશ થઈ જાય છતાં એવી ભાન વગરની સ્ત્રીએ પણ જિન પૂજા કરવાનું જ છોડવું” આ સ્પષ્ટ વિધાન શું . કોઈ પણ સર્વમાન્ય શાસ્ત્રમાં છે ? જે હેય તે તે પ્રમાણુ પંખ્યાચાર્ય
બતાવે, અન્યથા આ બધે તપાને ગપપુરાણ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #146
--------------------------------------------------------------------------
________________
प्रश्नाचर चोत्रीसमो
१२९
जइ गति सचित्त पाणी पीयइ तरही तिविहार पच्चक्खाण न भाजइ, त्रस जीवनी जयणा करतां घणा लाभ, एवं परिछेज्यो ॥३४॥
ભાષા:-જે દિવસે ઉપવાસ આંબિલ નિવીના પચ્ચખાણ તથા સચિત્તને નિયમ કરી તિવિહાર પચ્ચખે તે માણસ રાત્રે ચોવિહાર કરે. એટલે પાણહારને પચ્ચખાણ કરીને ચારે આહારનો ત્યાગ કરે, જેને થાવજજીવ સચિત્તનો ત્યાગ હોય તેને રાત્રે ફાસૂ પાણી પાતા પચ્ચ ફખાણને ભંગ ન થાય કારણ? રાત્રિ પવા (માત્ર) થી પાણી સચિ: થતો નથી, કારણકે વરસાલામાં ત્રણ પ્રદર, મીયાલામાં ૪ પ્રહર. અને ઉલ્હાલામાં પાંચ પ્રહરસુધી ફાસૂ પાણી અચિત્ત રહે + એવીજ રીતે
+ जायइ सचि तया से, गिह्मम्ति पहर पंचगस्सुवरि । चउपहरोवरि सिसिरे, वासासु पुणो तिपहरुवरि ॥८८२।।
व्या०–'जायेत्यादि, जायते-भवति मचित्तता 'मति तस्य उष्णोदकस्य प्रासुकजलस्य वा ( प्रामुक-स्वकायपरकायशस्त्रोपहतत्वेनाचित्तिभूतं जल'मित्यस्याः पूर्वगाथाव्याख्या ) ग्लानाद्यर्थ धृतस्य 'ग्रीष्मे' उष्णकाले 'प्रहरपञ्चकस्योपरि' प्रहरपञ्चकादूर्व, कालस्यातिरूक्षत्वाच्चिरेणैव जीवपक्तिमद्भावात्, तथा 'शिशिरें शीतकाले, कालस्य स्निग्धत्वात्प्रहरचतुष्टयादूर्व सचिनता भवति. वर्षासु-वर्षाकाले पुनः कालस्यातिस्निग्धत्वापासुकीभूतमपि जलं भूयः प्रहरत्रयादूर्ध्व सचित्तीभवति, तदूर्ध्वमपि यदि ध्रियते तदा क्षारः प्रक्षे. पणीयो येन भूयः सचित्तं न भवतीति ८८२ (प्रव.सास ५.२२ ५-५५)
આ પાઠમાં ઉહાપાણીથી જુદો જે ફાસુ પાણી કહ્યો છે તે ५. सा. ना०४ ८८ मा थाना ना "प्रासुकं-स्वकायपरकाय
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #147
--------------------------------------------------------------------------
________________
१३० . પ્રશ્નોત્તર વરવાશિત શત ઉન્હાપાણીને (પણ)કાળ ચૂલાથી નીચે ઉતાર્યા પછી જાણ, તથા છૂટા તિવિહાર પચ્ચખ ગુમાં રાત્રે સચિત્ત પાણી પીવે તેઓ તિવિહાર પચ્ચક્ખાણ ભાગે નહીં, પરતુ) ત્રસજીવન જાણું કરતાં વિશેષ લાભ
છે) આ રીતે બીના છે. *
શાસ્ત્રોuહતનાત્તમૂર્ત ગd” આ પાડાનુસાર વસ્તુસંગથી અચિત્ત થયેલ પાણી સમજવાનું.
* તપ ખરતર ભેદ પૃ. ૨૫ માં આગમપ્રજ્ઞાચાર્ય લખે છે કેછુટે પચ્ચક્ખાણે સાઝે તિવિહાર કરે તેને “ફાસુ પાણી વિના બીજું વપરાય નહીં એવું ક્યાં કહ્યું છે? તેને આધાર નથી, ગચ્છરૂઢ પિતાની મતિકલ્પના છે” એના ઉત્તરમાં જણાવાનું, કે “છૂટા પચ્ચક્ખાણવાલાને રાત્રે તિવિહાર પચ્ચક્ખાણમાં કાચું પાણી પીવું કજો” એવું તપાના જન્મ પહેલાંના ક્યા સર્વમાન્ય શાસ્ત્રમાં લખ્યું છે? તે તે આગમપ્રજ્ઞાચાર્ય પ્રમાણુ સાથે બતાવે, દિવસે ઉપવાસ તથા એકાસણું– બિયાસણદિના અને રાત્રે દિવસચરિમના નિવામાં શું તફાવત છે? જે ત્રણ આહાર( અશન ખાદિમ અને સ્વાદિમ) ને ત્યાગ દિવસે ઉપવાસાદિમાં કરાય છે તેના તે ત્રણ આહારનો ત્યાગ રાત્રે દિવસચરિમમાં કરાય છે, તે શું કારણ કે ઉપવાસાદિ તિવિહારમાં તે કાચું પાણી ન પીવાય,ને દિવસચરિમતિવિહારમાં પીવાય, વસ્તુતઃ ગમે તે તિવિહાર પચ્ચફખાણમાં કાણું પાણી પીવાથી પચ્ચક નાણું દૂષિતજ કહેવાય, એટલેજ જેમ ઉપવાસાદિ તિવિહારમાં કઈ ગચ્છવા પી કાચું પણ નથી પીતા કે નથી તેવો ઉપદેશ કરતા, એટલું જ નહીં, પણ તેમ કરતાં તે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #148
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर पत्रिीसमो
(त५१-५२२ मे १ मोर ३१, अंथ २ सय ३५ मी)
३५ प्रश्न -तथा खरतर श्रावक ३ वार पोसहमांहि तिविहार पच्चक्खइ, ते स्युं ?
ભાષા –ખરતર શ્રાવક પિસમાં ત્રણ વારતિવિહાર પચ્ચકખે, તે શું? तत्रार्थे-प्रभाति जे तिविहार आपणइ मेलि पच्चक्खइ ते पच्च क्खाण आवश्यक माचविधानइ काजि, पछी वली श्रीगुरुनी मारि आलोयणा खामणा पच्चक्वाण करिवा भणी वीजीवार निविहार पच्चारखइ, पछी माग्निी पडिलेहण वेलाई जे वली तिविहार पच्चक्खइ, ते उपवासना जे आगार ऊचर्या हता तेहनइ टालिवा भणी. श्रीपञ्चवस्तुकवृत्तिमांहि क़या छइ-जे निविहार एकामण। पच्चक्खीनइ जे जिम्यां पछइ वली तिविहार पच्चक्खाण करह ते एकामणाना आगार वारिवा भणी, तिम इहांई जाणिव उ. अथवा सांझिना छछा आवश्यक सावित्रा भणी दिवनचरिम तिविहार पच्वक्वइ ( अपवा) मांझ चबिहार पच्चक्खी छदुर आवश्यक करइ. इहां अघटत र स्युं जाण अउ छउ ? वली
પચ્ચખાણનું ભંગ માને છે, તેમ અમે દિવસચરિમ તિવિહારમાં કાચું પાણી પીવાથી તે પચ્ચકખાણને દૂષિત માનીએ છીએ, છતાં અગમપ્રાજી એ સર્વમાન્ય શાસ્ત્રપ્રમાણ પતાવી દે કે જેની અંદર દિવસચરિમ તિવિહારમાં કાચું પાણી પીવાની સ્પષ્ટ છૂટ હાય, જે
આ પ્રમાણે જંખ્યાચાય બતાવી દે તે ખરતર ગ૭વાળા માનવાને તહેવાર છે, પણ એ પ્રમાણ છેજ કયાં ? આ આગમપ્રજી અને
તેમના વડવઆની ગ૭ -મતિકલ્પનાએ ઘડી કાઢેલ ઘરને આચાર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #149
--------------------------------------------------------------------------
________________
१३२
प्रश्नोत्तर चत्वारिंशत् शतक श्रावकांनइ चव पाणहार' ए पाठ न कहीवउ, जइ ए पाठ श्रावक तिविहार पच्चक्रवाणीता कहइ तउ तिविहार पच्चक्खाणीता बीजाई छूटाई श्रावक तपारइ ‘पच्च पाणाहार' इम कांइ न कहइ ? (वस्तुतः) ए पाठ यतियांनइ कहिवउ छइ. श्रावक प्रभाति सूरे उग्गए पच्चक्खइ सांझा (पाणाहार) दिवनचरिम पच्चक्खइ ए घटत उजि छ३ ।। ३५॥
ભાષા–સવારે જે તિવિહાર પ ણ પિતાની મેળે કરે તે પચ્ચખાણ નામને આવશ્યક સાચવવા નિમિત્તે (છે), પછી વલી ગુરૂની સાખે (રાઈ) આલેયણ ખામણું પચ્ચકખાણ કરવા માટે બીજી વાર તિવિહાર પચ્ચખે, પછી સાંજની પડિલેહણ વેલાયે જે વલી તિવિહાર પચ્ચખે. તે ઉપવાસના જે આગાર ઉર્યા હતા તેને બંદ કરવા નિમિત્તે છે, પંચ સ્તુકની ટીકામાં કહ્યું છે કે-“તિવિહાર એકાસણ પચ્ચખીને જે જમ્યા પછી વલી તિવિહાર પચ્ચકખાણ કરે તે એકાસણના આગારે બંદ કરવા માટે છે તેમ અહિં પણ જાણવું, અથવા સાંજના છઠે આવશ્યક સાચવવાને દિવસચરિમ તિવિહાર પચ્ચખે, અથવા સાંજે ચોવિહાર પચ્ચખીને ઠે આવશ્યક કરે. અહિં અઘટિત શું જાણે છે? +, વલી શ્રાવકને પચ્ચખું પાણહાર આ પાઠ
+ તપાઓ સવારે ચોવિહાર એકાસણું પચ્ચકખીને સાંજે શું પચ્ચકખાણ કરે ? તે જંખ્યાચાર્ય બતાવે, જે પાણહાર પચ્ચકખે તો તે અઘટતું છે. કારણકે એક આસણે જમીને ઉડ્યા પછી ચારે આહારને ત્યાગ સવારે એકાસણું પચ્ચખતી વેળાએજ કરેલ છે. અને જે દિવસચરિમ ચાવહાર પચ્ચકખે તે સવારે પચ્ચખેલ ચેવિહાર જે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #150
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर पांत्रीसमो
१३३ કહેય ન જોઈએ, જે એ પાઠ તિવિહાર પચ્ચકખાણવાળા શ્રાવક કહે તે તિવિહાર પચ્ચકખાણવાળા બીજ 2ા શ્રાવક પણ તપાના 'પચ્ચક્ખું પાણહાર” એમ કેમ નથી કહેતા ? (વસ્તુતઃ ) એ પાઠ સાધુઓએ કહેવાનું છે, (અને) વાવક પ્રભાતે “સૂરે ઉગ્ગએ' (તથા) સાંજે (પાણહાર) દિવસચરિમ પચ્ચખે, એ ઘટિતજ છે.
બીજા દિવસના સૂત્ર સુધી છે, તે ક્યાં ગયે ? એને ઉત્તર સંખ્યાચાર્ય શાસ્ત્ર પ્રમાણથી આપે.
બીજું આત્મસંક્ષિએ, ગુરૂ લિએ અને દેવસલિએ, એમ ત્રણ વાર પચ્ચખાણ લેવાનું તો શાસ્ત્રોમાં સ્પષ્ટ વિધાન છે. તે શું તે શાસ્ત્રવિરૂદ્ધ કહેવાય ? નજ કહેવાય. અને ખરતરવાળાઓ તે લિયે છેજ, પરંતુ તપાઓ પણ ઉપર બતાવ્યા પ્રમાણે ત્રણ વાર ઉપરાંત ચોથી પાંચમી વાર પણ પચ્ચકખાણ લિયે છે, જેમકે પહેલાં ગુરૂસાક્ષિએ પચ્ચકખાણ લેતાં કે સામાન્ય સાધુ પાસે લીધું હોય અને ત્યાર પછી જે કઈ ઉપાધ્યાય પદાર આવી જાય તો તેની પાસે થી વાર લિયે, અને ત્યાર બાદ જે કોઈ આચાર્યને આવાગમન થાય તો તેની પાસે પાંચમી વાર પણ ખુદ ત ાઓ લિયે છે. તો પછી આ રીતે એક દિવસમાં પાંચવાર લીધેલ પચ્ચખાણ કેટલા દિવસે પૂરા કરશે? આ વાતને વિચાર થોડો પણ આવ્યા હતા તે , ર૬ માં એમજ વલી વિલી-ફરી ફરી પચ્ચખે તે શાસ્ત્રવિદ્ધ છે” આમ વગર વિચાર્યું લખી ઈને આગમપ્રજ્ઞતાનું પ્રદર્શન નજ કરાવતે
જે કહેવાય કે–સામાન્ય સાધુ પાસે પચ્ચકખાણ લેવા છતાં ઉપથાય કે આચાર્યને જેગ મળતાં તેમની પાસે ફરી પચ્ચખાણ નલિયે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #151
--------------------------------------------------------------------------
________________
१३१
प्रश्नोत्तर चत्वारिंशत् शतक (તપ ખરતર ભેર ગ્રંથ ૧ બેલ ૩૭, ગ્રંથ ૨ બેલ ૩. મો)
३६ प्रश्न-तथा खरतर प्रभाति चउबिहार उपवास पच्ची सांझि वत्ती चरबिहार करइ, ने मुं ?
ભાષા:-ખરતર સવારે ચેવિહાર ઉપવાસ પચ્ચકખીને સાંજે વલી વિહાર કરે, તે શું ?
तत्रर्थे-इमजि वरवहार न उ प्रश्न उत्तर जाणिव उ, ए विशेषप्रभाति सूरे उग्गए चउवहार करइ मांझि दिवसचरिम पच्चक्वामि कहइ, अपरं तर यति च उनिहार उपवास पच्चरखी सांझि स्युं पच्चकवण करइ ? ने जण विवउ ॥३६।।
ભાષા -એમજ (જેમ તિવિકારને કહ્યો તેમ) વિહારને પ્રશ્નોત્તર જાગવો, વિશે એટલું કે-સવારે “સૂર ઉગ ચેવિહાર કરે અને સાંજે દિવસચરિમં પચ્ચખામિ કહે, બીજું તપાના થતિ વિહાર ઉપવાસ પચ્ચખી સાં કે શું પચ્ચકખાણ કરે ? તે જણાવશે. (તપ ખરતર ભેદ ગ્રંથ ૧ બોલ ૩૮, ગ્રં. ૨ બોલ ૪૧ )
३७ प्रश्न-तथा पच्चकवाण पारतां खरतरा ‘फासियं पालियं पूरियं ती रेयं कि हेयं' इत्यादि पाठ न कहइ, ते स्युं ? તેમને અવિનય થાય, નાનીઓ ધર્મ વિનય મૂળ કહે છે, એટલે ઉપાધ્યાય કે આચાર્ય પાસે ફરીથી પચ્ચખાણ લેવું જ એ, આમ વધારે વાર લેવાથી કાંઈ પચ્ચકખાણનું કાળ વધારવાની જરૂર છેડી છે ? તે ખરતરવાળાઓ પણ સવારે લીધેલ પચ્ચખાણના આગાનું સંવરણ કરવા નિમિત્તે સાંજની પડિલેહણ વખતે ત્રીજી વાર પચ્ચકખાણ લિએ. તેમાં કયા શાસ્ત્રને બાધ આવે છે ? તે શાસ્ત્ર પ્રમાણ સાથે જવાચાર્ય બતાવે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #152
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर साडत्रीसमो
ભાષા-પચ્ચકખાણ પાસ્તાં ખરતર “કાસિયં પાલિયં પૂરિયંતીરિયં કિષ્ક્રિય' ઇત્યાદિ પાઠ નથી કહેતા, તે શું ?
तत्रार्थे–'फामियं पालियं पूरिय' ए पाठ पच्चक्खाण पार्यो पछी कहिवउ नथी जे खरतगंना श्रावक ए पच्चक्वाण पारतां कहइ, किन्तु ए पच्चक्वाण करिवानी विधि छइ, जे पच्चक्खाण कालवेला टाली गुम्नु वांदणां विण दियां पच्चक्खर ते फामिउ किम कहाई ? तिम विण का 'फासियं' जे कहियइ ते मृपावादथी महादोषण लागइ छई, एक न कीजइ ते दोष बोलीयइ बीजउ खोटउ कहीयइ बे महादोष छइ, वली पूछि जोज्यो ।। ३७ ॥
ભાષા–ફાસિય પાલિય પૂરિય' એ પાઠ પચ્ચક્ખાણ પાર્યા પછી કહેવાનું વિધાન નથિ કે જેના અંગે ખરતર શ્રાવક પારનાં કહે, કિંતુ એ પચ્ચખાણ કરવાની વિધિ છે, જે પચ્ચખાણ કાલવેલાને ટાળીને ગુરૂને વાંદણું દીધા વગર પચ્ચખે તે ફાસિયં કેમ કહેવાય ? તેમ (પચ્ચખાણ કર્યા વગર “ફાસિયં જે કહીયે તે મૃષાવાદથી મહાદેવ લાગે છે), એક ન કીજે તે દેપ અને બીજે ખોટો કહીએ એ બે મહાદોષ (લાગે) છે. વલી પૂછી જે ! ( તપ ખરતર ભેદ ગ્રં. ૧ બેલ ૩૯, ચં. ૨ બેલ ૪૨ )
३८ प्रश्न तथा तपारइ मृत यतिना कलेवर उपासरामांहे वोसिरावइ खरतर थंडिलइ जाई वोसिरावइ. ते स्युं ?
ભાષા–તપા મૃત યતિના કલેવરને ઉપાસરામાં સિરાવે કે + તપાખ ભેદ પૃ. ૨૮ માં લખ્યું છે કે-“આવશ્યકાદિકના વિષયે તે ઉપાત્રમાં વિસરાવવું કહ્યું છે એટલે લખવાનું ક–જે આવશ્યદિકમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #153
--------------------------------------------------------------------------
________________
१३६
प्रश्नोत्तर चत्वारिंशत् शकि
ખરતર સ્થલિભૂમિએ જઇ વાસિરાવે, તે શું?
ઉપાશ્રયમાં વેસિરાવવુ કહ્યુ હતુ તે તે પ્રમાણ પાડ઼ જ વાચા ક તેમના અગ્રલેખકે `મ ન લખ્યું ? લખે કયાંથી ? હોય ત્યારે ન, અરે આવશ્યકવૃત્ત્પાદિકમાં તો શુ હોય, ૧૨તુ એમના પૂર્વજોએ પણ્ ઉપાશ્રયમાં વેસિરાવવુ નથી યુ શ્મશાનમાંજ વોસિરાવવું અને સાધુઓને સાથે જવાનું જ લખેલ છે, જુએ -
-
"दंडधरो वायरणयरिओ सराव संपुडे केमराई गिरहइ, दुवे कप्पतित्थं असं ठुपाणं निति । जो पडिस्मए अच्छइ सो उच्चारपामवरण खेलमत्तए विगिंचइ, वमहि पमज्जइ । जेण गया तेव पहेण न निश्रत्तिअव्वं, तहा परिणथंडिलं पमज्जिय तत्थ के सरे हिं अच्छिन्नधाराएं विवरिओ 'क्रोँ' कायव्वो, वायरयर पुण 'एस्म अईओ अमुगो आयरिओ, अमुगो अईओ उवज्झाओ' संजईए 'अमुगा अई पवित्तिणी तिविहं तिविहेण वोमिरिअमेअंत' वारतिगं भरणइ । परिठुविअस्स निचत्तंतेहिं पयाहिणा न काव्या, स्वस्थानादेव निवर्त्तितव्यं । परिट्ठत्रिए कप्पमुत्ता रत्ता महापारिठ्ठावणिअवोमिरणत्थं कामगं करिति, नमुक्कार चिंतित्ता मुद्देण भगत-तिविहं तिविहेण वोमिरिअं, "
( मायारविधि सभायारी, पत्र 30-31 )
આ પામાં તપાના પૂર્માંચાજ સ્પષ્ટ કથે છે કે-સાધુના મૃત કલેવરની સાથે સાધુએ શ્મશાને જવુ અને ત્યાંજ એને વેસિરાવવુ, એવીજ હકીકત સુધાસાનાચારી પત્ર ૩૫ માં આ॰ બીચ ંદ્રસૂરિ પણ ७ मा साभायारीना उपभमा सागरानं
प्रस्तुत
·
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #154
--------------------------------------------------------------------------
________________
१३७
प्रश्नोत्तर आडत्रीसमो तत्रार्थे—यतिनां कलेवर परिठवानइ काजि यति महाथंडिल्लइच सामाचारी प्रमाणतमा, यतः श्रीमद्भिर्यतिजितकल्पटीकाकारैः શ્રીનાપુરનÍરિમિવ વવૃત્તી પ્રમાણતયા નિર્દિષ્ટ ” આથી સુર વાંચકને જણાયું હશે કે ખાસ તપાના માન્ય પૂર્વાચાર્યો પણ ઉપાશ્રયમાં વોસિરાવવું નથી કહેતા તે પછી આવશ્યકવૃત્તિકાર વિગેરે તે કહેજ ક્યાંથી ? આ તે આવા મહાન શાસ્ત્રકારના જુઠા નામ લઈને ભદ્રજીને જે ભ્રમણામાં નાખવા એ તપાઓને પરંપરાગત ઘરને આચાર છે.
વલી એજ પૃ. ૨૮ માં લખે છે-“તપા ઉપાશ્રયમાં વિસરાવે છે” ત્યારે આગળ પૃ૦ ૧૩ર મા લખે છે કે “ તપ ઉપાશ્રયના બારણે વોસિરાવે” આ બે બાબતમાં સત્ય શું છે ? અને ઉપાશ્રયના બારણે વોસિરાવે તે શું મૃતકને કાતાં બારણામાં રોકી રાખીને એની પાસે કાઉસ્સગ્ગ આદિ ક્રિયા કરે કે કેમ ? તે જંખ્યાચાર્ય પ્રમાણુ પાકસાથે બતાવે. અને એજ પૃ. ૨૮ માં મૂળ લેખકે લખેલ “ના મામમ નાફ મારો ઠામ દૂર્વ પ્રાપ” આ વાક્યને અર્થ“મત્તિવાસ્થાને મહાપાત: ” કરનારા જખ્વાચાર્ય લખે છે કે “સાધુ
સ્મશાનભૂમિ જઈ આરોગી ઠામ પૂછ દે છે” એમાં આવેલ “આરોગી શબ્દનો અર્થ શું? એતે જંખ્યાચાર્યે સમજાવવું હતું, સુજ્ઞ વાંચકે ! આગી' શબ્દને અર્થ છે “જમીને'. એમાં વિચારવાને અવકાશ છે કે-જ્યાં હળકા માણસો પણ જમવાને સંકેચ રાખે તેવા સ્થાન પ્રસંગમાં સાધુ કેવી રીતે આરોગતા હશે ? એનુંય વિચાર મૂળ લેખકે તેમ જખ્યાચાર્યું પણ નથી કર્યું, કરે ક્યાંથી ? પરગુણ સહિષ્ણુતા સાથે વિવેક બુદ્ધિ હોય ત્યારે ન. અસ્તુ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #155
--------------------------------------------------------------------------
________________
१३८
प्रश्नोत्तर चत्वारिंशत् शतक ताइ जाइ ते थंडिल्लानी धरती पूंजइ पडिलेहइ, तेह ऊपरि शास्त्रोक्त अक्षर विन्यास करी तिहां विधइ कलेवर परिट्रवी वोसिरावी काउसग्ग करी बीजइ मार्गि नगरमांहि आवइ, ए विधि यतिनी श्रीआवश्यकवृत्ति श्रीअावश्यकचूर्णिमांहि घणुं विस्तार लिखी छइ, गीतार्थी निरविरोधीयां पासि वचाविज्यो सांभलिज्यो समभिस्यउं, परं उपासरइमांहिज कलेवर वोसिराविवउ नहीं सही ॥ ३८ ॥
ભાષા–સાધુને કલેવર પરડવા માટે સાધુ મહાસ્થડિલ (સ્મશાન) ભૂમિએ જઈ Úડિલ ભૂમિને પૂજે પડિલેહે. તે ઉપર શાસ્ત્રોક્ત અક્ષર વિન્યાસ કરી વિધિઓ કલેવર પરથી સિરાવી (તે સંબંધી) કાઉસ્સગ્ન કરી બીજે માર્ગે નગરમાં આવે, આ વિધિ સાધુની આયશ્યક ટીકા તથા ચૂર્ણિમાં ઘણું વિસ્તારથી લખી છે, તે નિષ્પક્ષપાતી પાસે વંચાવજે સાંભળજે તો સમજશે. પરં ઉપાસરામાંજ કલેવર વોસિરાવે નહીં એ નિશ્ચિત છે. (त५परतर मे अंथ १ मा ४०, ५ २ मा ४३ भो.)
३९ प्रश्न-तथा खरतर श्रावक आवश्यक क्रिया करतां यतिनी परइ रजोहरण न राखइ तपा श्रावक रजोहरण हाथि राखड, ते स्युं ?
ભાષા-ખરતર શ્રાવક પ્રતિક્રમણદિ ક્રિયા કરતાં સાધુની માફક રજોહરણ ન રાખે, તપા શ્રાવક રજોહરણ હાથે રાખે, તે શું ?
तत्रार्थे-श्रावक सामायिक करतां “साहुसगासाओ रयहरण निसेज्जं वा मग्गति" एहवा श्रीआवश्यकचूर्णिना पाठ थकी यति पासि उपग्रहिक रजोहरण मांगी पूंजी सामायिक करइ " अह घरे तो से उवग्गहियं रयहरणं अस्थि, तस्स असति पोत्तस्स अंतेणं " एहवा प्रावश्यकचूर्णिना पाठ थकी घरे सामा Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #156
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर ओगण चालीसमो
१३९
यिक करतां श्रवकनई औपग्रहिक रजोहर रण - चलवला (होय, ते) साथि पूंजी सामायिक करवुं एवंकारिइ श्रावकनइ रजोहरशुं पूंजीवा भरणी छ, पुणि क्रिया करिया भणी नथी, ते चलवलउ न हवइ तउ पोत'नइ छेहडइ करी पूंजइ, ए विधि श्री आवश्यकवृत्ति - चूर्णिमांहि कही छ, तथा तपागच्छना कीधा श्रीभावश्यकना बालावबोधमांहि इम लिख्या छइ " जे वांदणा देतां श्रावक चलवलइ करी प्रमार्जिवान काम करइ पुणि यति महात्मानी परि मुख आगली धरइ नहीं " इहां आचरणाजि प्रमाण, तथा श्राविकानइ मूलथकी चलवला राखिवा निषेध्या छइ, कोइएक गरढी श्राविका चलवला चउखुणा ल्यइ, इम छइ - जे आपणा हठवाह्यां आपणां मूलगा गुरुना कह्या नथी मानता तेह बीजाना का किम मानिस्यइ ? तथा चोक्तं सोमसुन्दरसूरि शिष्य महोपाध्याय हेमहंसगणिकृते षडावश्यक बालावबोघे - " वांदणा देतउ श्रावक चलवलव करी प्रमार्जिवानउ काम करइ पणि महात्मानी परि मुख आगति न धरई ” इत्यादि । एतलइ पं० हर्ष भूषणकृत श्राद्ध विधि (वि) निश्चय ग्रन्थनइ मेलि पुरिण चडुलीदोष टाल्या - " श्राविकाणां तु पूर्वदर्शिताशठाचीर्णपरम्परागत सामाचारीतो मनोविपर्यासहेतुकवृत्तदण्कोपेतचरपलकग्रहणमपि निषिद्धयते, चरवलकस्थानीयप्रोज्छनकादिना ताः प्रमार्जयन्ति, वृद्धश्रा विकास्तु वीतविकारत्वात्तमपि गृहन्तीति भावः " एतलइ वांदणाना दोष अंकुश अनइ अंबाड नामइ बेउं दोष श्रावक श्राविकानइ तपाना कीधा ग्रन्थनइ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #157
--------------------------------------------------------------------------
________________
१४०
प्रश्नोत्तर चत्वारिंशत् शतक मेलि टाल्या जाणिवा, वली काउसग्गमांहि डाबइ हाथि रजोहरण जिमणइ हाथि मुहपोती ए विधि प्रवाहइ यतिनइ छइ, तथाहि"नाही करयलकुप्पर-उस्सारिय पारियम्मि थुईए ।” (इति) श्रीदेवेन्द्रसूरिकृत श्रावकदिनकृत्य सूत्रे, तस्य वृत्तौ “प्रायः सूत्रे सर्वमप्यनुष्ठानं साधुमुद्दिश्योक्तं, अतस्तद्विशेषमाह-नाभेरधस्ताच्चत्वार्यगुलानि चोलपट्टः, करयलत्ति-दक्षिणेतरपाणिभ्यां मुखवस्त्रिकां रजोहरणच कूपराभ्यां चोलपट्टो धरणीयः ।" इत्यादि पाठ थकी तपागच्छीय देवेन्द्रसूग्इिं नाभि थकी च्यारि आंगुले नीचर चोलवट्टउ १, तथा जिमणइ हाथि मुहपत्ती डावइ हाथि रजोहरण २, तथा कुहणीए बिहुं करी चोलवट्टउ राखिवउ ३, ए त्रिएह वाना काउसग्गमांहि यतिनइ कह्या छइ, ते पुणि श्रीहेमहंसमहोपाध्यायकृत षडावश्यकबालावबोध साथि ए अर्थ मिलतउ जाणिवउ, तथा “खलिण-कविठ्ठदुगं पुण, अगीयसेहाइयाण संभवइ । संभवइ गिहत्थाण वि,कयाइ एंगत्तभावम्मि ॥१॥” इम तपाकृत संघाचार ग्रन्थ (प० ४२०) मांहि कह्या छइ, जे काउसग्गना खलिन कविट्ठ नामइ २ दोष ते अगीतार्थ शिष्यनइ थाइ, गृहस्थनइ पुणि एकत्व भावइ ए २ दोष लागई, इग्यारमी प्रतिमाअंई श्रमणभूत श्रावकनइ पुणि (ए) दोष लागइ, जेह भणी इग्यारमी प्रतिमाअई रजोहरण आदरइ छइ, तेह भणी खलिनना दोष लागइ, वली इग्यारमी प्रतिमाए चोलपट्टउ आदरइ तेहभणी चोलपट्टउ यूकादि भयइ एकतउ (?) पुणि करवाई चोलपट्टा पखइ ठेपाडियइ पहिया एकतउ (१) दोष न Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #158
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर ओगणचालीसमो
१४१ लागइ, तेह भणी गृहस्थनइ चलवलइ अणलीधां ए २ दोष काउ. स्सग्गना न लागे, ११ प्रतिमाअई रजोहरण चोलपट्ट. ए २ श्रावक ल्यइ ते भणी ११ प्रतिमा उरइ ए २ दोष न लागइ, एतले श्रीदेवेन्द्रसूरिकृत श्रावकदिनकृत्य तथा ( तच्छिष्य धर्मकीर्ति कृत) संघाचार ग्रन्थ तथा हेमहंसोपाध्यायकृत षडावश्यक बालाव बोध तथा पं० हर्पभूषणकृत श्रावकविधि(वि)निश्चय, तपागच्छना कीधा ए ग्रन्थ माहोमांहि मिलता जाणिवा, एतलइ वांदणां देतां काउस्सग्गमांहि श्रावक श्राविकाए क्रिया करतां चलवला न लेवा, एवं लहुडी पोसालना तपा श्रावक वडी पोसालना तपा श्रावक क्रिया करतां चलवला घरतीयइ मूकइ, परं यतिनी परि हाथि न ल्यइ, तेहना यति पिण इमजि पूछयां कहइ, एवं मार्गि चालतां सामायिकधर तथा पोसहतानइ पुणि चलवला न लेवा, पूजिवानउ कार्य निसेज्ज स्थानीय पुंछणा उपगरपइ करिवउ शास्त्रन्यायइ दीसइ छइ, चलवला जयणाना अंग छइ, उपासरा पोसहसाला घर तेह करी पूंज्याजि करउ तउई जि श्रीआवश्यकचूर्णिमांहि काउ जे घरे सामायिक लेइ जइ यति पासि जाइ तउ साधु कह्ना रजोहरण मांगइ इम काउ पुणि रजोहरणइ साथिनइ लीयइ पूंजिवानउ न कह्यां स्या माटइ? भांजीयइ भजावियई, चलवलउ ई जयणानउ अंग छइ. पुणि शास्त्रमांहि जिम कडं हुवइ तिम करियइ, इम शास्त्रन्यायइ जाणीयइ छइ, वली जिम गीतार्थ गुरु कहइ ते श्रुतसाखी मानीयइ, परं मतानुराग न कीजइ, छद्मस्थ किहाई चूकिवाल हवइ. पुणि अक्षर दीठां कदाग्रह न कीनइ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #159
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर चत्वारिंशत् शतक विचारि जोज्यो, मिल्यां जबाब पूरा थायई ॥३६॥
ભાષા- આવશ્યકચૂણિ (ઉત્તરાદ્ધ પૃ૦ ૨૮૯) માં પાઠ છે કે“साहुसगासाओ रयहरणं निस्सेज वा मग्गति, अह घरे तो से उवगहियं रयहरणं अत्थि, तस्स असति पोत्तस्स अंतेणं पमज्जति)" અર્થાત-સાધુની પાસે રજોહરણ (ચરલ) યા નિષદ્યા (પું છણો) માંગે, અને ઘેર સામાયિક કરે તે તેને પિતાને ઔપગ્રહિક રજોહરણ હેય તેનાથી પૂજે, તે ન હોય તે ઉત્તરાસણ આદિ લુગડાના છેડાથી પૂજે એ રીતે આવશ્યક ટીકા તથા ચૂર્ણિના કથનથી સામાયિક કરતાં શ્રાવકને ચરલે પૂજવા માટે છે નહીં કે સાધુની માફક હાથમાં રાખવાને, +
+ તપા ખરતર ભેદ પૃ૦ ૨૯ ના ટિપ્પણમાં “સેનપ્રશ્ન” ને એક અવતરણ આપેલ છે, એમાં આ. વિજયસેનસૂરિ કહે છે કે “સાધુઓ પાસે કરે તો હરણ અથવા દંડાસણ માગી લે, અને ઘરે સામાયિક કરે તો તેનું રજોહરણ હેય છે, ઈત્યાદિક આવસ્યક ચૂર્ણિ વિગેરેમાં રહરણના અક્ષરે છે” આમાં આચાર્યશ્રીએ “સાધુ પાસે કરે તો રહરણ અથવા દંડાસણ માગી લે” એમ જે લખ્યું છે તે કેવળ
અરવલા વગર સામાયિકઘર આ પાછો ન જ થઈ શકે એવી મનઃકલ્પિત માન્યતાની પુષ્ટિ નિમિત્તેજ લખ્યું છે, વસ્તુતઃ જે અમૃદ્ધિક (ગરીબ) શ્રાવક ઘેર સામાયિક લઈને સાધુઓ પાસે જાય. તે ત્યાં જઈને ગુરૂસાક્ષીએ ફરીથી સામાયિક દંડક ઉર્યા બાદ સાધુ પાસે રજોહરણાદિ બાગવાનું ચૂર્ણિકાર કર્થ છે, જુઓ –
जो अणिढिपत्तो सो चेइयघरे वा साहुसमीवे वा घरे वा पोसहसालाए वा जत्थ वा वीसमति अच्छति वा णिव्वावारो, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #160
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर ओगणचालीसमो
२४३
એવીજ રીતે લગા (ઉપાધ્યાય હેમહંસાણ) કરેલ પડાવશ્યક બાલાવબેધમાં લખ્યું છે કે-“વાંદણું દેતાં શ્રાવક ચલવલે કરી
मव्वत्थ करेइ सव्वं, चउसु ठाणेसु णियमा कायव्वं, तं जहा --- चेइयघरे साधुमूले पोसहसालाए वा घरे वा आवासगं करेंतोत्ति, તરથ ઝરૂ પાદુકાને રેફ, કરૂ ઘઉં ઘમર્થ રથ, ઇત્યાદિ યાવત एताए विहीए गंता तिविहेण माहुणो णमिऊण पच्छा साहुमक्खियं मामाइयं करेइ 'करेमि भंते ! सामाइय, सावज जोगं पच्चक्वामि, दुविहं तिविहेणं, जाव साहू पज्जुवासामि' त्ति काऊणं, जइ चेइ. याई अस्थि तो पढमं चेइयाई वंदइ, साहूणं सगासाओ रयहरणं णिसेज वा मगति, अह घरे तो से उबग्गहियं रयहरणं अत्थि, तस्स असति पोत्तस्स अंतेणं, पच्छा इरियावहिए पडिक्कमइ।"
| (છપાએલ આવશ્યચૂણિ ઉત્તરાર્દ પૃ૦ ૨૯૯)
અહિં સમજવાનું કે જે સામાયિકધર શ્રાવક ચરવાલા વિના આમ તેમ જવા આવવાનું ન કરી શકતો હોત તે આ ઘેરથી સામાયિક લઈને આવનાર શ્રાવક પાસે ચરવલે અવશ્ય હેત, અને જે ચરવલે એની પાસે હોત તે પછી સાધુની પાસે માગવાનું ચૂર્ણિકાર શામાટે કહેતા ? એટલે ચૂર્ણિકારના ઉપરોકત કથનથી સ્પષ્ટ સાબીત થાય છે ક-સામાયિકારને આમ તેમ જવા આવવામાં પણ ચરવલે અવશ્ય હેજ જોઈએ એવો કોઈ શાસ્ત્રીય નિયમ નથી, હું આવશ્યકતાનુસાર પંજવા–પ્રમાર્જવા માટે ચરવલાની આવશ્યકતા છે જરૂર, પણ એકાંત એમ નથી કે–તેના વગર નજ ચાલે, સમય ઉપર તેની જોગવાઈ ન બની શકે તે વસ્ત્રના છેડાથીએ પૂજવાનું ચૂર્ણિકાર પતે ઉપર્યુકત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #161
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तरचत्वारिंशत् शतक
પ્રમાજિવાને કામ કરે, પણ મહાતમા (સાધુ) ની પરિ મુખ આગલી ઘરે નહીં' અહિં આચરણજ પ્રમાણ છે, તથા શ્રાવિકાને ચરવેલ રાખવાને સાવ નિષેધ જ છે, કે વૃદ્ધા શ્રાવિકા કદાચ રાખે તે ચોખુણે ચરલે રાખે, હકીકત આ છે કે–જે સ્વાગ્રહથી પિતાના ખાસ ગુરૂઓના કથન નથી માનતા તે બીજના કથનને કેમ માનવાના ? જેમકે તપ ગચ્છાચાર્ય શ્રીમસુંદરસૂરિ શિષ્ય મહોપાધ્યાય હેમહંસ ગણિત પડાવશ્યક બાળાબેધમાં લખ્યું છે. (એને પાઠ ઉપર બાલબધમાં આપી દીધું છે) તેમ પંહર્ષભૂષણકૃત શ્રાદ્ધવિધિવિનિશ્ચય ગ્રંથના આધારે પણ ચડુલી દેવ ટાલ્યા છે, (તે આ પ્રમાણે-) “શ્રાવિકાઓને તે પૂર્વદર્શિત અશઠ (આત્માથી) આચાર્યોએ આચરેલ પરંપરાગત સામાચારી અનુસાર મનની વિપરીતતાનો હેતુભૂત હેવાથી ગેળ છાંડીને ચરવલે રાખવો પણ નિષેધ કરાય છે. એટલે તેઓ ચરેલાના સ્થાને પૂંછનકાદિ (વસ્ત્રાદિ)થી પ્રમાર્જન કરે છે, પરંતુ વૃદ્ધાવસ્થાવાળી કે જેઓની વિકારબુદ્ધિ નષ્ટ થઈ ગઈ છે તેવીઓ ચરવલે રાખે પણ છે” આ રીતે તપાગ
ના પંડિત હર્ષભૂષણકૃત ગ્રંથમાં વાંદણાના બે દેષ “અંકુશ” અને અંબાડ નામના છેડવાના કહ્યા છે. એ વળી કાઉસ્સગ્નમાં ડાબા હાથે રજોહરણ અને જમણે હાથે મુહપત્તી રાખવાની વિધિ મુખ્યતયા યતિઓની છે,
પાઠમાંજ “તરણ અતિ ઊત્ત અંતે' આ વાક્યથી સ્પષ્ટ કર્થ છે. છતાં આજે જે લેકે સામાયિકારને ચરવલા શિવાય ખસવાનું નિષેધ કરે છે તે શાસ્ત્રીય નહીં પણ ઘણુઓના ઘરનેજ આચાર છે, સેનપ્રશ્ન ભાષાંતરકારે નિર્ણ' શબ્દને અર્થ જે દંડાસણ” કર્યો છે
તે ક્યા શાસ્ત્રના આધારે છે ? એને ખુલાસે જવ્વાચાર્ય કરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #162
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर ओगणचालीसमो
१४५ જેમકે આચાર્ય દેવેંદ્રસૂરિ (કે જેમને તપાઓ સ્વગચ્છના માને છે, તેમણે) રચિત શ્રાદ્ધદિનકૃત્યમાં લખ્યું છે કે-“ નાહી રાચત્તq-૩રાઉપર પારિખિ થઇ ” આ પાકની ટીકામાં લખ્યું છે કે-“ઘાય: सूत्रे सर्वमप्यनुष्ठानं साधुमुद्दिश्योक्तं, अतस्तद्विशेषमाह- नाभेरधस्ताच्चत्वार्यगुलानि चोलपट्टः, 'करयल'ति दक्षिणेतरपाणिभ्यां મુવયમાં ૐ Mાં વોત્તવો ધીર: ! ” ઇત્યાદિ પાઠથી તપાગચ્છીય દેવેંદ્રસૂરિયે નાભીથી ચાર આંગળ નીચે ચળપો ૧, તથા જમણા હાથે મુહપત્તી અને બાવા હાથે રજોહરણ (રાખવા) ૨ તથા બને કૂણીઓએ ચોળપટ્ટો પકડી રાખો કે, આ ત્રણ બાબતે કાઉસ્સગ્નમાં સાધુને માટે કહી છે, અને આ હકીકત હેમહંસેપાધ્યાયકૃત પડાવશ્યક બાળાબેધ સાથે પણ મળતી છે, તથા તપા (ધર્મકત્તિ) કૃત સંઘાચાર ભાષ્ય (પાના ૪ર ૦)માં “ત્તo” (ઈત્યાદિ ગાથા જે ઉપર બલબેધમાં લખી છે, તેમાં કહ્યું છે-જે કાઉસ્સગના
ખલિન” અને “કવિર્ડ' નામના બે દેવ તે અગીતાર્થ શિષ્યને લાગે છે, ગૃહસ્થને પણ એકત્વભાવે એ બે દેષ લાગે, અગ્યારમી પ્રતિમાઓ શ્રમણભૂત શ્રાવકને પણ એ બે દોષ લાગે, કારણ? અગ્યારમી પ્રતિમાઓ રજોહરણ સ્વીકારે છે તેથી ખલિન” નામને દેષ લાગે, વલી અગ્યારમી પ્રતિમાએ ચળપઢો રાખે. અને તે માટે ચળપદો જ આદિના ભયથી એકતઉ (છોડી દેવાનું) પણ કરાય, ચેળપટ્ટા વગર ધોતીયું પહેરવાથી એકતઉ દોષ ન લાગે, એટલે ગૃહસ્થને ચરવલે લીધા વગર ઉપરોક્ત બે દોષ નથી લાગતા, અગ્યારમી પ્રતિમાએ રજોહરણ અને ચળપટ્ટો આ બન્ને વસ્તુ શ્રાવક લિએ. એટલે અગ્યારમી પ્રતિમા પહેલાં ઉપરોક્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #163
--------------------------------------------------------------------------
________________
૨૪૬
प्रश्नोत्तर चत्वारिंशत् शतक બે દેપ ન લાગે, એટલે શ્રીદેવેંદ્રસૂરિકૃત શ્રાદ્ધદિનકૃત્ય તથા (તેમના શિષ્ય ધર્મકીર્તિકૃત) સંધાચાર ભાષ્ય તેમજ હેમહંસોપાધ્યાયકૃત પડાવશ્યક બાળાવબોધ અને પંડિત હર્ષભૂષણકૃત શ્રાદ્ધવિધિવિનિશ્ચય. (આ બધા) તપા ગચ્છ(વાળાએ)ના કીધા ગ્રંથે પરસ્પર મળતા છે, મતલબકે વાંદણું દેતાં (તથા ) કાઉસગ્નમાં શ્રાવક શ્રાવિકાએ ક્રિયા કરતાં ચરવલે ન લે, તેમ લઘુ અને વૃદ્ધ પિશાળીયા તપાશ્રાવક ક્રિયા કરતાં ચરવલે ભૂમીએ મૂકે છે. પરંતુ યતિની માફક હાથમાં નથી લેતા, તેમના યતિઓ પણ પૂછતાં એમજ કહે છે. એવું માર્ગે ચાલતાં સામાયિકાર તથા પિસાતીને પણ ચરવલે લેવાનું નથી. પૂજવાનું કામ નિષદ્યા સ્થાનીય પૂછણથી કરવું શાસ્ત્રન્યાયે જોવાય છે, ચરવલે
યણનું સાધન છે, તેનાથી ઉપાશ્રય પિષધશાળા અને ઘર પણ પૂજવા જોઈએ, એટલેજ તો આવશ્યક ચૂર્ણિમાં કહ્યું છે કે- જે ઘેર સામાયિક લઈને જે યતિ પાસે જાય તે સાધુ પાસેથી રજોહરણ માગે એમ કહ્યું છે. પણ રજોહરણ તે સાથે લઈ જાય તેનાથી પૂજવાનું નથી કહ્યું, શા માટે ? કે શાયત ભાગે ભંગાવે, ચરવેલે એ જાણો અંગ છે પણ જેમ શાસ્ત્રમાં કહ્યું હોય તેમ કરવું. એ શાસ્ત્રન્યાય છે એમ જાણીએ છીએ, વળી જેમ ગીતાર્થ ગુરૂઓ કહે તેમ શાસ્ત્રાણાએ માનીએ, પરંતુ મતાનુરાગ ન કરિયે, છદ્મસ્થ જીવ ક્યાં ને ક્યાં ચૂકનાર છે, પણ (શાસ્ત્રના) અક્ષર જોયા પછી કદાગ્રહ ન કરિયે, વિચારજે, (અરૂબરૂ) મળવાથી (બધા) જવાબ પૂરા થાય (તપા ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૪૧, ગ્રંથ ૨ બોલ ૪૪ ).
४० प्रश्न-तथा खरतरांग्इ नवतत्त्व जीवविचार प्रमुख (प्रकरण) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #164
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर चालीसमो
१४७ ग्रन्थ इरियावही विण पडिकम्यां न भणइ न भणावइ, ते स्युं ? ।
ભાષા-ખરતને નવતત્વ જીવવિચારાદિ (પ્રકરણ) ગ્રંથ ઈરિયાવહી પડિકમ્યા વગર ભણે–ભણાવે નહીં. તે શું ?
तत्रार्थे-जीयां प्रकरणां गुणतां इरियावही पडिकमिवी छइ । ते प्रकरणांरा नाम जीयां ग्रन्थांमांहि श्रीहरिभद्रसूरि, श्रीअभयदेवसूरि श्रीजिनवल्लभसूरि, तथा बीजाइ निरविरोधी गीतार्थांना कर्या ग्रन्थमांहि हवइ तउ दिखालउ जिम तेह मानीयइ, अम्हारइ संप्रदायि श्रीजिनदत्तसूरि युगप्रधाननां कीधां ग्रन्थांमांहि जीयां प्रकरणां गुणतां इरियावही पडिकमिवी लिखी छइ ते तिम चलावां छां, वली तेह थकी पहिलोका ग्रन्थ दिखालिस्य उ तउ तेह मानिस्यइ, आपणइ • दाग्रह-मतानुराग नथी, परं तेह ग्रन्थ विण दीठे अपर मनाइ नही, जेह प्रकरण गुणतां ग्रन्थांनइ अनुसारि इरियावही पडिकमिवी ते जणावेज्यो ॥ ४० ॥
ભાષા:-જે પ્રકરણોને ગણતાં ઈરિયાવહી પડિકમવી જોઇએ તે પ્રકરણોના નામ શ્રીહરિભદ્રસૂરિ શ્રીઅભયદેવસૂરિ શ્રીજિનવલભસૂરિ તેમ બીજા પણ નિવિરોધી ગીતાર્થોના કરેલા ગ્રંથમાં હોય તે તે બતાવે જેમ તે માના, અમારા સંપ્રદાયે યુગપ્રધાનાચાર્ય શ્રીજિનદત્તસૂરિનાં રચેલા ગ્રંથમાં જે પ્રકરણે ગણતાં ઇરિયાવહી પડિકમની લખી છે તે તેમ ચલાવીએ છીએ, જે તેથી પહેલાંનાં ગ્રંથ બતાવશે તો તે માનિશું આપણને કદાગ્રહ કે મતાનુરાગ નથી, પરંતુ તે ગ્રંથ જોયા વિના બીજું ન મનાય, જે પ્રકરણ ગુણતાં 2થેના અનુસાર ઈરિયાવહી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #165
--------------------------------------------------------------------------
________________
૨૪
પ્રશ્નોત્તરવવાશિત શત પડિકમવાની હોય તે જણાવજે | + ( તપા ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ કર, ગ્રંથ ૨ બેલ ૪૫ મે). ४१ प्रश्न-तथा खरतरांरइ जिणइ तिविहार उपवास अव(पुरिम)डढ
+ તપા ખરતર ભેદ પૃ. ૩૦૩૧ માં લખ્યું છે કે “ખરતર ઇરિયાવહી પડિકમ્યા વિના નવતત્વ તથા જીવવિચારાદિક પ્રકરણ ગણવા ભણવા ન સૂઝે એમ કહે છે, તે અક્ષર ક્યાં છે?” એટલે પૂછવાનું કે આ ગ્રંથના પ્રશ્ન ૧૦ માં અને એની ફૂટનોટમાં બતાવ્યા મુજબ અનેક પ્રાચીન અને પરમસુવિહિત સર્વમાન્ય આચાર્યો, જેવા કે આવશ્યકદિ ચૂર્ણિકાર જિનદાસ ગણિ મહત્તરાચાર્ય, હભિદ્રાચાર્ય, નવાંગ ટીકાકાર અભયદેવસૂરિ, કાલિકાલસર્વજ્ઞાચાર્ય હેમચંદ્રસૂરિ આદિ સર્વમાન્ય આચાર્યોના કથનાનુસાર નવમા સામાયિક વ્રતના નામ સાથે વર્ણિત વિધિમાં સામાબિક ડકકરેમિ ભંતે ! ઉર્યા બાદ ઇરિયાવહિયા પડિકમવાનું વિધાન ચેપ્યું હોવા છતાં પિતાના મતાગ્રહને પોષવા સારૂ જેમાં “સામયિક એવા શબ્દો નામ નિશાન સરખુંય નથી અને નવકારના પછી દરિયાવહીના ઉપધાનનો હેતુ માત્ર બતાવનાર મહાનિશીથ સૂત્રના જે “નોરમા ! ઝgडिक्कंताए इरियावहियाए न कप्पइ चेव काउं किंचिवि चेइयवंदणમાય મારૂ” આ પાઠને આગળ કરીને જ્યારે પિકારી રહ્યા છે કે ઈરિયાવદ્યિા પડિકમ્યા વગર કોઈ પણ ધર્મક્રિયા કરવી ન કરે ત્યારે એજ મહાનિશીથ સૂત્રના ઉપરોક્ત પાઠમાં નામ સાથે બતાવેલ નવતત્યાદિ પ્રકરણ ગ્રંથને ભણવા-ગણવા રૂપ જે સ્વાધ્યાય, તે ઇરિયાવહિયા પડિકંમ્યા વગર કેમ કરી શકાય ? નજ કરી શકાય, છતાં તેમ કરવું
એ શાસ્ત્રવિહિન નહીં, પણ શાસ્ત્રવિરૂદ્ધ તપ ધણીઓના ઘરને આચાર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #166
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर एकतालीममो कर्यउ हवइ ते त्रि(बि)हुं पहरां पछइ न पारइ, ते स्युं ?
ભાષા-ખરને જેણે તિવિહાર ઉપવાસ અવ(પુરિમ) ૪ કર્યો હેય તે ત્રણ પહેર પછી પારે નહીં, તે શું ?
તત્રાર્થ-નિરૂં પ્રવ(પુરિમઢનાં પ્રવાસવાણ પોલત? જ છું; ते त्रि(बि)हुं पहरां पछइजि पाणी पारइ, जे भणी अम्हारइ ए नियम नथी. जे पछइ पार्या न सूझइजि, तथा अवड्ढि त्रिहुं पहरे गये थाइ, त्रिहुं पहरां पछी सर्व पडिलेहणा काल छइ, ते भणी अव ढ काल गयां पाणी पारी पडिलेहण करी दिवसचरिम पच्चक्वाण करइ त उ वारू, पडिलेहणाथी पहिली अवड्ढे पारीयइ तउ निरतउ संच मिलइ, अन्यथा पडिलेहण करतां दिवमचरिम पच्चखाण स्यु करइ ? ते विचारिवउ छइ. तेह भणी ३ पहरे पूरे थये पडिलेहण पहिला पारिये तउ विचारिवा मरिखउ न थाइ ।।४।।
ભાષા –જે પિસાતીએ અવ(પુરિમ)ના પચ્ચક્ખાણ કર્યા છે તે ત્રણ (બે) પહોર પછી જ પાણી (પચ્ચખાણ) પારે, કારણ? અમારે આ નિયમ નથી કે પછી પાર ન જ કલ્પે, પહેલાનાં ત્રણ પહોર વયે અવઢ થાય, ત્રણે પહોર પછી બધે કાળ પડિલેહણાને છે, માટે અવક્ટને કાળ આવ્યું પાણી પારીને પડિલેહણ કરી દિવસચરિમ પચ્ચકખાણુ
* તપા ખરતર ભેદમાં અવઢને નહીં પણ રિમઠને પ્રશ્ન છે, એટલે તે તો બે પહોરેજ પારી લેવાનું, તેને ત્રીજા પહેરે પારવાની શું આવશ્યકતા ? અને કદાચ બરે તૃષા ન લાગવાથી ન પારે, ને ત્રીજા પહેરે તૃપા લાગવાથી જે પારવા ચાહે તો તેને ન મારવાનું ખરતર ગચ્છના કયા ગ્રંથમાં લખ્યું છે ? તે પ્રમાણ પાઠ જ ખ્યાચાર્ય બતાવે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #167
--------------------------------------------------------------------------
________________
१५०
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
કરે તે! સારૂ, પિડિલેહથી પહેલાં અવટ્ટે પારીયે તે બરાબર મળતુ આવે. અન્યથા પડિલેહણ કરતાં દિવસરમ પચ્ચક્ખાણ શું કરે ? તે વિચારવાનુ, એટલે ત્રણ પહાર પૂરા થયે પડિલેહણ પહેલાં પારીયે તે વિચારવા સરખું ન હોય ।
( તપા ખરતર ભેદ ગ્રંથ ૧ ખેલ ૪૩, ગ્રંથ ૨ ખેલ ૪૬મે ) ४२ प्रश्न- तथा खरतर पदिक वासना कोथला (भय) राखइ छइ, प्रस्तावs गृहस्थांनs द्यइ छइ, ते स्युं ? |
लापा - भरतर पहवीधरे। वाक्षेपना अथणा (लरी) रामे छे, मने પ્રસંગે ગૃહસ્થાને આપે છે, તે શુ ?
तत्रार्थे - तपनांदि दीक्षानांदि सम्यक्त्वोच्चारनांदि व्रतोच्चारनांदि आलोअरणा स्थापनाप्रतिष्ठा पुर पाटली प्रतिमाप्रतिष्ठा ध्वजाप्रतिष्ठादि मांगल्य कार्य निमित्ति सूरिमंत्र तथा वर्द्धमानविद्याइ अभिमंत्रीयइ धर्मध्यान साधन निमित्तई वासक्षेपनो कार्य थाइ, जे भणी गृहस्थ पासि वास थाइ न थाइ, ते भरणी यति वामचूर्ण पामइ पुरिण प्रस्तावइ राखइ, धर्मनइ कार्यइ गृहस्थांनइ वासक्षेप as, पुणि संसार अर्थ महारनइ काजि चूर्ण द्यइ तर यतिनइ दोप थाइ, वली एक बोल विचारिवउ छइ - तुम्हारा पूछ्या तुम्हे चितारिज्यो, जइ यति चूर्ण न राखइ तर तेह गृहस्थनइ श्रपइ स्युं ? शास्त्रनइ न्यायि वली यति श्रावकनइ श्राहारनइ काजि तीर्थनिर्माल्य नापइ पुरिण राखइ छइ, एतलई यति चूर्ण राखइ धर्मार्थइ गृहस्थनइ द्यइ तउ लाभ, आहारार्थ यह तउ दोष लागई,
परं 'वामग कोथला राखइ' ए बोल लिख्या ते दृष्टिराग, सेर या
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #168
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर बेंतालीसमो
१५१ पासेरइ कोथला किम कहीयर ? | वली ऋषिमतीयांरइ सोनानी मुहर मुहम्मदी रुपईया प्रमुख लेइनइ (वा) गृहस्थनइ म थइ कबूला (त) करावीनइ श्रावक श्राविका बालकनइ माथइ वासक्षेप करावइ तेहनउ विचार कहिज्यो, ते केहइ शास्त्रनउ न्याय छइ ? तपा पुरिण वाम राखइ छ३, वर्द्धमान विद्याना पुड पूजई छई, तपांरी वडीलहुडी पोसालि ए चालि अजीम छइ, जइ ऋपिमतीए मूलगी ए चालि छोडी द्यइ तउ ते जाणइ, ध्याननउ नाम लेई नइ पडदइमांहि बइसीनइ पुडइ वासक्षेपपूजा करइ छइ । तउ ते जाणइ, लोकमांहि तर ' पूज्य ध्यानइ बइठा' इम कहाइ छइ । तथा शास्त्र मध्ये बीजइ पहरि अर्थपौरुषी कहाइ पिण ध्यान पौरुषी न कहाइ, ए घणुं विचारिज्यो, दृष्टिराग घणुं भल नथी ||४२ ||
ભાષા:–તપસ્યા ઉચરાવાની દીક્ષાની સમ્યક્ત્વાદિ તેાચ્ચારની नहीमां. ओणा हेतां तथा स्थापना. घट. पाटली. प्रतिभा व ધ્વજાની પ્રતિષ્ઠા આદિ માંગલીક કાર્યનિમિત્તે તેમ ખીજા તેવા પ્રકારના ધર્મ ધ્યાન સાધનમાં સુરિમ`ત્ર કે વમાનવિદ્યાથી મંત્રિત વાસક્ષેપની જરૂરત પડે છે, અને ગૃહસ્થા પાસે વાસક્ષેપ હોય કે ન હોય, એટલે યતિ પણ પ્રસ ંગે વાસક્ષેપ પાસે રાખે અને ધમ કાય નિમિત્તે ગૃહસ્થને આપે પણ ખરા, પરંતુ જો સંસારના કાનિમિત્તે કે આહારનિમિત્તે ચૂણ (વાસક્ષેપ) આપે તે સાધુને દોષ લાગે, વલી વાત વિચારવાની છે, તમારૂં પૂછ્યું તમેા સંભારજો, દિ સાધુ વાસક્ષેપ ન રાખે તે તે અવસરે ગૃહસ્થને શું આપે ? અને શાસ્ત્રના ન્યાયે આહાર નિમિત્તે શ્રાવકને તીનિર્માલ્ય સાધુ ન આપે, પણ રાખે છે, એટલે યતિ વાસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #169
--------------------------------------------------------------------------
________________
१५२
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
ચૂ રાખે અને ધકા નિમિત્તે ગૃહસ્થને આપે તેા લાભ છે, આહારદિના નિમિત્તે આપે તો દોષ લાગે, પરંતુ ‘વાસ(ક્ષેપ)ના કાથલા રાખે’આ ખેલ લિખ્યા તે દૃષ્ટિરાગના છે, સેર કે પાસેરે કેાથળા કેમ કહેવાય ? વલી ઋષિતિઓને સાનાની મુહમ્મદી મહેાર અને રૂપીયા આપી યાતો ગૃહસ્થા પાસે કબૂલાત કરાવીને શ્રાવક શ્રાવિકા બાળકના માથે વાસક્ષેપ કરાવે છે તે ક્યા શાસ્ત્રને ન્યાય છે ? સપ્રમાણ કહેજો, તપા પણ વાસક્ષેપ રાખે છે, વહુ માનવિદ્યાના પટ પૂજે છે, તપાની માટી તથા છેોટી પોસાલે હજુ પણ એ ચાલ છે, ઋષિમતીએએ તે અસલની ચાલને છેડી દીધી હોય તે તે જાણે (અને) ધ્યાનનું નામ લઈને પડદામાં બેસી પટ ઉપર વાસક્ષેપ કરે છે તે તે જાણે, લેાકમાં તે પૂજ્ય ધ્યાનમાં ખેડા (હે)' એમ કહેવાય છે. તથા શાસ્ત્રોમાં ખીજે પહારે અથ પૌરૂષી કહેવાય. પણ ધ્યાનપૌરૂપી નથી કહેવાતી, એ વિચારજો; ધણુ દૃષ્ટિરાગ સારૂં નથી,
.
( તપા ખરતર ભેદ ગ્રંથ ૧ એલ ૪૪, ગ્રંથ ૨ ખેલ ૪૭ મા ) ४३ प्रश्न - तथा खग्तरांनइ श्रीमल्लिनाथ. श्रीनेमिनाथ श्रीमहावीर ए तीर्थकरनी प्रतिमा देहरासरइ पूजाइ नहीं, तपानइ इ, ते स्यु ? ભાષા:-ખરતરાને મલ્લિનાથ, તેમનાથ. અને મહાવીર પ્રભુ, એ તીર્થંકરાની પ્રતિમા ઘરદેરાસરે ન પૂજાય, તપાંને ધૃજાય છે. તે શુ ? तत्रार्थे - अम्हारइतउ (ए) तीर्थंकर पूजिवानउ निषेध नथी. तथा मल्लिनाथ - नेमिनाथ, वीरो वैराग्य कारणम् ।" एहवा जे श्लोक कहिवरावइ छइ, ते श्लोक खरतराना कीधा नथी, किहां (इ) वास्तुक शास्त्रमहि क्ह्या हुबइ तउ तेहना करण हार जाणइ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
tr
Page #170
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर त्रेतालीसमो
२५३
अम्हनइ ए वातन र स्युं ? जे कहइ ते जाणइ, जे इम कहिस्यइ ___णुं दादिला थास्यइ, जाणीयइ छइ ते अहंतांनी आशातनाथी बीहता नथी, वली ए भाव ऋषिमतीयां जतियांनइ पूछेज्यो, खरतरांवतइ एवडा बोल न कहावइ, ए बोल अघटतउ पूछ्यउ, हिवणां ऋषिमती बोलतां मूंडां करतां देखता नथी. गगद्वेषनइ जोरइ, वली म्लेच्छ थकी केतलांएक भला यतियांनइ संयोगई जैन नवा देहरा कराविवाना हुकम फुरमान करी न द्यइ, अनइ केइक भारीका ऋषीमतीयांरा ऋषि देहरा पडावणना फुरमान कराविवा वांछइ छइ, वली केई एक ऋषिमतियांना श्रावक देहरा पडाविवा निमित्ति यतियांनइ दोकडा पूरइ छइ, राग द्वेषना वाह्या, वेषधारीयांना प्रेर्या ए वात करतां करावतां रागद्वेषना वाह्या देखता नथी, वली ऋषिमतीयांरी प्रतिष्ठी प्रतिमा टाली बीजां गच्छवासीयांनी प्रतिष्ठी प्रतिमा अवंदनीक कहइ छइ, ए महाजोर सबल थका जिनशासनमांहि करइ छइ, गुरुपिण जाणी तेहनइ स्युं नथी पालता ? जाणीयइ छइ-तेहनइ ए वात सुहावइ छइ, अथवा ते कुशिष्य आपणा गुरुना कह्या नथी मानता, ए बोल विचारिज्यो । ४३ ।।
ભાષા:–અમારા સંપ્રદાયે એ તીર્થકરને પૂજવાનું નિષેધ નથી, भने “ मल्लिनाथनेमिनाथी, वीरो वैग्य कारणम" मा सो को કહેવાય છે તે ખરતરને ચેલ નથી, કયાં એ વાસ્તુશાસ્ત્રાદિમાં કહ્યો હોય તે તેના કરનારા જાણે, અમને એ વાતનું શું ? જે કહે તે જણ, (વાસ્તુસાર પૃ૦ ૯૮ ના કહેવા પ્રમાણે ઉ૦ સકલચંદ્રકૃત પ્રતિષ્ઠાકલ્પમાં આવે નિષેધ છે) જે આ પ્રમાણે કહે છે તે ઘણું દુઃખી થશે, જણાય છે કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #171
--------------------------------------------------------------------------
________________
અધિ.
'તાં જે
‘ગે ,
8
प्रश्नोत्तर चत्वारिंशत् शतक આ પ્રમાણે કહેનારાઓ અરિહંતની આશાતનાથી બીતા નથી, વલી આ હકીક્ત ઋષિમતીઓના જતિઓને પૂછો, ખરતાથી આવા બેલ ન કહેવાય, આ પ્રશ્ન અણઘટત પૂછો છે, હમણાં ઋષિમતીઓ રાગદ્વેષના વશથી અયોગ્ય બેલતાં કે કરતાં જોતા નથી. અને કેટલાએક સારા યતિઓના સંગે જૈન દેરાસરે નવીન કરાવતા હેય તેમને યવન થકી હુકમ ફાન કરાવવા નથી દેતા, અને કેકેકતિ ભારીકમી ઋષિમતીઓના ઋષિ દેરાસર પડાવાના ફરમાન કરાવવા વાંછે છે, તેમ કેઈક ઋષિમતીઓના શ્રાવકે રાગદ્વેષને વશ થયા દેરાસરો પડાવવા નિમિત્તે યતિઓને દેકડા પૂરે છે, વેપારીઓના પ્રેરેલા રાગદ્વેષને વશ થઈ એવા કામ કરતાં કરાવતાં (ભાવી) જોતા નથી, વલી ઋષિમતીઓ શિવાય બીજા ગચ્છવાસીઓની પ્રતિષ્ઠિત જિન પ્રતિમાને અવંદનીય કહે છે. એ મહા જબરદસ્ત (ઉત્પાત) બલવાન થઈ જિનશાસનમાં કરે છે. ગુરૂઓ પણ જાણતા છતાં તેને કેમ રેકતા નથી? જણાય છે કે તેમને એ વાત રૂચે છે અથવા તે તે કુશિષ્ય પિતાના ગુરૂને કથન માનતો નથી. આ વાત વિચારજો !
(તપ ખરતર ભેદ ગ્રંથ ૧ બોલ ૪૫, ગ્રંથ ૨ બોલ ૪૮ )
४४ श्र-तथा खरतरांग पदिक वरमालइ पखइ वखाण वेलायई बाजवटि न बइसइ, ते स्युं ?।
ભાષા:–ખરતરના પદસ્થ વર્ષાકાળ શિવાય વ્યાખ્યાન સમયે બજેટ (ચેખુણે ન્હાના પાટલા) ઉપર ન બેસે, તે શું ?
तत्रार्थे-ए वात इमजि-जे कारण पखइ वर्षाकाल टाली शेषकालइ यतिनइं पादपीठादि न कल्पइ, परं श्रीभट्टारक (जे) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #172
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर चुम्मालीसमो
१५५ सूरिमंत्रधारी ते गणधर स्थानीय छइ, ते भणी जिम गणधर राजायई प्राण्या मिहासण तथा पादपीठ उपरि बइसीनइ विचालला वि पहर देसना द्यइ, लोकांना संदेह फेडइ, एहवा श्रीबृहस्कल्पभाष्यचूर्णिमांहि कह्या छइ, यत:-"राओवय सीहार से निविट्ठो का कहति, तदभावे तित्थयर पायवीढोपक्टिो कहति।" एतलई तीर्थंकर देवछंदइ पधारू गणधर काष्ठमय पादपीठ परि बइसइ, राजाअई प्राण्या सीहासणइ बइसई, एवं श्रीप्राचार्य पुणि गणधर स्थानीय थका पाटलइ वखाण करइ ॥ ४४ ।।
ભાષા–આ વાત એમ છે કે જે કારણશિવાય વાળને છોડી શેકાળે યતિને દિપીઠાદિ ન કલ્પે. પરંતુ આચાર્ય જે સૂરિમંત્રધારી (તે) ગણધર સ્થાનીય છે. માટે જેમ ગણધર મહારાજ રાજાના લાવેલા સિંહાસન ઉપર અથવા તીર્થકરેના પાદપીઠ ઉપર બેસીને વચલા બે પહોર દેશના આપે અને લોકોના સંદેહ ટાળે એમ બક્કલ્પભાખ ચૂર્ણિમાં કહ્યું છે, જેમકે રાજાના આણેલા સિંહાસનમાં અથવા તીર્થકરેના પાદપીઠ ઉપર બેસી ધમ દેશના દિયે” એટલે તીર્થકર દેવ દે પધાર્યા પછી ગણધર કાષ્ઠમય પાદપીઠ ઉપર બેસે, અથવા રાજાના લાવેલા સિંહાસણ પર બેસે, એવં આચાર્ય પણ ગણધર સ્થાનીય હોવાથી પાટ ઉપર બેસી વ્યાખ્યાન કરે. +
+ તપા ખરતર પૃ૦ ૩૪ તથા ૧૪૦ માં અનુક્રમે બેલ નં. ૪૫ અને ૪૮ માં બને મૂળ લેખકે એ “વવાવેત્તાય” આ શબ્દને સાવ ઉડાડી દઈને બે વર્ષાકાળના ચોમાસા શિવાય હમેશાં પાટ પાટલા
ઉપર બેસવાનું જુદું જ દેષારોપણ કર્યું છે, બારે માસ, ને વ્યાખ્યાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #173
--------------------------------------------------------------------------
________________
१५६
પ્રશ્નોત્તરવારિશ શત ( તપ ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૪૬, ગ્રં. ૨ બેલ ૪૯). ___४५ प्रश्न - तथा 'सुद्धवियड' शब्दई श्रीकल्पसूत्रमांहि खरता શિવાય પણ પાટ પાટલા પર પદસ્થ બેસે એવી માન્યતા કે આમતરીકે
ગચ્છમાં તે છેજ નહીં, પરંતુ તમારા તપાઓમાં તે પદસ્થ શિવાયના સામાન્ય સાધુઓ પણ આખો દિવસ પાટપર પગઉપર પગ ચઢાવી બેઠેલા આજે ઘણાએ જોવાય છે, અને વ્યાખ્યાન સમયે તે પાટપર બેસવાની પ્રવૃત્તિ આજે ક્યા ગચ્છમાં કે સમુદાયમાં નથી ? શું આ બને બેલેના મૂળ લેખકે વ્યાખ્યાન સમયે પાટ પર જોતા બેસતા ? કે હમણું એના અનુવાદક અને પ્રકાશક અગમપ્રજ્ઞાચાર્ય નથી બેસતા ?
આ પ્રશ્નોત્તર ગ્રંથના આ ૪૮ માં પ્રશ્નોત્તરને બરાબર ધ્યાનપૂર્વક વાંચતાં સ્પષ્ટ જણાઈ આવે છે કે-યેન કેન બીજાને ઉતારી પાડવા માટે વિપક્ષિઓ કેવા જુઠા કાવાદાવા કરે છે ? આવા આત્માઓ પર ભાવદયા આવવા સાથે સાશ્ચર્ય વિચાર આવે છે-આત્મહિતેષિતાની બુદ્ધિઓ ઘરબાર કુટુંબ પરિવાર અને ધન માલ મિક્તનો ત્યાગ કરી સર્વવિનિ સંયમ કે જેની અંદર સર્વથા પ્રકારે કૂડ કપટ પ્રપંચ જાળ ત્યાગ કરવાનું જ ઉપદેશ પરમતારક વીતરાગદેએ કરેલ છે, તેને પ્રાપ્ત કરીને પણ જે આત્માઓ ૯ર્ષના વ્યહમાં ફસાઈ જઈ આવા જુઠા કાવાદાવા કરીને છેડા કાળના જીવન માટે કેવા અશુભ કર્મો ઉપાઈ રહ્યા છે ? અને એના વિપાક કેવા પ્રકારે એ આત્માઓને ભોગવવા પડશે ? એને પરમાર્થ કેવળીગમ્યજ માની શકાય, અસ્તુ. શાસન દેવ એવા આત્માઓને સ્વહિત સાધવાની બુદ્ધિ અને મહાગ્રહ રહિત નિષ્પક્ષપાત વૃત્તિ અપે કે જેથી એવા અનુચિત કર્તવ્યથી વિરમી પિતાનું આત્મહિત સાધે આજ એક શુભેચ્છા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #174
--------------------------------------------------------------------------
________________
प्रश्नोतर पिस्तालीसमो वांतर प्राप्त कसेलादिकना पाणी कहइ छइ. सपा उष्णोदक 'सुद्धवियड' शब्दइ करी कहइ छइ, ते स्युं ?
ભાષા:-કલ્પસૂત્ર સામાચારીમાંહેના “સુદ્ધવિયડ’ શબ્દથી ખરતર વર્ણોcર પ્રાપ્ત કરેલાદકના પાણી કહે છે. ત્યારે તપા ઉષ્ણોદક કહે છે. તે શું ?
तत्रार्थे–'सुद्धवियड'शब्दइ श्रीअभयदेवाचार्यइं उन्हा पाणी फलाया ते प्रमाण ठाणांगवृत्तिमांहि इमजि (छइ ), परं तिहां 'उमिणवियडे' ( शब्द न छइ, ते भणी उन्हा पाणी सुद्धवियड' शब्दि थाइ, परं श्रीकल्पसिद्धांतमांहि 'सुद्धवियडे' तथा 'उसिणवियडे' ए बि शब्द पाणीनइ आलावइ छइ, तिहां बिहुं शब्दांना जूजूा अर्थ जोई. यइ, ते भणी श्रीअभयदेवाचार्यन: संतानीय परंपरागमधारी विधिप्रपाकारी श्रीजिनप्रभरि, तिणई 'सुद्धवियडे'नउ अर्थ वणातर प्राप्त पाणी 'उसिवियडे'नउ अर्थ उष्णपागी, ए बिहुं शब्दांना (अर्थ) जूजूा परंपरागमने मेलि वखाण्या छड, श्रीआचारांगमांहि (पुणि) 'उसिणवियडे' ए पाठ नथी 'सुद्धवियडे' एहजि पाठ छइ, ते भणी 'सुद्धवियडे'ना अर्थ उष्ण(? फासु)पाणी कही श्रीशीलांगाचार्य वर्णान्तर प्राप्त पाणी कह्या, तथा त्रिफलाना कीधा पाणी कल्पसूत्रनई न्यायई कीयइ पाणीमांहि कहीयई ? ए जोज्यो, जिम बापनी सातीमीराती संतानीया जाणइ परं पारका पुत्र न जाणइ, तिम श्रीअभयदेवसूरि नवांगवृत्तिकारकना अभिप्राय जेहवा तेहना संतानीया जाणइ तेहवा परपक्षी न जाणइ, वली जे जाणिवानी वांछा करइ ते पूछउ, जिम वहरइ सूजइ तुम्हारइ पितायई अहम्मदावादमांहि सर्वगच्छांनी सामाचारी जोई Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #175
--------------------------------------------------------------------------
________________
१५८
प्रश्नानः चत्वारिंशत् शतक
चरचा करी सर्वगच्छांना गीतार्थांनी साखइ शास्त्रनइ मेली विचारि चरचीनइ श्रीखरतर गच्छनी गुरुपरंपरायात श्रीजिनवल्लभसूरिभाषित सामाचारी प्राचरी तिम तमने पुणि गीतार्थीने पूछी समझी सामाचारी आदरिवी, एकल कहणी सांभलतां ममजि नथी पडती, ते भणी हिवइई विचारिवउ, लोकमांहि प्रतीति ઘામ, તે મને વિશ્વારિો | ક |
ભાષા–“સુદ્ધવિય' શબ્દને અર્થ શ્રી અભયદેવ સૂરિજીએ ઉો પાણી લખે તે પ્રમાણ છે, ઠાણાંગવૃત્તિ (અ) ૭ ઉ૦ ૩ +) માં એમજ છે, પરંતુ ત્યાં “નવિય એ શબ્દ છે નથી, એટલે “સુવિચ શબ્દને અર્થ ઉવૅ પાણી થાય, પણ શ્રીકલ્પસૂત્રમાં પાણીના અધિકાર હુવચ અને “સિવિય આ બન્ને શબ્દો છે, અને તે બન્ને શબ્દોના અર્થો જુદા જુદા હોવા જોઈએ, એટલા માટે શ્રીઅભયદેવ સૂરિના સતાનીય પરંપરાગમધારી અને વિધિપ્રપા ગ્રંથના રચનારા શ્રીજિનપ્રભસૂરિ તેમણે (કલ્પસૂત્ર ટીકા સંદેહવિષષધીમાં) “યુદ્ધવિને અર્થ વણં તર પ્રાપ્ત પાણી ૪ અને “સાવિને અર્થ ઉત્તે
+ ત. . . પૃ. ૩૫ માં “શુદ્ધવિરા-૩smવિમ્' આ પાઠ ત્રીજા કાણુના બીજા ઉદ્દેશામાં હોવાનું લખ્યું છે, પણ છે ત્રીજા ઉદ્દેશામાં.
૪ આચાર્ય શ્રીજિનપ્રભસૂરિએ આ અર્થ મતિ કલ્પનાએ નહીં, પણ આચારાંગ શ્રત ૨ અધ્યયન ૧ ઉદેશ ૭ માની ટીકામાં ચોખું પાઠ છે કે-“શુવિહેં-પ્રસુત” અર્થ-જુદ્ધવિટ” એટલે ત્રિફળા-કસેલા આદિ કોઈ પણ વસ્તુના સંયોગથી તૈયાર થયેલ પ્રાસુક
(સાસુ) પાણું” આ પ્રાચીન શાસ્ત્રકારની વ્યાખ્યા, ન માનતાં પિતાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #176
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर पिस्तालीसमो પાણી, એમ બન્ને શબ્દોના જુદા જુદા અર્થો પરંપરાગમાનુસાર બતાવ્યા છે, શ્રીઆચારાંગ (૬૦ ૨ અ• ૧ ઉ. ૭) માં “કસિવિચ ભતાગ્રહવશ “જુવાર’ શબ્દને અર્થ ફક્ત ઉન્હેં પાણી જ કરે એ શાસ્ત્રવિરૂદ્ધ તપાના ઘરનો આચાર છે.
તમે ખરતર ભેદ પૃ. ૩૬ માં મૂળ લેખકના લખ્યા મુજબજ ‘માત્તાસ્થાને મત્તિકાવાવ:'ની ઉક્તિને અક્ષરશ: ચરિતાર્થ કરતા આગમપ્રજ્ઞાચાર્ય માત્ર ઘણુગ વૃત્તિના “વિવારં-૩u આ પાકને આગળ કરી લખે છે કે-“અભયદેવ સૂરિને વખતે, જેમ તપ માને છે, તેમ માનતા હતા (હાલ) ખરતરે નવા માર્ગ કાઢ્યા છે” પરંતુ જણાય છે કે અભયદેવ સૂરિથીય પ્રાચીન અને એમને પણ માન્ય. એવા શિવાંકાચાર્ય રચિત આચારાંગ સૂત્રની ટીકાને અવલોકવાની તસ્દી આગમપ્રજ્ઞજીએ નથી ઉઠાવી, અગર તેને જોઈ હશે તેય “સ્વમતાપ્રહના આવેશમાં એનું ભાન નથી રહ્યું' એમ કહેતાં તે જરાએ અતિશયોકિત થતી હોય તેમ નથી જાણતું, જે એમ ન હોત તે
ખરતરે નવા માર્ગ કાઢ્યા છે એમ સહસા લખી ન દેતા, મહાશયજી ! ખરતરે તે નવા માર્ગ નથી કાઢ્યા, પણ તપાએએજ જૈન મુનિઓને લેવા ગ્ય શાસ્ત્રવિહિત એકવીસ પ્રકારના પાણી છોડી ઈ માત્ર એક જ ઉન્હા પાણી, કે જે પ્રાયઃ સાધુ-સાધ્વીઓના નિમિત્તેજ કાયો આરંભ કરી ગૃહસ્થ તૈયાર કરે છે. તેને જ લેવાને નવો માર્ગ કાવ્યો છેઉન્હા પાણી સિવાય બીજા પ્રાસુક પાણીને કાળ માન છે હોય છે એમ કહેવું તે ખોટું બચાવ છે. કારણકે પ્રવચનસારોદ્ધાર
મૂળમાં આચાર્યશ્રીનેમિચંદ્રસુરિ અને તેની ટીકામાં આચાર્ય શ્રસિદ્ધસેન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #177
--------------------------------------------------------------------------
________________
१६०
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
એ શબ્દ નથી કિ ંતુ એકજ ‘સુવિયરે ’ શબ્દ છે, એટલા માટે ટીકાકાર શીલાંકાચાર્યે ‘યુદ્ધવિચરે’ શબ્દને અ વર્ષાંતર પ્રાપ્ત
સૂરિ ઉન્હા અને કાસુ. બન્ને પ્રકારના પાણીનો ત્રણે ઋતુઓમાં સમાન કાળમાન સ્પષ્ટતયા લખે છે, જુએ તે પાઠ આ ગ્રંથ પૃ૦ ૧૨૯ ના ટિપ્પણ માં.
વલી એજ પૃષ્ઠ પર મૂળ લેખકે ઉષ્કૃત કરેલ નેમિચદ્ર ભંડારી રચિત ષષ્ટિશતક પ્રકરણની ‘“ તેર્ જૈવિ મુમુલવઢળો, સીજું મતંતિ મ્રુતનામાન । મિત્ત્તત્તમર્મય, ચિદાંત તેનુ શુદ્દેÄ ! ? ।।’ આ ગાથા, કે જે ( જો કે અમોએ તે એમણે છપાવેલ શુદ્ધિપત્રમુજબ શુદ્ધ કરીનેજ અહિં મૂકી છે છતાં ) ખહુલતાએ અશુદ્ધ છે, તેના વાસ્તવિક અની ગમ પોતાને પડી ન હોવા છતાં આગમપ્રજ્ઞતાના મદમાં ચકચૂર બનતા લખે છે કે- જે કેાઇ મિથ્યાત્વમતિવાલા શીલને મલિન કરતા ફુલનું નામ ધરાવે છે, તેમાં ગુરૂપણું કેવું ? ” આવા ઢંગ ઘડાવગરના ઉટપટાંગ મનફાવતા અર્થે લખીને પોતાના એકાંત રાગાંધ ભકતામાં મહત્ત્વતા મેળવવાનુ માનતા હશે, પણ નિષ્પક્ષ સુજ્ઞ જતામાં તા આગમપ્રનતાને ખરેખર નમૂનાજ બતાવ્યો છે, અમે સુજ્ઞ વાંચકાની જાણ ખાતર એ ગાથાના શુદ્ધ પા અને એને વાસ્તવિક સત્ય અ આ લખી બતાવીએ છીએ—
" जह केवि सुकुलवहुगो, सीलं मइलंति लिंति कुलनामं । મિત્ત્તત્તમાયાંતિવિ,વતિ ત ્સુનુન્ન || ” અપ–જેમ કેટલીએક ઉત્તમ કુલની વ(સ્ત્રી) શીલને મલિન કશ્તી છતી પણ ઉત્તમ કુલના અભિમાન ધરાવતી કુલનું નામ લે છે, તેમ મિથ્યા ( શાસ્ત્રવિરૂધ્ધ આચરણ ) ને આચરતા છતાએ કેવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #178
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर पिस्तालीसमो
१६१
ફ્રાનુ પાણી કહ્યો, બીજી ત્રિફળાના પાણી કલ્પસૂત્રાત પાણીએમાંથી કયા પાણીમાં કહેવાય ? એ વાતને વિચાર કરહે, જેમ બાપની સાતીમીરાતી–એટલે તેને લેણ દેણ આદિ વ્યવહાર. તેના સંતાનીયા પરંપરાગત પુત્ર પૌત્રાદિકો જાણે પરંતુ ખજાના પુત્રે ન જાણે, તેમ નવાંગ ટીકાકાર શ્રીઅભયદેવ સરિના અભિપ્રાય જેવા તેના સંતાનીયા જાણે તેવા પરપક્ષીએ ન જાણે. જેને વિશેષ જાણવાની વાંછા હોય તેણે પૂછ્યુ, જેમ તમારા પિતા સૂજા વહેારાએ અમદાવાદમાં બધા ગચ્છની સામાચારી જોઇને તે બાબત ચર્ચા કરી બધા ગચ્છોના ગીતાર્યાંની સમક્ષ શાસ્ત્રાનુસાર વિચાર અને ચર્ચા કરીને ગુરૂપર પાયાત શ્રોજિનવલ્લભસૂરિભાષિત ખરતર ગચ્છની સામાચારી આચરી (તેમ) તમેાએ પણ ગીતાર્થીને પૂછી સમજીને સામાચારી આદરવી, એકતરફી કથન સાંભળતાં સમજ નથી પડતી, માટે હવેથીય વિચારવે, (જેથી) લોકમાં પ્રતીતિ પામાં, તે ભણી વિચારજો ।
""
સુગુરૂપણાને વહે છે ? આ ઉપર લખ્યા મુજબ ગાથાના શુધ્ધ પાર્ટ અને તેના વાસ્તવિક સત્ય અને વાંચી પાકા સમજી ગયા હશે કે આગમપ્રનજીએ પોતાની વિદ્વત્તા બતાવવાને કેવા કાલ કલ્પિત અર્થા લખી નાખવાના આડંબર કર્યાં છે? વસ્તુતઃ તપાવી ધક્રિયાએ રાગદ્વેષ છેડી સમભાવે આત્મહિતને માટે નહીં, પણ કેવલ આડંબર માટેજ છે, આડંબરમાં એ લોકાએ ધમ માન્યો છે, જેમકે ન્યાયાચાય ઉપાધ્યાય શ્રીયશોવિજયજી સીમંધર જિનના સ્તવનમાં કહે છે. ધર્મ નામે ધમાધમ પત્ની, જ્ઞાનમારળ રહ્યો દૂર રે,’ મહાશય આગમપ્રજ્ઞજી ! આ ઉપયુ ત ગાથામાં વિષ્ણુ ત હકીકત વસ્તુત: આપમાંજ ચરિતા થાય છે, ઋતિશમ્ ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #179
--------------------------------------------------------------------------
________________
१६२
પ્રશ્નોત્તરીવાશિત્ શતw (તપ ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૪૭, ગ્રંથ ર બોલ ૫૦ મે)
४६ प्रश्न-तथा खरतरांनइ पडिकमणा कीधा पछइ 'खुद्रोपद्रवओहडावण'नउ काउस्सग्ग इहलोकार्थि करइ, ते स्युं ?।
ભાષા-ખરતને પડિકમણું કર્યા પછી “શુદ્રોપદ્રવ ઓહડાવણને કાઉસ્સગ આલેકાર્થે કરે છે, તે શું ? |
तत्रार्थे–तपांनइ 'दुःखक्षय-कर्मक्षय'नउ काउस्सग्ग करइ, ते स्युं ? ए सरिखुंजि छइ, दुःखनउ क्षय ते इहलोकार्थि छइ, परं ए आपणा २ गुरुनी आचरणा छइ, गुरुनी आचरणानइ जे चर्चइ ते भोला कहीयइ, गुरुनी आचरणा ऊपर शास्त्र न जोईयइ ॥४६।।
ભાષા–તપાને “દુખલય–કર્મક્ષયને કાઉસ્સગ્ન કરે છે તે શું ? એ સરિખું જ છે, x દુખને ક્ષય તે આ લોક નિમિત્તે છે, પરંતુ એ પિતપિતાના ગુરૂઓની આચરણા છે, ગુરૂઓની આચરણને જે ચર્ચે તે ભોળા (સમજ વગરના) કહેવાય. તે ઉપર શાસ્ત્ર ન જેવાય !
* આ કાઉસ્સગ જે તપાઓ કરે છે તેના માટે તે શાસ્ત્ર પ્રમાણુ આગમપ્રજ્ઞાચાર્યો શોધી જ કાઢયું હશે, તે તે અહિં પાઠકને લખીને બતાવ્યો કેમ નહીં ? વસ્તુત: આ કાઉસ્સગ્ન કરવું એ શાસ્ત્રને નહીં પણ તપાના ઘરને આચાર છે, ને એમાં જે દુ:ખને ક્ષય માગો તે આલોક માટે નહીં તે બીજું છે ? બીજું આજ કાલના તપાઓ પાક્ષિક શિવાય હમેશાના પ્રતિક્રમણમાં શાંતિ અવશ્ય બલવાનું જે માની બેઠા છે એ પણ શાસ્ત્રાનુસાર નથી તેમ જૂના તપાઓને પણ સમ્મત નથી, કિંતુ આજકાલના તપાઓના ઘરને આચાર છે, તપાના પરમપૂજ્યાચાર્ય
શ્રીવિજયસેન સુરિ “શાંતિ પાખીના દિવસે અવશ્ય અને બીજા (દેવસીના) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #180
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर सुडतालीसमो
१६३ (तपा-५२२ मे अय १ मत ४८, ५ २ मा ५१ भो)
४७ प्रश्न-तथा खरतरांनइ पजूसणइ ७, चउमासइ ५, पाखीयइ ३ जण पखइ न पडिकमइ, ते स्युं ?।
ભાષા-ખરતરને પજુસણ સાત, માસીએ પાંચ અને પાખીએ ત્રણ જણ શિવાય ન પડિકમે, તે શું ?
तत्रार्थे-उत्कृष्ठउ छतइ योगइ ए त्रिहुं पर्वे (अनुक्रमे) ७-५-३ यतियां साथि खामणा करवा छइ, तेतलाना योग न मिलइ तउ ओछईई मेलावइ पडिकमइ, ए तपा यतियांनइ पुणि सरिजि छइ, बे ठाणइ त्रण ठाणइ संघाडइ किम पडिकमिस्यइ ? परं छतइ योगइ एतलां साथि खाम्युं जोईयइंजि, अधिकां साथि खामियइ तउ घणउ लाभ थाई, परं एतलाथी ऊणा साथि न पडिकमीयइजि इम नथी जाणता ॥ ४७ ॥
मा:- पृष्टपणे ते योगे से त्रणे ५वे (अनुमे) ७-५-3 થતિઓ સાથે ખામણું કરવા (શાસ્ત્રાણા) છે, તેટલાને વેગ ન મળે દિવસે બોલવાનું નિયમ નથી” એવું સ્પષ્ટ કથે છે. જુઓ–
तथा सर्वैः पाक्षिकप्रतिक्रमणे परम्परया शान्तिरवश्यं कथ्यते, कश्चित्पुनरन्यस्मिन्दिनेऽपि कथ्यते, तत्किमस्तीति प्रश्नोऽत्रोत्तरंपाक्षिकप्रतिक्रमणे परम्परया शान्तिरवश्यं कथ्यते, अन्यस्मिन्दिने तुकथनमाश्रित्य नियमो ज्ञातो नास्तीति ५७५ से. प्र. 6 ०४, ५। १०७ - જ્યાં ભાન તે એટલું એ નથી કે પિતાના પરમગુરૂઓ શું કહી રહ્યા છે, ત્યાં દરેક બાબત “તપા સૂત્ર પ્રમાણે કરે છે” એમ નિ:સંકોચ
ભાવે કહી દેવું. એ કેટલું ભારે દુઃસાહસ છે? અસ્તુ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #181
--------------------------------------------------------------------------
________________
१६४
प्रश्नोत्तर चत्वारिंशत् शतक તો ઓછા મેલે પણ પડિકમે, એ તપા યતિઓને પણ સરખૂંજ છે, બે કે ત્રણનાજ સમુદાયમાં (એટલાને ખામીને) કેમ કિમશે? પરંતુ તે યોગે
એટલા સાથે અવશ્ય ખામવું જોઈએ, અધિક સાથે ખામિયે તે વિશેષ લાભ છે, પરંતુ એટલાથી ઓછા સાથે નજ પડિકમીએ એમ નથી જાણતા + ( તપ ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૪૯, ગ્રંથ ૨ બેલ પરમ )
४८ प्रश्न-तथा खरतर देहग्इ चैत्यवंदन करतां 'भगवन् ! चैत्यवंदन करूं ?' ए खमासमण नापइ, ते स्युं ?।
ભાષા-ખરતર દેરાસરે ચિત્યવંદન કરતાં “ભગવન ચત્યવંદન કરૂં?” એ ખમાસમણ ન આપે, તે શું ? *
तत्रार्थे-'भगवन् ! चैत्यवंदन करूं ?' एतलइ कह्यइ खमासमण न थाइ, किन्तु 'इच्छामि खमासमणो ! वंदिउं जावणिज्जाए निसीहियाए मत्थएण वंदामि' ए ८ अक्षरे खमासमण थाइ,
+ ખામવાની વાતને પડિકમવામાં લગાડી દઈને મૂળ લેખકે એ પિતાની કલુષિત ચિત્તવૃત્તિનું, ને અનુવાદકે પિતાની આગમપ્રજ્ઞતાનું ખરેખર પ્રદર્શન કર્યું છે, આવા સાવજ મિથ્યા દોષારોપણ કરીને લેખકોએ ને અનુવાદકે પણ કેવા કર્મો અને ક્ય હશે, ને તેને વિપાક કે આવશે ? એ તે જ્ઞાનીઓજ જાણી શકે.
x દેવસી પાખી આદિ ચારે પડિકમણાઓ થયા પછી ખમાસમણ દીધા શિવાય, ને ગુરૂ પાસે આવેશ માગ્યા શિવાયજ તપાઓ “ચઉકસાયને ચૈત્યવંદન કરે છે. તે ક્યાં શાસ્ત્રને ન્યાય છે? આ તપાના ઘરના ગપા છે. શાસ્ત્રમાં ક્યએ એવું કથન નથી કે જેમાં ખમા દીધા વગર, ને આદેશ માગ્યા શિવાય ચૈત્યવંદન કરી શકાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #182
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर अडतालीसमो
१६५ पछइ वली 'इच्छाकारेण संदिसह.' ए अक्षर कही आदेश मांगीयई, जइ देववांदतां इम को न कहइ तउ ए खमासमण किम कहीयइ ?, वली देहरइ जइ 'भगवन् ! चैत्यवंदन करूं' इम किम कहीयइ ? 'भगवंत चैत्यवंदन करूं ?' इम घटइ, जइ गुरु आर्गाल स्वमाममण •८ अक्षरइ न दीजइ तउ खमासमणनउ कहीवउ स्युं ? विचारिज्यो । तथा देव आगइ तथा गुरु आगइ 'भगवन्' सरीखउ शब्द अघटतउ छइ, बेऊं गुरु-देव एकइ शब्दि किम बोलाइ ? विचारिज्यो । जिननी स्थापना पखइ गुरु आगलि देववांद्या न सूझइ तउ 'भगवन् ! चैत्यवंदन करूं ?' इम किम कहीयइ ? अनइ देहरामांहि थकां गुरुनइ ए खमासमण देता देवनउ अविनय थाइ, उपासरामांहि पुणि चैत्यवंदना तीर्थकरनी थापना आगलि कीजइ छइ त उही देवनी आशातना, थापनामांहि पंचपरमेष्ठिनी थापना छइजि, तीर्थकरनी थापना विगरि चैत्यवंदना न थाइजि, ए जोज्यो ॥ ४८ ॥
ભાષા–“ભગવન્! મૈત્યવંદન કરૂં ?” એટલું કહેવાથી ખમાસમણું નથી થતું, કિંતુ “ઈચ્છામિ ખમાસમણેયાવત મયૂએણ વંદામિ' સુધી ૨૮ અક્ષરે ખમાસમણ થાય, ત્યાર પછી “ઇચ્છાકારેણ સંદિસહ.” ઇત્યાદિ અક્ષર કહી આદેશ માંગીયે, યદિ દેવવાંદતાં કોઈ એમ ન કહે તે (એ ભૂલ છે, પણ) એ ખમાસમણ કેમ કહેવાય ? વલી દેરાસરે જઈને 'लगवन ! येत्यवहान ४३ ?' मेम भडीये ? 'मगत ! यत्यવંદન કરૂં” એમ કહેવું ઘટે, જ્યારે ગુરૂની આગળ (પણ) ખમાસમણ પૂર્ણ નથી દેવાતો ત્યારે બીજે) તે ખમાસમણનું કહેવું એ શું ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #183
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर चत्वारिंशत् शतक વિચારજે, તથા દેવ અને ગુરૂ. બન્નેની આગળ “ભગવન્! એ એક સરખે શબ્દ અણધટતે છે, દેવ અને ગુરૂ. બન્ને એક શબ્દ કેમ બોલાય ? વિચારજે, જિનની સ્થાપના શિવાય ગુરૂ આગળ દેવવાંદવા ન સૂઝે તે “ભગવાન ! ચૈત્યવંદન કરૂં ?” એમ કેમ કહેવાય ? અને દેરાસરમાં રહી ગુરૂને એ ખમાસમણ દેતાં દેવને અવિનય થાય, અપસરામાં પણ તીર્થકરની થાપના આગળ ચૈત્યવંદન કરાય છે. તે પણ દેવની આશાતના એ માન્યતા હોય તે) થાપનામાં પંચપરમેષ્ટીની સ્થાપના છેજ. તીર્થકરની સ્થાપના વિના ચિત્યવંદના નજ થાય, એ જેજે. (ત ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૫૦, ગ્રંથ ૨ બેલ ૫૪ મે.)
४६-तथा खरतर अक्षनी थापना न मांडइ, ते ग्युं ? ભાષા-ખરતર અક્ષ(શંખની એક જાતિ)ની સ્થાપના ન માંડે, તે શું ?
+ ત ખ ભેદ પૃ. ૨૮ માં અનુગદ્વાર સૂત્રને “પ્રવ ar a a” ઇત્યાદિ પાઠ આગળ કરીને અક્ષની થાપનાજ માન્ય કરાવવા મથનાર આગમપ્રજ્ઞાચાર્ય અને એમના અનુયાયિઓ એજ સૂત્રપાઠમાં તેમ પિતાના પૂર્વજ દેવેંદ્રસૂરિજીએ “ચત્યવંદનભાળ”ની ૨૯ મી ગાથામાં “ઘર” શબ્દથી બતાવેલ “વરાટક” કેડીની સ્થાપના કેમ નથી રાખતા ? અક્ષશિયાય બીજી કોઈ પણ જાતની થાપના ન રાખી શકાય, બીજી સ્થાપના સામે આવશ્યકાદિ ક્રિયા કરવી ન કશે એવો વિધાન કયા સર્વમાન્ય શાસ્ત્રમાં છે ? આગમપ્રજ્ઞ બતાવે.
સદાને માટે પિતાપિતાના સમુદાયમાં જે રાખવાની પ્રવૃત્તિ ચાલતી હોય તે એક જ રખાય, બધી કાંઇ ન રખાય, પરંતુ તપાઓ જેમ અક્ષશિવાયની થાપનાને અમાન્ય બતાવે છે, અને તેની આગળ આવShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #184
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर अडतालीसमो
१६७
तत्रार्थ-'खरतगंनइ योगवहतां अक्षथापना मांडइ छई' तुम्हे ए बोल अणजाणपणइ लिख्या (छइ , तथा कल्पवाचतां अक्षनइ मांडीयइ ते थापना निमित्त नही मांडतां बीजइ कार्यइ मांडीयइ छइ, ते वली पूछयां लहिस्य उ, अम्हे अक्षनी असद्भाव स्थापना मानीयई छइ. जइ अक्ष उघाडा थाइ नवकार कहीनइ थाप्या होइ त उ इत्वरकालीन थापना थाई, वली अक्ष चलाव्यां थापना
કાદિ ક્રિયા કરવાનો નિષેધ કરે છે. તેમ ખરતર વાળાઓ અક્ષની થાપનાને અમાન્ય નથી બતાવતા અને તેની આગળ ક્રિયા કરવાને નિષેધ પણ નથી કરતા, એટલું જ નહીં પણ શાસ્ત્રકારોએ ટ્વજો વા વથ વોઇત્યાદિ તથા “અરે વા વા વાઇત્યાદિ પાઠદ્વારા વર્ણિત સૂખડ આદિ ઉત્તમ કાષ્ઠની, ચિત્રની અથવા વર ટકકડીની આદિ કોઈ પણ જાતની થાપનાને અમાન્ય બતાવનાર વ્યક્તિ, અમુક અંશે થાપના નિક્ષેપ ઉત્થાપનાર હોવાના અંગે, તેને ઢંઢીયાના ભાઈ માને છે
પૃ ૧૪૨ માં મૂળ લેખના અનુવાદમાં લખ્યું છે કે “અક્ષ એટલે “સ્થાપનાચાર્ય' આ અર્થ શાસ્ત્રથી તદ્દન બરખિલાફ છે અનુયોગદ્વારની ટીકામાં માલધારી આચાર્ય શ્રીમાન હેમચંદ્રસૂરિ લખે છે કે “અત્ત-અનવ:” અર્થાત અક્ષ એટલે ચન્દનક નામના એક જલચર બેઈદ્રિય જંતુ (એક જાતિના શંખ)ને કલેવર, કે જેનો ઉપયોગ આજે તમામ તપાઓ થાપના તરીકે કરી રહ્યા છે અને બીજી શાસ્ત્રવિહિત થાપનાઓને નિષેધ કરી રહ્યા છે, હુંદીયાઓએ તે સ્થાપના સાવજ ઉથાપી દીધી, પરંતુ તપાઓએ પણ ઓછી નથી ઉથાપી. એક અક્ષ શિવાય શાસ્ત્રોક્ત તમામ સ્થાપનાઓને માટે બંધ જ ઉથાપી દીધું છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #185
--------------------------------------------------------------------------
________________
१६८
प्रश्नोत्तर चत्वारिंशत् शतक टली, साध्वीयांनइ अक्षनिषद्या शास्त्रे निषेधी छइ, ते अक्ष न ल्यइ, इत्यादि बोल विचारियो । तथा झोली मध्ये तपारइ अक्ष थापना राखइ छइ ते जाण्या, परं अदीठी थापना भागलि क्रिया कीधी न सूझइ, झोलीउ ते देखाइ परं थापनाचार्य नथी देखाता, वली विचारिज्यो, नागोरी तपा-पासचन्दीया तेही थापना उघाडी नइ मांडइ छइ, परं झोलीमांहि किणे गच्छि नहीं घालता, ए विचारिज्यो । झोलीमांहि अक्ष समा तथा उपरांठा रह्या न जाणी यइ, उपरांठा गुरु अवंदनीक थाइ, इम कहीनइ पुणि केईएक झोलिमांहि राखी थापना अवंदनीक कहइ छइ, अम्हारइ वीटी थापना भागलि क्रिया नथी करता, एवं जोइवउ ॥ ४६ ।।
ભાષા–“ખરતને વેગવહતાં અક્ષની સ્થાપના માંડે છે' આ બેલ તમોએ અજાણપણે લખ્યો છે, અને કલ્પ વાંચતાં અક્ષ માંડે તે થાપના નિમિત્તે નહીં, પણ બીજા કામે માંડે છે, તે (ખુલાસે) વલી પૂછવાથી પામશે, અમે અક્ષની સ્થાપના અસદ્ભાવ માનીએ છીએ, અક્ષ વદિ ખુલ્લા હોય અને તે અને નવકાર ગણીને થાયા હોય તે ઇવર કાલીન થાપના થાય, અને તે અક્ષને ચલાવ્યાં થાપના ન રહે, અને સાધ્વીઓને અક્ષનિષદ્યા રાખવાને શાસ્ત્રમાં નિષેધ છે, તેઓ અક્ષ ન લિયે, ઇત્યાદિ બેલ વિચારજે, તથા તપને અક્ષ થાપના ઝોલીમાં રાખે છે, પરંતુ અદશ્ય થાપના આગળ ક્રિયા કરેલી શુદ્ધ ન કહેવાય, (ઝેલીમાં થાપના રાખવાથી) તે લીયું દેખાય છે. પણ થાપનાચાર્ય નથી દેખાતા તે વિચારજે. નાગરી તપા (પાસચંદીયા) તે પણ થાપના ઉઘાડીને માંડે છે. પરંતુ છેલીમાં કે ઈ ગ૭વાળા રાખતા નથી. એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #186
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर पचासमो
વિચારજે, ઝોલીમાં રહેલા અક્ષ ઉધા છે કે સીધા તે જાણી શકાય નહીં, એટલે ‘ઉલ્ટા રહેલ ગુરૂ અવંદનીય થાય' એમ કહીને પણ કેટલાંક ઝોલીમાં રહેલી થાપના અવંદનીય કહે છે, અમારે (સંપ્રદાયે) બાંધેલ थापना भाग प्रिया नया ४२ता. सारीत ने (विया२७). (1५। ५२२ मे अंथ १ सय ५i, अंथ २ मास ५५ भो)
__ ५० प्रश्न तथा कांधीया आश्री सामायिक पोसह पूजा प्रमुख (4) राखिवाना भाव लिख्या ते तुम्हे अणजाण्यां लिख्या, बीजा कांधीयानइ लोकव्यवहारइ त्रेहीया स्नान कीधां पूठइ पूजा कीधी मुझइ, निश्चयबद्ध सदा सामायिक पडिकमणा नवकार गुणणा सर्व मनमांहि करइ, ब्रहीया स्नान पछी सर्वथा ए मोकला थया, कांइ न करइ, तेह घरना देहरामर सूआ ऊतार्या पछी घरना धणी घरनइ पाणीयइ पखाल इ पूजइ, अनेरा श्रावक वीजा घरनइ पाणीयई पवित्र थई वीजा घरनइ पाणीयई करी पवाल पूजा करइ, वीजा घरनी अग्नि करी धूप दीप प्रमुख पूजा करइ, इम अम्हारा गुरुना संप्रदाय लिखित छइ, ख्याल (न) हवइ तउ गीतार्थ निरविरोध गुरु पूछीज्यो. जेहनइ आपणा गुरुनी प्रतीति थास्यइ ते मानीस्यइ, वली इम पुणि लोकोक्ति सांभलीयइ छइ, जे ऋषिमतीयांनइ अशुद्ध स्त्रीनइ हाथि यति सूझता एषणीय आहार विहरइ-ल्यइ छइ, तेहनइ गच्छि ए आचरणाजि छइ ५०
ભાષા-કાંધીયા આશ્રિત સામાયિક સિહ પૂજા આદિ (બંધ) રાખવા બાબત જે લખ્યું તે તમોએ અજાણતે લખ્યું છે. (ઘર શિવાયના) બીજા કાંધીયાઓને લેકવ્યવહારથી હીયા (ત્રણ દિવસના. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #187
--------------------------------------------------------------------------
________________
१७०
प्रश्नोत्तर चत्वारिंशत् शतक નહીં કે ત્રણ સંખ્યાના) સ્નાન કર્યા પછી પૂજા કરવી સૂઝ, નિશ્ચયબદ્ધ સદા (નિયમવાળાઓ) સામાયિક પડિકમાણું નવકાર ગણવું આદિ સર્વ મનમાં કરે,
હીયા સ્નાન પછી એ બધા કાર્યો સર્વથા ખુલ્લા થાય, એટલે સુધી કાંઈ પણ ન કરે, તે ઘરના દેરાસર સૂતક કાઢયા પછી ઘરધણી (પિતાના ઘરના પાણીથી પખાલે પૂજે, ઘરધણી શિવાય અન્ય ગૃહસ્થ બીજા ઘરના પાણીથી (હાઈ બ્રેઈ) પવિત્ર થઈને બીજા ઘરના પાણીથી પખાલ પૂજા કરે અને બીજા ઘરનાજ અગ્નિથી ધૂપ દીપ પૂજા પ્રમુખ કરે, એમ અમારા ગુરૂના સંપ્રદાયથી લિખિત નિયમ) છે, ખ્યાલ (ન) હેય તે તે નિષ્પક્ષપાતી ગીતાર્થ ગુરૂઓને પૂછજો, જેને પોતાના ગુરૂની પ્રતીતિ હશે તે માનશે. + વલી લેકવાયકા એમ પણ સાંભળીએ
+ તપા ખરતર ભેદ પૃ૦ ૩૮ માં કાંધીયાઓને પૂજા કરવા વિષે ઉત્કૃષ્ટ ૨૪ પહેર ટાળવા બાબત લખ્યું છે કે “એ પણ શાસ્ત્ર વિરૂદ્ધ ઘરને આચાર છે, તપા તે વેળાએ કરે છે” એટલે લખવાનું કે મૃતકને બાળી આવ્યા કે તરતજ જલચંદનાદિ પૂજા કરવાને વિધાન કેમ્પસર્વમાન્ય શાસ્ત્રમાં હોય તે તે જવ્વાચાર્ય બતાવે. અન્યથા એ તપાના ઘરને શાસ્ત્રવિરૂદ્ધ આચાર છે, એક માત્ર સેનપ્રશ્ન કે જે, જેમ હિંદુઓને મન ભગવદ્ગીતા, ઇસાઇઓને મન બાઈબલ, સિને મન ગ્રંથસાહાબ અને મુસ્લીમોને મન કુરાન શરીફ, તેમ તપાઓને મન એક પરમ માનનીય ગ્રંથ લખાય છે, તેને પ્રમાણુ આપવો એ
માતાના સતિત્વની સિદ્ધિ માટે પિતાના ભાઇની સાક્ષિ આપવા બરાબર છે, કારણકે “સેનપ્રશ્નની અંદર યેન કેનાપિ સ્વપ્રવૃત્તિઓને હઠાત્ શાસ્ત્રસંમત મનાવવાના ફાંફા મારવા સિવાય બીજું જ શું? દાખલા તરીકેShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #188
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर पचासमो
१७१
છીએ કે ઋષિમતીઓને અશુદ્ધ સ્ત્રીના હાથે સૂઝતા એધણીય આહાર તિએ વેહરી લ્યે છે. તેના ગચ્છમાં એ આચરણાજ છે.
अढाइ जेसु दीवस मुद्देसु ति पाठे 'अक्खुयायार' इति ‘અધવચાચા’રૂતિ વા વાઇ: અંતે ? તિપ્રશ્નોøોત્તાં-અવવું. यायार' इति पाठ आर्षत्वात् श्रीतातपादैरादिष्टोऽस्तीत्य सावेव पठनीय કૃતિ ૨૨૯ | ૩૦ રૂ । (સેન પ્રશ્નપત્ર ૭૧ )
64
આ પાડમાં પ્રશ્નકારે પૂછ્યું છે કે− અઠ્ઠાઇજેસુ' ના પામાં ‘અક્દ્નુયાયાર’ ખેલવું કે ‘અક્ખયોયાર' ?, ઉત્તરમાં આચાય વિજયસેન સૂરિજી ક્રમાવે છે કે “ આષ ( ગણુધર રચિત ) હોવાના કારણે પૂજ્ય ગુરૂદેવાએ કહેલ છે, માટે ‘અખ઼ુયાયાર’ જ ખેલવું” આથી વાંચકા સમજી શકશે કે હારિભદ્રીય આવશ્યક ટીકામાં ચોખ્ખુ અક્ખયાયાર' પાઠ હાવા છતાં તેને આ ન માનતાં પોતાની પ્રવૃત્તિ અનુસાર ખેાલાતા મનઃકલ્પિત પાઠ ‘ક્પ્રુયાયાર’તે આષ માની લેવું. એમાં છે કાંઇ રાગાંધતાની સીમા ?
કદાચિત કાઇના મેઢેથી અકસ્માત નિકળી જવાના કારણે અખ઼ુયાયાર ’ ખેલવાની પ્રવૃત્તિ પકડાઇ ગઇ હોય તો પણ જેમ અનુભૂતિ સ્વરૂપાચાયે સારસ્વત વ્યાકરણ રચીને ‘પુક્ષુ' શબ્દ સિદ્ધ કરી બતાવ્યું તેમ તપાએ ‘અક્સ્નુયાયાર ' સિદ્ધ કરી બતાવ્યું હોત તો બહાદુરી કહેવાતી, પરંતુ એટલી તાકાત ન હોવા છતાં શાસ્ત્રવિહિત શુદ્ધ પા છોડી ને મન:કલ્પિત પાઠ બોલવાના આગ્રહ રાખવા એનાથી વધુ રાગાંધતા શું હોઇ શકે ?
66
એથીય અધિક જોઇએ તો એજ ‘સેનપ્રશ્ન’ (ઉ. ૪ પ્રશ્ન ૧૪)માં આચાય શ્રી મહાવિદેહના સાધુને દેવસી અને રાષ્ટ પ્રતિક્રમણ હમેશાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #189
--------------------------------------------------------------------------
________________
१७२ __ . प्रश्नोत्तर चत्वारिंशत् शतक (त५२२२ मे अ५ १ १ ५२, ५ २ मोस ७६ भी)
५१ प्रश्न-तथा खरतरांनइ जन्मनइ सूअइ अशुचिकर्म निवर्त्यइ पछइ, एतलइ ११-१२ दिने गये थके घरना देहगमरनी હોવાનું કહે છે, એના ઉપર ટિપ્પણ કરી સાગરાનંદ લખે છે કે
બે પ્રતિક્રમણ પણ હમેશાં નહીં, કિંતુ કારણેજ હોય છે, એથી આગળ એજ ઉ. ૪ પ્રશ્નોત્તર ૬ ૩ માં બાવીસ તીર્થંકરના સાધુઓને કારણે પાલિકાદિક, અને હમેશાં રાઈ દેવસી પ્રતિક્રમણ હોવાનું લખે છે. એના ઉપર પણ ટિપણ કરતાં સાગરાનંદ બે પરિમણાઓ પણ હમેશાં નહીં, કિંતુ કારગેજ હોવાનું કહે છે, વાંચકોની જાણ ખાતર એ ઉપરક્ત અને પ્રશ્નોત્તરોને મૂળ સંસ્કૃત પાઠ જેમને તેમ ઉધ્ધતકરીએ છીએ.
“महाविदेहेषु ये श्राद्धा देशव्रतिनस्ते उभयकालमावश्यक कुर्वन्ति किंवा यतिवत्कारणे ममुत्पन्ने कुर्वन्तीति. प्रश्नोत्रोत्तरं"देसिअराइअपक्खि अ-चउमासिअवच्छरिअनामाओ। दुण्हं पण पडिकमणा, मज्झिमगाणं तु दो पढमा ॥१॥” इति सप्ततिशतस्थानकस्थगाथाऽनुमारेण यदि यतीनां देवसिक-रात्रिकप्रतिक्रमणद्वयकरणं प्रत्यहं दृश्यते, तर्हि श्रावकाणां किं वक्तव्यमिति १४। उ० ४।
(सन प्रश्न पत्र १०3 ) (१) “ तं दुण्हमुभयकालं, इयराणं कारणे इउ मुणिणो ।' इति पाठात् मुनीनां कारणे जाते प्रतिक्रान्तावपि श्रावकाणां न तथा, किन्तु मुनीनामेवेति कुर्वन्त्येवोभयसन्ध्यं श्रावकाः प्रतिक्रान्निमिति" ( टिप्पितं सागरानन्देन तत्रैव )
____“द्वाविंशतितीर्थकरवारके 'कारणजाए पडिक्कमण'मित्युक्त Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #190
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर एकावनमो
२७३
पूजा घरनई पाणीयइ तेह घरना माणस करइ ते घरना आचार जाणीयइ छइ, परं शास्त्रइ कठेइ ए वात नथी, तउ ते पूजा न करइ, ते स्युं ?
ભાષા-ખરતને જન્મના સૂતક અશુચિ નિવાર્યા પછી, એટલે 11 તથા ૧ર દિવસ ગયાં પછી પિતાના ઘર દેરાસરની પૂજા ઘરના પાણીથી ઘરના માણસે કરે, તે ઘરના આચાર જાણીયે છીએ. પરંતુ શાસ્ત્રમાં ક્યાંએ એવી વાત નથી. તે પછી તે (સૂતકવાળા ઘરના भासे) पूल न , ते शु? तसर्थे-यति नइ जन्मनइ सूअइ नेवत्ति र असुइजायकम्मकरणे, संपत्ते बा साहे दिवसे' एहवा श्रीदशाश्रुतास्कंधादि सिद्धांतना पाठनइ न्यायइ १२ दिने अशुचिकर्म निवर्तन कर्यां पछी आपणा मित्र ज्ञाति प्रमुख जिमाव्या, एतलइ जन्म दिन थकी १२ दिनइ घर शुचि थाइ. ११ दिनतांई अशुचि थाइ, तउ अशुचिमांहि तियइ पाणीयइ किम पखाल पूजा थाइ ? तथा जात सूतकनइ घरइ यतिनइ जइ आहारनइ निमित्त जाइवउ निषेध्यउ तउ जिनप्रतिमा नउ तेहनइ घरइ पूजिवउ किम थाइ ? तथा चोक्तं “जाय
मस्ति तत्पश्चानां प्रतिक्रमणानां मध्ये कि नामकमिति प्रश्नोऽत्रोत्तरं 'कारण जाए पडिक्कमणं' एतत्पाक्षिकाद्याश्रित्य ग्राह्य, उभयकाल प्रतिक्रमणं तु सर्वेषां भवतीति बोध्यम्० ६३। उ०४। (सेन प्र.५.१०८) (१) चित्य मिदं, द्वयोरपि कारणे एव विधेयत्वात् (टि० सागरा०)
આથી વિચારવાનું કે જે વાત દરવર્ષે કલ્પસૂત્ર ટીકાદિમાં વંચાયા છે તે વાતનુંય ખ્યાલાત જેને ન હોય તેવાઓને પ્રમાણે દરેક બાબતમાં આપવું, એ કેટલી બધી મહરાજાની પ્રબળતા ? અસ્તુ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #191
--------------------------------------------------------------------------
________________
१७४
प्रश्नोत्तरचत्वारिंशत् शतक मयसूय गाइसु निज्जूहा” इत्यादि व्यवहार भाष्ये । व्याख्या"जातस्तकं नाम जन्मानन्तरं दशाहानि यावत् , मृतसूनकमृतानन्तरं द शाहानि यावत ।" इति व्यवहारवृत्तौ । + 'सन्निरद्धे से गामे' इति श्रीपथमांगे । “ पडिकुटुं कुलं न पविसे” इति श्री दशवकालिके । निशीथभाष्य-निशीथचूर्णि x प्रमुख सर्वमान्य ग्रंथांमांहि जन्मसूतकगृह ११ दिन अपवित्र थाइ, तउ तीर्थकरनी प्रतिमा केम पूजाइ ? सिद्धार्थ राजानइ अधिकारि पुष्प गंध धूप नैवेद्यादि अग्रपूजा संभावीयई, जइ तेहनइ घरइ लोक न जिमइ, यति न विहरइ, ते घर अशुचि थाइ, तउ तीयइ घरनइ पाणीयइ श्रीजिनप्रतिमानी अंगपूजां कहउ किम थाइ ? ढोवणा प्रमुख अग्रपूजा थाइ, पुरिण जिम जन्मनइ सूअइ गुल सोपारी नालेर प्रमुख तेहनइ घरइना लांहणां लोक लियाजि करइ, तिम ढोवणादि पूजा घटइ, हिवणाई जन्मना घर थकी देहरइ घी नालेर सोपारी भाखोत्रीथाल प्रमुख, जेहमांहि तेहना घरनउ पाणी न पडइ ते आणी ढोइयइ, यति पिण कारणविशेषई जन्म सूतकनइ घरना + लौकिकं द्विधा-इत्वरं यावत्कथिकं च, तत्त्वरं यत्सूतकं मृतकादि, (तद्दशदिवसान यावद्वज्यते इति, यावत्कर्थिक वरूड-छिपकचर्मकारडुम्बादि, एते हि यावज्जीवं शिष्टैः सम्भोगादिना वय॑न्ते इति"
( व्यवहार भा. टी. 8. १ पत्र 10) ___x “लोइओ दुविहो-इत्तरियो आवकहिओ य, इत्तरिओ सूयगादिसु दसा(इ)दिवसपरिवज्जणं, आवकहिओ अहा-नट्टःवरुड़छिपग-चम्मार-डंबा य । (निशाय यूमि परिक्षा निक्षेपाधिारे) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #192
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर एकावनमो
१७५
घी गुल प्रमुख ल्यइ छइ, ते भणी जन्म सूतकनइ घरइ तेहनइ पाणी साथि पूजा करिवी निषिद्ध पूर्वांचायइ शास्त्रनइ न्यायइ थापी प्ररूपी, ते प्रमाण करिवी, वास कपूर नैवेद्यादि पूजा निषिद्ध नथी, एवं गीताथानइ पूछीवउ ॥५१॥
ભાષા-સૂતકવાલા ઘરે સાધુને આહાર પાણી વહેરવું ન કલ્પ, કારણકે દશાશ્રુતસ્કંધ(કલ્પસૂત્ર)માં લખ્યું છે કે- “બારમે દિવસ સંપ્રાપ્ત થયે, (સૂતકસંબંધી) અશુચિકર્મ નિવર્તન કર્યું છત” (મતલબકે) બાર દિવસે અશુચિકર્મ નિવર્તિત કર્યા પછી પિતાના મિત્ર જ્ઞાતિ આદિને જમાવ્યા, એટલે જન્મ દિવસથી બાર દિવસે ઘર પવિત્ર થાય, અગાર દિવસ સુધી ઘર અપવિત્ર હેય છે, તે તે અપવિત્રતા વાળા ઘરના પાણીથી પ્રભુની પખાલ પૂજા કેમ થઈ શકે છે તથા જન્મ સૂતકના ઘરે સાધુને આહાર નિમિત્તે જવાનુંએ જ્યારે નિષિદ્ધ છે, ત્યારે તે (સૂતકવાળા)ના ઘરે (તેના પાણી વિગેરેથી) જિનપ્રતિમા કેમ પૂજાય ? એજ બાબતે વ્યવહાર ભાષ્ય અને ટીકામાં લખ્યું છે કે-જન્મસૂતક એટલે જન્મ પછી દશ દિવસપર્યત અને મૃતસૂતક એટલે મૃત્યુ થયા પછી દશ દિવસ પર્યન્ત (તે ઘર ત્યાજય કહેવાય). +
+ વ્યવહાર ભાષ્યવૃત્તિમાંજ વલી લખ્યું છે કે-લૌકિક સૂતકના બે પ્રકાર છે-એક ઇત્વરિક (વેડા કાળનું) અને બીજું વાવસ્કથિક (જાવજીવનું), તેમાં જે મૃત્યુઆદિનાં સૂતક તે ઇત્તરકાલીન છે, તે ઘર દશ આદિ દિવસપર્યત છોડવાના, અને યાત્મથિક તે બડ(ખટિકાદિ) ચમાર. છીપા ડુંબ આદિ, એમની સાથે દરેક જાતને વ્યવહાર ઉત્તમ
જાતિના લેકે ચાવજીવન પર્યત વજિત માને છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #193
--------------------------------------------------------------------------
________________
१७६
प्रश्नोत्तर चत्वारिशत् शतक
એમજ આચારાંગનાં કહ્યું છે કે ‘ તે ગામ ( તકાદેથી ) સન્નિરૂદ્ધરોકાયેલ છે ’તેમ દશવૈકાલિક ટીકામાં લખ્યું છે કે— સૂતાદિથી નિષિદ્ધકુલામાં સાધુ ગોચરી પાણીયે ન જાય’ એવીજ રીતે નિશીથભાષ્ય(તથા)ચૂર્ણિમાં × આહારાદિ નિમિત્તે જવાને અયોગ્ય ધરાના વર્ણનમાં સૂતકવાળાના ઘર પણુ અયોગ્ય કહેલ છે, એવી રીતે સમાન્ય પ્રાચીન ગ્રંથાના કથનથી સૂતકવાળાના ઘર અગ્યાર દિવસ સુધી અપવિત્ર હાય છે ( એટલે સાધુને આહાર નિમિત્તે તે સુતકવાલા ઘરમાં જવાનો નિષેધ છે), તે તેના ઘરના પાણી આદિથી જિનપ્રતિમા કેમ પૂજાય ? સિદ્ધાર્થ રાજાના અધિકારમાં (તેણે) પુષ્પ ગધ ધૂપ નૈવેદ્યાદિ અગ્રપૂજા (કરાવી હોય. એમ) સભાવિત છે, જ્યારે તેના ધરે લોકા જમતા નથી. સાધુએ વહોરતા નથી. તે ધર (આખુ એ) અપવિત્ર છે. ત્યારે તે ઘરના પાણીથી જિનપ્રતિમાની અંગપૂજા કહે કેમ થઇ શકે ? હાં નૈવેદ્યાદિ અગ્રપૂજા થઇ શકે, વેલી જન્મસૂતકે તેના ઘરના ગેળ સેપારી, નાળીએર આદિ લ્હાણા ( જેમ ) લેાકેા લિયા કરે છે, તેમ નૈવેદ્યાદિ પૂજા ઘટે છે. હમણાં પણ જન્મ (સ્તકવાળા)ના ધર થકી દેરાસરે ધી, નાળેર, સોપારી અક્ષતથાળ આદિ કે જેમાં તે (મૃતકવાળા)ના ઘરનું પાણી ન પડ્યું હાય. તે વસ્તુ લાવી ચડાવે છે. સાધુએ પણ કારણ વિશેષે જન્મસ્તકના ધરના ધી. ગેાળ પ્રમુખ લિએ છે. માટે પૂર્વાચાએ શાસ્ત્રાનુસાર જન્મસૂતકવાળાના ઘરના પાણીથી જિમપ્રતિમાની પૂર્જા નિષેધી છે તે (શાસ્ત્રાજ્ઞા) પ્રમાણુ કરવી, વાસ કપૂર નૈવેદ્યાદિ પૂજા નિષિ નથી. આ રીતે (સ્પષ્ટતાથી) ગીતાર્થાને પૂછ્યું.
× નિશિથ ચૂર્ણિ તુ પણ કથન વ્યવહારવૃત્તિથી અક્ષરેઅક્ષર મળતુ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #194
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर अडनालीसमो
१७७
( तथा अस्तर मे ग्रंथ १ झ ५3, २ स प भो )
મે
.
५२ प्रश्न - तथा पजूमणना दिनमान आश्री जे लिख्या, तत्रार्थे - आसाढ चरमासी पडिकम्यां पछी 'वासाणं सवीसइराए मासे विइक्कंते वासावासं पज्जोस वेंति x x x अंतराविय से कप्पइ मो से कप्पइतं रथं उवायणा वित्तए' इत्यादि दशाश्रुतस्कंध सिद्धांतना वचन थकी एहवा जारणीय जे आषाढ चउमासी पडिकम्या पछी मास १ अनइ वीसे दिहाडे अतिक्रम्ये, एतलइ चउमासा थकी पंचासे दिने गये श्रीसंवत्सरी पर्वनउ पडिकमणउ करण, एतलइ गृहिज्ञात संवत्सरी पडिकमणइ कीधइ स्थिति जाणिवी, एतलइ इहां मासना नाम नथी, किन्तु दिननी गणना छइ, एक मासना ३० दिन थाइ, तेह ऊपरि २० दिन थाइ, मास अनइ २० दिन मिल्यां पंचास दिन थाइ, अथवा पांचे दाहके गिण्यां पुर्णि पंचास दिन थाइ, एतलइ चउमासी पडिकम्या थकी ५० दिन गिणतां बिहु लेखे आइ, सिद्धांतमांहि मासना नाम नथी खार्या, इमं गिणतां ( चंद्रवर्ष ) सहजइ भाद्रव मास आवइ, परं जइ सिद्धांतमांहि 'सवीसइ राए मासे' इम न कहत भाद्रव मालना नामज खार्या होत, तथा पांच ( दिवसना ) दश (पंच) क नियुक्तिकाइ खार्या न होत तर पर्युषणा भाद्रवइ तथा श्रावण वधतइ ते मास कालचूलिकानइ मेलइ अधिकमास गिणतां भाद्रवादि चउथि आवत, परं ५० दिननी गणनामांहि मास संचार न थाइ, जइ तिथि वधती हुबइ तउ तिथि कालचूलाइ न गिगाइ, एतल्यां तिथ्यांमांहि जइ कांइ तिथि घटइ तर 'अंतरावि य से कप्पर' इणइ
80
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #195
--------------------------------------------------------------------------
________________
१७८
प्रश्नोत्तर चत्वारिंशत् शतक मेलइ जणात, परं दिनगणनामांहि ३० दिन संकेलाइ नहीं, अगइ 'अभिवढियम्मि वीसा' ए व्यवस्था आचरणानइ मेलइ न मनाइ, आपणइ गीतार्थांनी आचरणा मानिवी, पंचक दिन हानि न करवी, ते भणी चउमासा थकी ५० दिने पयुषणा गृहिज्ञात करिवीजि, अनइ श्रीजिनशासनइ न्यायई आषाढ तथा पोस, ए २ मास टाली बीजा दश मास वधताइ नथी. तउ कालचूला किहां मानीयइ छइ ? । तथा यतियई भगवतीना छम्मासी योगवहतां कालचूला जूई गिणाय छइ, एवं इहां पिण लोकीक टीपणानइ मेलि श्रावण भाद्रवादि मास वधतांर्ड चउमासाथी १ मास तथा २० दिने. एतलइ ५० दिने पर्युषणा करिवी, तथा संवच्छरी पडिकम्यां पछी जघन्यई ७० दिन तिहां रहिवउ छइ तीयइ स्थानकनइ, एतलइ उत्कृष्टइस्यु कारणविशेषइ अधिकाई दिन रही. यइ, श्रीकाती चउमासउ काती पसवाडइ श्रीछठइ अंगि श्रीज्ञाताधर्मकथांगमांहि चउथइ अध्ययनि सैलक-पंथक यतियांनइ ज्ञातई नाम खारीनइ लिख्यु छइ, लोकव्यवहारइई दीवाली थकी १५ दिने कार्तिकी पूर्णिमा थाई । श्रीमहावीरना मोक्षकल्याणक वदी ३० थाइ, तेह थकी १५ दिने कार्तिक चतुर्मासक थाइ, वली जइयइ
आसाढ चउमासाथकी वीसे दिने अधिक मासानइ मेलि पजूमणा करता तिवारइ यति पजूमणाथी १०० दिनइ काती चउमासी करता कि न करता ? तउ ७० दिनथी अधिकउही यति पछइ रहइ तेणइजि क्षेत्रइ, एवं इहां घणी विचारणा छइ, कितली क इहां युक्ति लिखीयइ ? मुंहडामुंहडइ मिल्यां युक्ति कहाइ, पुणि सर्व Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #196
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर अडतालीसमो
RE
प्रश्न सर्व उत्तर न लिखाइ, तुम्हे डाहा छ, इतलेजि लिख्या परीछस्यउ, पहिल उही प्रश्नोत्तर मांहि ए युक्ति लिखी छइ, जोज्यो ।
ભાષા:-પજીસણના દિનમાન બાબત જે લખ્યું તે બાબતમાં એમ છે કે-આષાઢ ચામાસી પડિકમ્યા પછી વર્ષાકાળના એક માસ અને વીસ દિવસ વીત્યે પશુસણ કરે છે × × × કારણુયોગે પચાસ દિવસની અંદર પન્નુસ કરવા કલ્પે, પણ તે પચાસમા દિવસની રાત્રિ પશુસણુ કરર્યાં વગર ઉલંધવી ન કલ્પે, ઇત્યાદિ દશાશ્રુતસ્કંધ સિદ્ધાંત (કલ્પસૂત્ર ) ના કથનથી જણાય છે કે આષાઢ ચોમાસી પ્રતિક્રમણ કર્યા પછી એક માસ અને વીસ દિવસ વીત્યે, એટલે ચામાસાથી પચાસ દિવસ ગયે સંવત્સરી પ્રતિક્રમણ કરવા, એટલી સ્થિતિ ગૃહિજ્ઞાન સંવત્સરી પ્રતિક્રમણ કરવાની જાણવી. એટલે અહિં માસનુ નામ નથી કિંતુ દિવસની ગણના છે, એક માસના ૩૦ દિવસ થાય તેના ઉપર ૨૦ દિવસ થાય, એક માસ અને વીસ દિવસ મળવાથી પચાસ દિવસ થાય, અથવા પાંચને દશથી ગુણ્યાં પશુ પચાસ દિવસ થાય, બન્ને હિસાબે ચેમાસી પડિકમાથી પચાસ દિવસ આવે, સિદ્ધાંતમાં (પજીસણ માટે) માસનુ નામ નથી લખ્યું. + (છતાં) ઉપરની ગણત્રીએ
૬
+ જે લોકેા નિશીથસૂણિ માં શાળીવાહન રાજાની સમક્ષ કાલિકાચાયે કહેલ “મચમુદ્રુશ્ર્ચમી વપ્નોવિજ્ઞ” આ પાઠને આગળ કરીને સવચ્છરી પ્રતિક્રમણયુક્ત ગૃહિનાત પશુસણ કરવા માટે ભાદરવા માસ નિયત કરવા મથી રહ્યા છે, તેમના તે પ્રયત્ન વ્યર્થ નાજ છે, કારણ કે નિશિથસૂણિ કથિત હકીકત ચિરતાનુવાદની છે, તે તેને વર્ત્તનમાં લેવાની તપાના પરમગુરૂ આ. વિજયસેનસૂરિ પોતે મના કરે છે, જુઓ–
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #197
--------------------------------------------------------------------------
________________
૨૦
प्रश्नोत्तरचत्वारिंशत् शतक (ચંદ્રવર્ષમાં) સહેજે ભાવમાસ આવે છે, પરંતુ સિદ્ધાંતમાં જે વીસ રાત્રિ સહિત એક માસ ન કહ્યું હોત તથા ભાદ્રવ માસનું નામ જ કહ્યું
तल्लक्षणं पुनरेकेन केनचिद्यतक्रियाऽनुष्ठानमाचरितं म चरितानुवादः, सर्वैरपि यतक्रियाऽनुष्ठानं क्रियते स विधिवादस्तु सर्वैरपि સ્વીચ , ન તુ પિતાનુવાદ ફત” ૮ (સેનuઉ ૩ પાના પ૪)
તેમજ “અર્થ વરિતાનુવાવો, ન તુ વિધિવા, તેન નાર્થ વિધિસરનુષ્ય પ્રતિ” કફ | (સેનપ્રશ્ન ઉ. ૩ પાના ૪૪),
“તે (ચરિતાનુવાદ અને વિધિવાદ)નું લક્ષણ આપ્રમાણે છે, જે ક્રિયાઅનુષ્ઠાન કોઈ એ કે આચર્યું તે ચરિતાનુવાદ કહેવાય અને જે ક્રિયા
અનુષ્ઠાન બધાએ કરવાનું હોય તે વિધિવાદ કહેવાય, તે વિધિવાદે બતાવેલ અક્રિયાઅનુષ્ઠાન બધાઓએ અવશ્ય કરવાનું, પણ ચરિતાનુવાદે કહેલ ક્રિયાઅનુષ્ઠાન બધાએ કરવાનું નથી” એથી સ્પષ્ટ સાબીત થયું કેનિશીથચૂર્ણિ કથિત હકીકત ચરિતાનુવાદની હવાના અંગે વિધિવાદમાં નાખવી સર્વથા અયોગ્ય છે. એ સિવાય બીજા કોઈ પણ સિદ્ધાંતમાં પજુસણ માટે ભાદર નામ નથી કહ્યું, એટલેજ તો જવ્વાચાર્યના પરમગુરૂ આત્મારામજી પણ સમ્યકત્વ શદ્વારમાં લખે છે –
ટુટીઆઓનું પ્રશ્ન-પંચમી છો વૌથી સંવતર તે હો ?
उत्तर-हम जो चौथकी संवत्सरी करते हैं सो पूर्वाचार्यों की तथा युगप्रधानकी परम्परासे करते हैं, श्रीनिशीथचूमिमें चौथकी संवत्सरी करनी कही है। और पंचमीकी संवत्सरी करनेका कथन सूत्र में किसी जगह भी नहीं है, सूत्रमें तो आषाढ
चौमासेके आरम्भसे एक महिना और वीस दिन संवत्सरी Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #198
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर पिस्तालीसमो
१८१
सम
હત, અને નિયુક્તિકારે (પાંચ પાંચ દિવસના) દશ પંચક ન કહ્યા હેત તે ભાદરે યા શ્રાવણ વધતાં (તપાઓની માન્યતાઓ) તે માસને करनी, और एक महिना वीस दिनके अन्दर संवत्सरी पडिक्कमनी कल्पती है परन्तु उपरांत नहीं कल्पती है, अंदर पडिक्कमने वाले तो आराधक हैं उपरांत पडिक्कमने वाले विराधक हैं, ऐसे कहा है, तो विचार करो कि-जैन पंचांग व्यच्छेद हुए है, जिससे पंचमीके सायंकालको संवत्सरी प्रतिक्रमण करते समय पंचमी है कि छ? हो गई है ? तिसकी यथा स्थिती खबर नहीं पडती है, और जो छठमें प्रतिक्रमण करिये तो पूर्वोक्त जिनाज्ञाका लोप होता है, इस वास्ते उस कार्यमें बाधकका संभव है, परन्तु चौथकी सायंको प्रतिक्रमणके समय पंचमी हो जावे तो किसी प्रकारका भी बाधक नहीं है, इस वास्ते पूर्वाचार्यों ने पूर्वोक्त चौथकी संवत्सरी करनेकी शुद्ध रीति प्रवर्तन करी है सो सत्य ही है, परन्तु ढूंढीये जो चौथ के दिन सन्ध्याको पंचमी लगती होवे तो उसी दिन अर्थात् चौथको संवत्सरी करते हैं, न तो किसी सूत्रके पाठ से करते हैं और न युगप्रधानकी आज्ञासे करते हैं, किन्तु केवल स्वमति कल्पना से करते है"
(सम्यक्त्वशल्योद्धार चौथी आवृत्ति, पान १५८ ) જ્યારે શાસ્ત્રોમાં ક્યાંએ વિધિવાદથી પજુસણ માટે ભાવે કહ્યો જ નથી તે પછી પહેલા ભાદ્રવાને કે બીજા શ્રાવણને વિચારે શું કરવાને ? એટલે પચાસ દિવસ જ્યાં પૂર્ણ થાય ત્યાં, ગમે તે પહેલે ભાદરવો હોય અને ગમે તે બીજે શ્રાવણ હોય, પજુસણ કરવા શાસ્ત્રસંમત છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #199
--------------------------------------------------------------------------
________________
१८२
प्रश्नोत्तर चत्वारिंशत् शक.
કાલચૂલા માની ગણત્રીમાં ન લેતાં ભાદરવા સુદી ચોથના રાજે પસણ આવતે. પરંતુ પચાસ દિવસની ગણનામાં (આખે એક) માસ સમાવી ન દેવાય, જો તિથિ વધતી હોય તે કાલચૂલાએ ન ગણાય, ×
× કારણકે એક પક્ષમાં કાઇ પણ તિથિની વૃદ્ધિ થઇ તેા બીજા યા ત્રીા પક્ષમાં હાનિ થઈને સરવાળે વર્લ્ડમાં છ તિથિની ખાટજ રહે છે, એથી તિથિની વૃદ્ધિ થતાં સાળ દિવસ ખેલવાની આવશ્યકતા રહેતી નથી, બીજી વૃદ્ધિ પ્રસ ંગે જો સાળ દિવસ ખેલવાનુ સ્વીકારયે તે થિક્ષય પ્રસ ંગે ૧૪ દિવસ ખેલવાનુ પણ અવશ્ય સ્વીકારવું ોએ, જૈન પંચાંગાની હયાતીમાં પણ બે મહિને એક તિથિની હાનિ થતાં વર્ષોં માં છ પક્ષ ૧૪-૧૪ દિવસના આવતાજ હતા. છતાં પરમતારક તીથ કર દેવાએ જેમ ચંદ્ર અને અભિ ત વ ના પક્ષ અનુક્રમે ૨૪ અને ૨૬ જુદા જુદા કહ્યા તેમ તિથિની હાનિવાળા પક્ષના ૧૪ દિવસ અને વગર હાનિવાળા પક્ષના ૧૫ દિવસ. એમ જુદા જુદા ન બતાવતાં વ્યવહાર. નયના હિસાબે “વોચમા મેળાસ પવનપાલ વિમા ” એમ કહીને કેવળ પંદર દિવસજ દરેક પક્ષના બતાવ્યા છે, એટલે સેાળ દિવસ ખેલવાની કાંઇ જરૂરત નથી, પરંતુ તિથિની માફ્ક માસની પણ હાનિ તેમ વૃદ્ધિ. બન્ને નિકટના સમયમાં થતા, હોય તા માનવાને કારણ મળે કે અધિક માસને ગણત્રીમાંથી કાઢી નાખવા, પરંતુ આમ થતું નથી, યદ્યપિ લોકિક જ્યોતિષના હિસાબે ધણે લાંખે ટાઈમે ક્ષય માસ આવે છે ખરા, પણ તે સાથે તેના તે વધુમાં અધિક માસ એ આવી જવાથી સરવાળે વર્ષોં તો તેર માસનેાજ થાય છે. જેમકે વિ॰ સ. ૧૮૭૯ માં પૌષના, ને સ૦ ૧૮૯૮ માં માધના ક્ષય
पणत्ता
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #200
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर सुडतालीममो
१८३ (અને) એટલી તિથિઓમાં જે કઈ તિથિઘટે તે “અંદર કરવું કલ્પે આ હિસાબે જણાત, પરંતુ દિન ગણનામાં ૩૦ દિવસ ભેગા ન સમાવાય, અને “અભિવદ્ધિત વર્ષે વીસ દિવસે ગૃહિણાત પજુસણ કરવા' એ વ્યવસ્થા આચરણને મેળે ન મનાય, આપણાં ગીતાર્થોની આચરણ માનવી, પંચક દિનહાનિ ન કરવી, તે ભણી ચેમાસાથી પચાસ દિવસે ગૃહિજ્ઞાત પજુસણું અવશ્ય કરવી, અને શ્રીંજિનશાસનના ન્યાયે આષાઢ તથા પૌષ એ બે માસ શિવાય અન્ય દશ માસ વધતાજ નથી. તે કાલચૂલા ક્યાંથી માને છે ? અને યતિને ભગવતીના છમ્માસી યોગ વહતાં કાલચૂલા જુદી ગણાય છે. * એવું અહિં પણ લૌકિક ટીપણાના . હિસાબે શ્રાવણ ભાદ્રવાદિ માસ વધતાં ચેમાસથી એક માસ અને
થયો હતો. તે બન્ને વર્ષોમાં આ અને ચિત્ર. આ બે મહિનાઓ અધિક થયા હતા. સરવાળે અને વર્ષો તેર માસ છવીસ પક્ષનાજ થયા હતા, જ્યારે અગ્યાર માસને વર્ષ કયારેય આવતાજ નથી ત્યારે ૧૩ મહિનાના વર્ષમાં પણ ૧૨ માસ ૨૪ પક્ષાદિ બેલવામાં સત્યતા કેટલી છે એને વિચારતો પાકના ઉપરજ રાખવામાં આવે છે. આ બે ક્ષય માસની હકીક્ત જોધપુર (મારવાડ)રાજ દફતરમાંથી અમોએ મેળવી છે.
* કાલચૂલાને ગણત્રીમાં નહીં માનનારાઓએ ભગવતીના જોગ ૭ મહિના અવશ્ય વહેવા જોઈએ અને માસખમણને તપ બે મહિને તેમ બે માસખમણ ત્રણ મહિને પૂર્ણ કરવા જોઈએ, અન્યથા અધિક માસને ગણત્રીમાં ન માનવા રૂપ એમની માન્યતાને ભંગ સ્પષ્ટ છે, બીજું જ્યારે કાલચૂલા ગણત્રીમાં નથી ત્યારે ભાવચૂલા પણ ગણત્રીમાં નજ માનવી જોઈએ, અને જે એમેજ હોય તે પછી દશવૈકાલિકને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #201
--------------------------------------------------------------------------
________________
१८४
प्रश्नोत्तर चत्वारिंशत् शतक વીસ દિવસે એટલે પચાસ દિવસે પજુસણ કરવાં તથા સંવત્કરી પડિકમ્યાં પછી (વગર કારણે તેજ સ્થાનમાં રહેવા માટે ) જઘન્ય (ઓછામાં ઓછા) ૭૦ દિવસ પાછળ રહેવા જોઈએ, કારણ વિશેષે અધિક દિવસ પણ રહેવાય, કાર્તિક માસું કાર્તિક માસના અંતે કરવાનું છ અંગ સૂત્ર શ્રીજ્ઞાતાધર્મકથાગમાં ચોથા અધ્યયને શૈલક-પંથક સાધુના વર્ણન પ્રસંગે નામ લઈને લખ્યું છે, { લેક જોગ એની બે ચૂલિકાઓના બે દિવસ ગણિને જે પંદર દિવસના કરાય છે તેના બદલે તેર દિવસનાજ કરાવવા જોઈએ અને આચારાંગને બીજે શ્રુતસ્કંધ આખોય ચૂલિકારૂપ હોવાથી તેના જેગ પચાસ દિવસ ન વહેતાં માત્ર ૨૪ દિવસ વહેવા જોઈએ, એનો વિચાર કરે.
+ જેમકે ખરતર ગચ્છ વિભૂષણ નવાંગવૃત્તિકારક આચાર્ય શ્રીઅભયદેવસૂરિજી ઠાણગસૂત્ર પાંચમા કાણાની ટીકામાં લખે છે કે-“રૂચ सत्तरिजहएणा, असिईनई वीसुत्तरसयं च । जइ वाममग्गसिरे, इसराया तिषिण उक्कोसा ।।१।। (मासमित्यर्थः)। काऊण मासकप्पं, तत्थेव ठियाण तीतमग्गसिरे । सालंबणाण छम्मा-सिओ उजिद्रो
હો હોત્તિ રા” ઠાણાંગવૃત્તિમાં ઉધ્ધત કરેલ કલ્પનિયુકિતની આ બન્ને ગાથાઓમાં શ્રુતકેવલી આચાર્ય શ્રીભદ્રબાહુસ્વામી સંવચ્છરી પછી કા. માસી ૭૦ દિવસે અવશ્ય કરવાનું નહીં, કિંતુ કા. ચેમાસી સુધી જઘન્ય ૭૦ દિવસ અને ઉત્કૃષ્ટ છ મહિના તે ક્ષેત્રમાં રહેવાનું સ્પષ્ટ કહે છે. તે શું સંવર્ચ્યુરી બાદ ઉત્કૃષ્ટ છ મહિને કાર ચોમાસી કરવાનું જંખ્યાચાય માનશે કે ?
# જુઓ આ રહ્યો તે પાઠ–“તતે વંથg ઋત્તિचाउम्मासियंसि कयकाउस्सग्गे देवसियं पडिक्कमणं पडिक्कंते चाउShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #202
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर बावनमो
१८५ વ્યવહારે દીવાળીથી ૧૫ દિવસે કાર્તિકી પૂર્ણિમા થાય, તેમ) શ્રી મહાવીર म्मासियं पडिक्कमिउं कामे सेलयं रायरिसिं खामणठ्ठयाए सीसेणं vieણુ સંઘ ”
(જ્ઞાતા સૂત્ર પાના ૧૧૨) આ પાઠમાં કાતિક ચોમાસું કહેલ હેવાથી કાર્તિક મહિને જ્યાં મળી આવે ત્યાં મારી પ્રતિક્રમણ કરવાનું, પરંતુ કાર્તિક બે થતાં પહેલા કાર્તિકમાં ચેમાસી પડિકમતાં શાસ્ત્રની કઈ આજ્ઞાને બાધ આવે છે ? તે તે જંખ્યાચાર્ય બતાવી આપે, શાસ્ત્રમાં પજુસણની માફક ચેમાસી પડિકમવા માટે પણ દિવસ ગણત્રી જે બતાવી હતી તે જંખ્યાચાર્યના કહ્યા મુજબ બીજા આરોમાં પણ ચોમાસી પ્રતિક્રમણ કરી શકો, પરંતુ તેમ છે જ નહીં, પજુસણું શિવાયના બધાય પર્વો માસ અને તિથિઓથી નિયમિત છે. એથી પહેલા કાત્તિકમાં જ્યારે મહિને કાર્તિક મળી રહે છે ત્યારે બીજા માસને આગ્રહ પકડીને સદાકાળથી ચાલી આવેલ ચાર માસનું વર્ષાકલ્પ માનથાની સિદ્ધાંત પ્રણાલિકામાં વગર કારણે શા માટે કુઠારાઘાત કરાય છે ? હાં શ્રાવણાદિ ત્રણ માસની વૃદ્ધિ થતાં તે જે અનિચ્છાએ પાંચ માસનો વર્ષાકલ્પ કરવો પડે છે તે અશક્યતાની વાત છે, કારણ કે ગમે તેવા પ્રતિકૂલ સંગોમાં પણ આમાં માસી પડિક્લવાનું શાસ્ત્રકાર કહેતા નથી, એટલેજ વાચના. વિવેકસમુદ્રકૃત પુણ્યસારકથાની પ્રશસ્તિગત
વર્ષે યોજાતે તુeત્તરે , ત્રિશત્ત (૨૩૨૪) प्रथमकार्तिकपूर्णिमायाम् । श्राग्वाचनागणिविवेकसमुद्र एतां, चित्रां
થાં ચંધિત સામે,રૂકશા ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #203
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर चत्वारिशत् शतक
પ્રભુને મેક્ષ કલ્યાણક કાર્તિકની અમાસે થાય, તેથી ૧પ દિવસે
આ શ્લેકના આધારે વિ. સં(૧૯૩૪)માં જ્યારે બે કાર્તિક થયા હતા તે વર્ષે ભીમપલ્લી (વર્તમાન ભીલડીય તીર્થમાં માસું રહેલ તપાઓના પરમમાન્ય પૂર્વાચાર્ય શ્રીસમપ્રભસૂરિએ પહેલા કાર્તિકમાં ચોમાસી પ્રતિક્રમણ કર્યું હતું, જેને ઉલ્લેખ ખુદ મુનિસુંદરસૂરિએ અને ધર્મસાગરે પિતાની પટ્ટાવલીમાં આ પ્રમાણ કરેલ છે– 'श्रुतातिशायी पुरिभीमपल्ल्यां, वर्षासु चाद्येऽपि हि कार्तिकेऽसौ । अगात्प्रतिक्रम्य विबुध्यभावि-भङ्गं परैकादशसूर्यबुद्धम् ॥१६३।।
ગુવલી મુનિસુંદરસૂરિકૃત) "तथा भीमपल्ल्यां कार्तिके द्वये प्रथम एव कार्तिके एकादशान्यपक्षीयाऽऽचार्याऽविज्ञातं भाविनं भंग विज्ञाय चतुर्मासिं ઘતબ્ધ વિહાવત: I” (ધર્મસાગરીય તપગચ્છ પાવલીવૃત્તિ)
અહિં જે લેકો કહે છે કે-“આતો તે નગરીને ભંગ થવાને હતો. એટલે તેઓને આમ પહેલા કાર્તિકમાં ચોમાસી પ્રતિક્રમવાની ફરજ પડી હતી’ આ તે એમને બે બચાવ છે, કારણ કે ગમે તેવા સંયોગોમાં પણ પિતાની માન્યતાથી વિરૂદ્ધ વર્તન કેઈથીએ નજ કરી શકાય. એથી જે તેઓશ્રીની માન્યતા બીજા કાર્તિકમાં ચોમાસી કરવાની હેત તો તેઓ વિહાર કરી જતે, પણ મારી પ્રતિક્રમણ નજ કરતે, આજના સાધુઓ પણ પ્લેગ આદિના કારણે ચેમાસામાં ઘણાય વિહાર કરે છે, તે શું તેઓ મારી પ્રતિક્રમીનેજ કરે છે ? નહીં, વગર પ્રતિક્રમેય વિહાર કરે છે. એટલે આચાર્ય સમપ્રભસૂરિએ ચેમાસી
પ્રતિક્રમીને જે વિહાર કર્યો એથી સાબીત થયું કે એમની માન્યતાજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #204
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर बावनमो
१८७
કાર્તિક ચોમાસું થાય, વલી જ્યારે અધિક માસના યોગે આષાઢ પહેલા કાતિ કમાં ચેમાસી પ્રતિક્રમવાની હતી, પણ પાછળના ધર્મોસાગર જેવા આગ્રહી તપાએ બીજા ભાદરવામાં પશુસણ કરવાના આગ્રહને પોષવા ખાતરજ આ પ્રાચીન પ્રણાલિકાને બદલી છે. એ એમના ધરનો આચાર છે.
પહેલા ફાગણમાં અને પહેલા આષાઢમાં તો ચોમાસી પ્રતિક્રમણ ત્યારે કરી શકાત કે જ્યારે શાસ્ત્રકારોએ ૧૨૦ દિવસ ઉપરાંત ચામાસી પ્રતિક્રમણ કરવાને નિષેધ કર્યાં હોત, પર ંતુ તે તો છેજ નહી, જૈન પંચાંગાની હયાતીમાં પણ શીયાળા-ઉન્હાળાની ચોમાસીએ પાંચ મહિને થતીજ હતી, પરંતુ વર્ષાઋતુની ચેોમાસી તે સમયે ચાર માસે કાતિ કમાં થતી હતી, એટલે પહેલા કાર્તિકમાં કાર્તિક માસ મળી રહેવા છતાં ખીજા કાર્તિકમાં ચામાસી પ્રતિક્રમવી એ તપાના ઘરનો આચાર છે.
બીજા ફાગણમાં કે આષાઢમાં ચોમાસી પ્રતિક્રમણ કરવાથી પહેલો માસ ગણત્રીમાં નથી' એવી માન્યતા તેા શાસ્ત્રકારાની નહી પણ તપાના ગપુરાણનીજ છે. શાસ્ત્રકારાતો પસણનીદિવસ ગણનામાં પણ અધિકમાસને ભેગ લઈને જ પચાસ દિવસની પૂર્તિ કરે છે, જુઓ– " ज ( इ ( ति अधिमासगो पडितो तो वीसतिरायं गिहिणातं रण कज्जति, किं कारणं ? एत्थ अधिमासगो चैत्र मासो गरिएज्जति, सो वीसाए समं सवीसतिरातो मासो भएपति चेव । " ( બૃહત્કલ્પ ૭ જો ઉદ્દેશ ) તેમજ “ક્ષીસો પુસ્કૃતિ-મ્હા શ્રમિઢિયવરિત નીતિાસં चंदवरिसे सवीसतिमासो ? उच्यते - जम्हा अभिवहुदियव रिसे
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #205
--------------------------------------------------------------------------
________________
प्रश्नांना चत्वारिंशत् शतक
ચોમાસાથી વીસ દીવસે પજુસણ કરતા ત્યારે સાધુઓ પજુસણથી गिम्हे चेव सो मासो अतिक्कतो तम्हा वीसदिणा, इयरेसु तिसु વૈવરિપુ નીતિમાસો ” (નિશીથચૂર્ણિ ૧૦મે ઉદ્દેશે)
એથી સ્પષ્ટતા સિદ્ધ થયું કે અધિકમાસને ગણત્રીમાં નહી લેવાનું કથન જૈન સિધ્ધાંતકાનું નહીં પણ તપાઓના ગપપુરાણનું હેવાના અંગે એ એમના ઘરને આચાર છે. બીજું જૈન શાસ્ત્રોના અભિપ્રાયાનુસાર અધિકમાસ પણ પહેલે કે વચલે નહીં પણ બીજ હૈઇ શકે, જુઓ–
જરિત્તા હમારા-રી-તિરિવત' ચિતારવ. મધિ: અધિવામાન: પ્રતીતા:” (દશવૈ. નિ. તથા ટીકા હરિક્ત)
આ પાઠમાં શ્રીભદ્રબાહુસ્વામી તેમ હરિસૂરિ કહે છે કે-ઉચિતકાલ જે શ્રાવણ બાદ આવેલ પહેલે ભાદર. તેનાથી જે અધિક બીજો ભાદર તેજ અધિકમાસ કહેવાય. એથી સ્પષ્ટ થયું કે પહેલે ભાદરવો અધિક નથી, પણ સ્વાભાવિક છે. એવી જ રીતે– ___“सटिए अईयाए, हवा हु अधिमासगो जुगद्धम्मि । बावीसे पवसए, हवइ बीओ जुगंतम्मि ॥१॥ वृत्तिः- एकस्मिन् युगे प्राग्व्यावर्णितस्वरूपे पक्षाणां षष्टावतीतायां षष्ठिसयेषु पक्षेष्वतिकान्तेष्वित्यर्थः, एतस्मिन्नवसरे युगाचप्रमाणे एकोऽधिकमासो भवति । द्वितीयस्त्वधिकमासकश्चान्द्रे द्वाविंशत्यधिके 'पर्वशते' पक्षशतेऽतिक्रान्ते “યુવાને” ગુરથ વિના મવતિ ” (તિકરંડક પન્ના ટીકા)
આ પાઠમાં પણ સ્પષ્ટ કહેવાયું છે કે-શ્રાવણ(ગુ. અશાડ)વદ ૧મથી શરૂ થતા પાંચ વર્ષના યુગમાં સાઠ પક્ષો વીત્યા પછી યુગના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #206
--------------------------------------------------------------------------
________________
प्रश्नोनर बावनमो
१८६
૧૦૦ દિવસે કાર્તિક ચોમાસી કરતા કે ન કરતા ? તે પછી -
અડધા ભાગમાં પહેલે અને એક બાવીસ પક્ષ વીત્યા બાદ યુગના અંતે બીજે અધિકમાસ થાય” એથીય શાસ્ત્રકારોએ બીજા માસનેજ અધિક માન્ય છે, કારણ કે સાઠ અને એકસો બાવીસ પક્ષે વીત્યા ત્યારેજ કહેવાય કે જ્યારે પહેલે પિસ અને આપાઢ વીતી જાય, અર્થાત પહેલે પિસ કે આષાઢ વીત્યા પહેલાં સાઠ અને એક બાવીસ પક્ષ વીત્યા કોઈ પણ રીતે ન કહી શકાય.
આ પ્રસંગે “સેનેપ્રશ્નના બે પ્રશ્નોત્તરે વિચારણીય હોવાના અંગે ઉદ્ભૂત કરીએ છીએ -
"चैत्रमासवृद्धौ कल्याणकादितपः प्रथमे द्वितीये वा मासि कार्यते ? इति प्रश्नोऽत्रोत्तरं-प्रथमचैत्रासितद्वितीयचैत्रसितपक्षाभ्यां
चैत्रमाससम्बद्धकल्याणकादितपः श्रीतातपादैः कार्यमाणं दृष्टिमस्ति, तेन तथैव कार्यमन्यथा भाद्रपदवृद्धौ मासक्षपणादितपांसि कुत्र क्रियंत? રુતિ ૨૧૭ | ૩૦ રૂ .”
(એનપ્રશ્ન પત્ર ૫૯ ) આ પ્રશ્નોત્તરમાં પ્રશ્નકર્તાએ પૂછ્યું છે કે “ચિત્રમાસની વૃદ્ધિ થતાં કલ્યાણકાદિ તપ પહેલામાં કરવું કે બીજામાં ? ” ઉત્તરમાં આ વિજયસેન સૂરિ ફરમાવે છે કે “મૈત્રમાસ સંબંધી કલ્યાણકાદિ તપસ્યાઓ પહેલા ચિત્રવદમાં, ને બીજા ચૈત્રસુદમાં કરાવતાં ગુરૂદેવને જોયા છે, એટલે તેમજ કરાવવું, અન્યથા (એમ ન કરાય તે). ભાદરવાની વૃદ્ધિ થતાં ભાસખમણાદિ તપસ્યાઓ ક્યાં કરાય ?” આમાં પહેલાં તે વિચારવાનું કે-આચાર્યશ્રીનું આ ઉત્તર ક્યા મહિનાના હિસાબે છે ? અમારી વિચાર ધારાએ જ્યાં સુધી જણાયું છે ત્યાં સુધી આચાર્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #207
--------------------------------------------------------------------------
________________
१६०
प्रश्नात्तर चत्वारिंशत् शतक
દિવસથી અધિક દિવસ તેજ ક્ષેત્રમાં સાધુઓ રહેતા જ. આ રીતે અહિં
શ્રીનું આ ઉત્તર ગુજરાત આદિમાં પ્રચલિત અમાસીયા મહિનાના હિસાબે નહીં પણ સિદ્ધાંતકત પૂનમીયા માસના હિસાબે છે, જેમકે ભગવાન ઋષભદેવ સ્વામીનું દીક્ષા કલ્યાણક ચિત્ર વદ ૮ નું છે તે પહેલા ચિત્રવેદમાં અને મહાવીર પ્રભુનું જન્મ કલ્યાણક તથા નવપદની ઓળી બીજા ચૈત્ર સુદમાં કરવાં. આ પ્રણાલિકા પ્રાયે બધાયે ગચ્છમાં છે, એથી વચલે માસ (પહેલા ચૈત્ર સુદ અને બીજા ચૈત્ર વદ ગણત્રીમાંથી કાઢી નાખ્યો છે, એમ માનવાને કાંઈ કારણ નથી, પણ
શબ સ એ ન્યાયાનુસાર બને માસને ગણત્રીમાં રાખવા માટેજ સર્વસંમત પ્રાચીન આચાર્યોએ આ ઉચિત પ્રણાલિકા સ્વીકારી છે.
- હવે એથી આગળ આચાર્યશ્રીનું જે કથન છે કે–“અન્યથા (ચૈત્ર માસના કલ્યાણકાદિ તપ જે પહેલા ત્રવદમાં, ને બીજા ચૈત્ર સુદમાં કરવાનું ન માનીયે તો) ભાદરવાની વૃદ્ધિ થતાં મા ખમણાદિ તપસ્યાઓ ક્યાં કરાય ?” એના ઉપર ટુંક વિચાર કરિએ, આચાર્યશ્રીએ પ્રશ્નકર્તાના પ્રશ્નનો ઉત્તર આપવા ઉપરાંત આ વિશેષતાનું કથન શા
અભિપ્રાયથી છે? તે કાંઈ સમજાતું નથી, શું કલ્યાણકાદિ બીજા તેની માફકજ મા ખમણ પણ કરાવવાનું આશય છે? જો એમજ હોય તે તો આચાર્યશ્રીના અભિપ્રાયાનુસાર મા ખમણુ કરવાની ભાવનાવાળાએ સદાની માફક શ્રાવણ સુદથી સરૂ કરીને પહેલા ભાદરવા (ગુ. શ્રાવણ ) વદ અમાસ સુધી ઉપવાસ કરીને બાકી રહેતા ચાર કે પાંચ ઉપવાસો બીજા ભાદરવા સુદ ૧ થી સંવછરી સુધીમાં કરી ભાસખમણુની પૂર્ણતા કરવી જોઈએ, એમ કર્યા સિવાય કલ્યાણકાદિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #208
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर बावनमो
?? ઘણી વિચારણા છે, કેટલી યુક્તિઓ લખીયે ? સામાસામાં મલ્યાં બધી
તપની સાથે સરખામણ થઈ શકે નહીં, તે શું આ રીતે માસખમણ કરવાની આજ્ઞા આચાર્યશ્રી ફરમાવે છે ? એ વાતનું ઉત્તર જંખ્યાચાર્ય જાહેર કરે. જે આવી આજ્ઞા આચાર્યશ્રીએ ઉપરોક્ત પ્રશ્નોત્તરમાં આપી હોય તો તે તપાગચ્છાચાર્યોનેજ શે..
હવે બીજા પ્રશ્નોત્તરને લઈએ તે આ પ્રમાણે છે -
“देवकमासि कल्याणकानि पूर्वे पाश्चात्ये वा मासि क्रियन्ते ? केचन परपालिका वदन्ति-प्रथमश्रावणकृष्णपक्ष द्वितीयश्रावण शुक्ल पक्षे च कल्याणकतपो विधीयते, तत्सङ्गतं वितथं वेति प्रश्नोऽकोत्तरंदेवकमासापेक्षया वृद्धिप्राप्तं मासं विमुच्य कल्याणकतप:करणं ત્તિમરિતિ ? | I” (ઉ૦ ૩ સેનપ્રશ્ન પાના ૬૩)
આમાં પ્રશ્ન કરનાર પૂછે છે કે “દેવક(અધિક માસના પ્રસંગે કલ્યાણક પહેલા માસમાં કરવા કે બીજામાં ? કેટલાક પરપક્ષવાળાઓ કહે છે કે-પહેલા શ્રાવણ વદમાં, ને બીજા શ્રાવણ સુદમાં કલ્યાણક તપ કરવું, તે યથાર્થ છે કે અયથાર્થ ?” એના ઉત્તરમાં આ. વિજયસેન સૂરિ કથે છે કે “દેવક (અધિક) માસની અપેક્ષા વૃદ્ધિ પ્રાપ્ત (વધેલાઅધિક) માસને છોડીને કલ્યાણક તપ કરવું યુક્તિયુક્ત છે”
આમાં વિચારવું એ છે કે જ્યારે આચાર્યશ્રી વૃદ્ધિ પ્રાપ્ત (અધિક) માસને છેડીને કલ્યાણક તપ કરવું યુક્તિયુક્ત કહે છે, ત્યારે એ તે સ્પષ્ટ બતાવવું હતું કે અધિક માસ કહે માનવ ? પહેલો કે બીજે ? શાસ્ત્રકારે તે પહેલાને કે વચલાને નહીં પણ પહેલાં બતાવ્યા મુજબ તિબ્બરંડક તથા દશવૈકાલિક ટીકાના કથનાનુસાર બીજ માસ અધિક કહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #209
--------------------------------------------------------------------------
________________
११२
प्रश्नोत्तरचत्व रिंशत् शतक યુક્તિઓ કહેવાય, પણ સર્વ યુકિતઓ લખી ન શકાય, તમે ડાહ્યા છે, આટલું લખ્યું પૂછશે, પહેલાના પ્રશ્નોત્તરમાં એ યુક્તિઓ લખી છે, જેજે.
(તપ ખરતર ભેદ ગ્રંથ બેલ ૫૪, ગ્રંથ ૨ બેલ પ૬ મે).
५३ प्रश्न-तथा खरतरांरइ बीनी तिथि तूटतां ते तिथिना पच्चक्खाण पाछिली तिथिमांहि करइ, चवदिसि तूटतां चवदिसि ना पच्चक्खाण पाछिली तिथि तेरसिइं न करइ, ते स्युं ?
ભાષા:-ખરતને બીજી તિથિ તૂટતાં તે તિથિના પચ્ચકખાણ પાછળની તિથિમાં કરે છે, જ્યારે ચઉદસ તૂટતાં ચઉદસનાં પચ્ચખાણ પાછળની તિથિ તેરસમાં નથી કરતા. તે શું ?
तत्रार्थे-खरतर गच्छि चव दिसि तिथि तुटतां चदिसिना जे पच्चक्वाण हरिकायना विगइ लेवाना ब्रह्मवतना पच्चक्खाण कर्या हता ते सर्व तेरसिजि पालइ, कल्याणकतिथिना उपवास वली जावज्जीवना जे पच्चखाण ते तेरसिई पालइजि छइं, पाखी सम्बन्धी जे पच्चक्वाण छइ ते चवदिसि तूटतां आगमोक्त पाखी पूर्णिमा अथवा अमावस्यायई करियइ, पाखीना पोसह पाखीना पडिकमणा ते पूर्णिमा अमावास्याइ करइ, चवदिसि जे पाखी करीयइ छइ ते प्राचार्यांनी आचरणा छइ, ते भणी
आचरणानी पाखी गयां थकां खरतरांनइ आगमोक्त ल्यइ, अनइ जइ आचरणानी पाखी चवदिसि तिथि उदीक हुवइ तउ १५ तिथिई पाखी पडिकमणउ न कीजइ, जेह भणी आगम तिथि એટલે અધિક માસની સ્પષ્ટતા કર્યા વગરજ “અધિક માસને છોડીને કરવું યુકિતયુક્ત છે” એમ જે કહેવું તે કાંઈ ઉત્તર કહેવાય ? ન જ કહેવાય ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #210
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर वेपनमो
१९३ थकी आचरणा तिथि बलवंत छइ, पोसह लेवा भणी चवदिसि तथा पनरसी तिथि ए बेउ तिथि पर्व छइ, पोसह करतां लाभ छइ, परं पाखी पडिकमणउ १५ करिवउ. परं १३ न करिवलं, चवदिसि तूटतां १३ तिथि पिण पर्व थाइ, जिम आठमि तूटतां सातमि पर्व थाइ तिम, श्रीठाणा ग्रन्थमांहि, तपागच्छना आचार्यना कीधा विचारामृतसंग्रह प्रन्थमाहि “पक्खियाईणि चउद्दसीए आयरियाणि, अन्नहा आगमुत्ताणि पुरिणमाए " एह ग्रन्थनइ अनुसारि तपानइं पुणि १४ तिथिइ पाखी प्राचीर्ण लिखी छइ, १५ पाखी आगमोक्त छइ, एवं पुछिज्यो, जेह दर्शनीनी प्रतीति तुम्हनइ हुवइ तेहनइ पूछेज्यो, मतानुरागीन (हो)इ, जोई पूछेज्यो, वली श्रीजिनप्रभसूरिइं श्रीविधिप्रपाग्रन्थमाहि लिख्यउ छइ जे चउमामानी चवदिसि तुटतां चउमासी पूनिमइ कीजइ, ए भाव इहां जोइव उ ॥५३॥
ભાષા:-ખરતર ગચ્છમાં ચઉદસ તૂટતાં ચઉદસના જે પચ્ચકખાણ લીલેરી તથા વિગયાદિ ત્યાગ તેમ બ્રહ્મચર્ય પાલનાદિ હોય તે બધા તેરસનાજ પાલે. કલ્યાણક તપ આદિ તથા જાવજજીવના જે પચ્ચકખાણ તે પણ તેરસનાજ પાલે, કિંતુ પાખી સંબંધી જે પચ્ચખાણ છે તે ચઉદસ તૂટતાં આગમક્ત પૂર્ણિમા તથા અમાવાસ્યા પર્વતિથિએ કરે છે, પાખીનું પસહ તેમ પડિકમણું પૂર્ણિમા અમાવાસ્યાએ કરે છે, કારણ કે ચઉદસે જે પાખી કરીએ છીએ તે આચાર્યોની આચરણું છે, માટે આચરણની પાખી ન મળતાં ખરતરોને આગમત લિએ છે, અને જે આચરણુંની પાખી ચઉદસ તિથિ ઉદયની હોય
તો પૂનમ. અમાવાસ્યાએ પાખી પડિકમણું નથી કરતા, કારણ કેShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #211
--------------------------------------------------------------------------
________________
१९४
પ્રશ્નોત્તર વાશિત શત આગમતિથિ કરતાં આચરણ તિથિ બલવાન છે, પિસહ લેવાને ચઉદસ તથા પનરસિ. એ બેઉં પર્વતિથિ છે, પિસહ કરતાં લાભ છે પરંતુ પાખી પડિકમણું (ઔદથિક ચઉદસ ન હોય તે) પૂનમ-અમાવાસ્યાઓ કરવું પણ તેરસે ન કરવું. જેમ આઠમ તૂટતાં સાતમ પર્વ થાય તેમ ચઉદસ તૂટતાં તેરસ પણ પર્વતિથિ થાય છે પરંતુ પાખી પડિકમણું તેરસે ન થાય, કલિકાલસર્વજ્ઞાચાર્ય શ્રી હેમચંદ્રાચાર્યના ગુરૂ આ૦ દેવચંદ્ર સુરિરચિત) “ણું” ગ્રંથમાં (તેમ) તપાગચ્છના (આચાર્ય શ્રીકુલમંડન સુરિરચિત) “વિચારામૃતસંગ્રહ' ગ્રંથમાં લખ્યું છે કે “પાખી આદિ ચઉદસે આચર્યા છે, અન્યથા આગમમાં પૂર્ણિમા-અમાવાસ્યાએ કહેલ છે? આ ગ્રંથના ઉપરોક્ત કથનાનુસાર તપાને પણ ચઉદસે પાખી આચરણાની છે, પૂનમ-અમાવાસ્યાએ આગમેત છે. + આ સત્ય હકીકત છે.
+ તપાઓની માન્યતા મુજબ જે સદાકાળથીય પાખી ૧૪ નીજ નિયત શાસ્ત્રસંમત હેત તે આ ગ્રંથના (પૃ. ૧૮)ઉપર ૧ ૩ માં પ્રશ્નોત્તરની ટિપ્પણમાં દર્શાવ્યા મુજબ પાયચંદગચ્છાવાળાઓએ પૂછેલા “પાખી આદિ પડિકમણુઓ પચીસ કે અઠાવીસ ? આ પ્રશ્નના ઉત્તરમાં આચાર્ય શ્રીહીરવિજય સૂરિએ બેધડક થઈ નિશ્ચિત સંખ્યા ન બતાવતાં શાસ્ત્રોમાં પડિકમણું તે પાંચ સાંભલ્યા છે” એમ કહીને પ્રશ્રકારના ખાસ આશયને ઉવી કેમ દીઘે ? એને ઉત્તરત જંખ્યાચાર્ય આપે.
બીજું ચં પંચાંગમાં ચૌદસ બે થતાં સંપૂર્ણ અહેરાત્રિ ૬૦ ઘડીની પલ્લી ચૌદસને રામપંથિઓ ફલ્ગ કહીને અને સાગરાનુયાયિઓ તેરસ માનીને-કહીને ગૃહસ્થને લીલવણીના છેદન–ભેદનાદિ તથા અબ્રહ્મસેવનાદિના ત્યાગમાટે નહીં, પણ તેની પ્રવૃત્તિ માટે એક દિવસની વૃદ્ધિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #212
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर पनमो
१९५ તમને જે સાધૂની પ્રતીતિ હોય તેને પૂછજે, (પણ તે) મતાનુગગી ન હેય(એ) જોઇને પૂછજો, વલી શ્રીજિનપ્રભ સૂરિએ “વિધિપ્રપા”ગ્રંથમાં લખ્યું છે કે–ચોમાસાની ચઉદસ તૂટે તે ચોમાસી (પ્રતિક્રમણ) પૂર્ણિમાએ કરવું. એ સારાંશ અહિં જોવાનું. કરી આપવા દ્વારા જેમ વિરાધે છે તેમ ખરતર ગ૭વાળા વિરાધના તે નથી, તેઓ ચૌદસના ક્ષયે સૂર્યોદયની તેરસના દિવસે આગમ કે આચરણા. એકના હિસાબે પાખીનું સ્થાન ન હોવાના અંગે પાખી પડિકમણું અને ખાસ પાખી અંગેના પચ્ચકખાણ આદિ નથી કરતા. પણ ચૌદસ તિથિ નિમિત્તના વ્રત નિયમાદિ તથા પચ્ચક્ખાણ વિગેરેને નિષેધ તો નથી જ કરતા.
જૈન સિદ્ધાંતાનુસાર દરેક મહિને થતી અપર્વ તિથિઓ ૧૪ ના બદલે ભલે ૧૯ થઈ જાય. લીલવણીના છેદનભેદનાદિ માટે ભલે એક દિવસની વૃધ્ધિ થાય, પરંતુ ગુહસ્થને લીલવણી છેદભેદનના કે અબ્રહ્મસેવનના ત્યાગમાટે પર્વતિથિઓ ૧૨ ના બદલે ૧૩ નજ થવી જોઈએ, આવો ધર્મોપદેશ (?) તપાઓ શિવાય કોણ આપી શકે ? વાહ જળ્યાચાર્યજી ! ધન્ય છે તમારી અગમપ્રજ્ઞતાને અને પુનઃ પુનઃ ધન્યવાદ છે તમારા અને તમારા વડવડાઓના એવા ધર્મોપદેશ (?) ને.
તપ ખ૦ ભેદ પૃ૦ ૪૭ માં લખે છે કે-“તત્વાર્થભાષ્યમાં માસ તથા તિથિ વધે તે બીજી લેવી કહ્યું છે, તે માટે તપા તેમજ લે છે” એટલે પૂછવાનું કે તત્વાર્થભાષ્યમાં જે બીજી તિથિ વિગેરે લેવાનું કહ્યું છે તો તે પ્રમાણ પાઠ કેમ ન આવે ? મહાશયજી ! શાસ્ત્ર પ્રમાણ
વગર મેઢાના રોપાઓનું વિદ્વત્સમાજમાં કાંઈએ મૂલ્ય નથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #213
--------------------------------------------------------------------------
________________
१९६
प्रश्नोत्तर चत्वारिंशत् शनक
( तथा अस्तर मे ग्रंथ १५, ग्रंथ र मोझ ८-५८ भो) ५४ प्रश्न - तथा खरतरांनइ १४ घटतां जिम पाखी १५ करीयइ तिमजि आठमि तिथि घटतां कल्याणकनइ मेलि-योगि पर्वतिथि भरणी नवमी तिथइ ८ ना पोसह कांइ न कीजइ ? ।
ભાષા:-ખરતરાને ચઉદસ ઘટતાં જેમ પાખી પૂનમે કરાય છે. તેમજ આઠમ ઘટતાં કલ્યાણકના યોગે પતિથિ હોવાથી નવમીએ અષ્ટમીના પોસહ કેમ નથી કરતા ?
तत्रार्थे पहिली आगमनइ अभिप्रायइ १५ पाखी हती. तेह भरणी १४ तूटतां १५ पाखी कीजइ, परं १५ नी परि कईयइई आठमि तिथि नवमि तिथइ न हती जे ८ नूटतां श्रठमीन! करणीय नवमि तिथई करइ, नवमिनइ कल्याणिकइ पोसह करतां आठमि तथा कल्याणकना लाभ थास्य तिर आठमि पर्व आराध्यां नवमिना कल्याणक पुणि आराध्या, नवमि तिथि जे आराध्य छइ ते कल्याणकनइ मेलि छइ, १५ तिथि ते आराध्य छइजि, परं गीतार्थे पाखी चउदसई आचरी ते भरणी आचरणानी तिथिजि प्रमाण, आचरणा तिथि तूटतां आगमोक्त तिथि प्रमाण कीजइ, जिम पजूसरणानी ४ तूटतइ पांचमि पर्युषण पर्व आराधीयइ, खरतरांरइ तिथि वधतां पहिली पूरी तिथि आराध्य छ, देवानुप्रिय ! इसे कहीयइ छइ - ८ घटतां आठ मिना काम सातमिमांहि कीजइ परं नवमीमांहि न कीजइ, तथा चर्वादसि तूटतां चवदिसिना काम १३ दिन कीजइ, परं पाखीना काम आचरखानी पाखी चवदिसि तुटतइ १५ कीजर, एवं प्रीद्विज्यो ५४ ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #214
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर चोपनमो
૨૦૭
ભાષા:-પહેલાં આગમના અભિપ્રાયે પૂનમની પાખી હતી. તેથી ચદસ તૂટતાં (અમારે) પૂનમની પાખી કરે છે, પરંતુ પૂનમની પેરે આમ તિથિ નામમાં કયારેય ન્હોતી. + કે જેથી આમ તૂટતાં આમના કર્તવ્ય તેામમાં કરાય. તેમના કલ્યાણકના અંગે સહ કરતાં આભ તથા કલ્યાણકના લાભ થશે. એથી આમ પ આરાધ્ધાં નવમીના કલ્યાણક પણ આરાધ્યા. નવમી તિથિ જે આરાધ્ય છે. તે કલ્યાણકના
+ તપા ખ, ભેદ બન્ને ખેલ સ ંગ્રહાના લેખકે અને અનુવાદક પણ કેટલા ભારે બુધ્ધિશાળી અને વિચારવાન છે? કયાં આમ તેમ કે જેની સાથે ચૌદસ પૂનમન સરખામણી કરી રહ્યા છે, એટલું તે વિચારવું હતું કે પાખીના પોસહુ જે હમણાં આચરણાએ ચૌદસના કરાય છે, તે ચૌદસના ક્ષય થતાં પૂનમ અમાસે કરાય, કારણકે પૂનમ અમાસ પાખીનુ શાસ્રોત સ્થાન છે, પણ આમને પાસ નામમાં શા કારણથી કરાય ? તેતે કહે। શું. આમના પાસા નામમાં કાઈ કાલેય થતા હતા ! કલ્યાણક પ`ને આરાધનાર તે જ્યારે આમનો ક્ષય ન થયા હોય ત્યારે જેમ આભ અને નેમ. અન્ને દિવસ પૌષધાપવાસ કરે તેમ આઠમના ક્ષયે પણ સાતમ અને તેમ. બે દિવસ પાસવુ કરે, પરંતુ જે કેવળ આઠમ પના પોસહ કરતા હોય તેણે આમના ક્ષય પ્રસંગે ઉદય આમ ન મળતાં આમના ભોગવટાવાળી સાતમ ડી નામમાં કરવાનું કારણ શું ? તે તે જ ખ્વાચાયે બતાવવુ હતું. તત્ત્વાર્થ ભાષ્યમાં માસ અને તિથિ બીજી લેવા કહ્યું છે તે તેને તે પાડ઼ જ ખ્વાચાય બતાવે, અન્યથા આ રીતે ગ્રંથાના નામ માત્ર લખી મારવા એ આચાય તે તે! શું ? સામાન્ય સાધુનેય ન શે।ભે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #215
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर चत्वारिंशत् शतक અંગે છે. પૂનમ તિથિ તે આરાધ્ય છે જ પરંતુ ગીતાર્થોએ પાખી ચઉદસે આચરેલી તેથી આચરણાની તિથિજ પ્રમાણુ (મનાય), આચરણુંની તિથિ તૂટતાં આગમત તિથિ પ્રમાણ કરાય છે, જેમ કે પજુસણની ચોથ તૂટતાં પાંચમે પjપણું પર્વ આરાધાય છે. ખરતરને તિથિ વધતાં પહેલી તિથિ કે જે સંપૂર્ણ ૬૦ ઘડી (દિવસ રાત્રિના પ્રમાણુની હોય છે, તે આરાધ્ય છે, દેવાનુપ્રિય ! એમ કહીયે છીએ કે-આઠમ ઘટતાં આઠમના કાર્યો સાતમમાં કરાય પરંતુ તેમમાં ન કરાય તથા ચઉદસ તૂટતાં ચઉદસ(તિથિ)ના કાર્યો (ઉપવાસાદિ) તેરસના દિવસે કરાય પણ પાખીના (પ્રતિક્રમણદિ) કાર્ય આચરણની પાખી ચઉદસ તૂટતાં પૂનમે કરાય છે. આ હકીકત છે. પૂછી જોજે |
(તપા ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ પ૬ મે) ५५ प्रश्न-तथा खरतर ८-१४-१५-३० अनइ कल्याणक तिथइ पोसह व्रत ल्यइ अनइ वीजीए तिथे पोसह न ल्यइ तउ उपधानना ४० दिन पोसह करइ, ते स्युं ?
ભાષા-ખરતર આઠમ ચઉદસ પૂનમ અમાસ અને કલ્યાણક તિથિએ પિસહ વ્રત લિએ છે. બીજી તિથિએ નથી લેતા તે ઉપાધાનમાં ૪૦ દિવસ સુધી નિરંતર) પિસહ કરે છે. તે શું ?
तत्रार्थे-८-१४-१५-३० इए तिथे विधिवादइ पोसह करिवा श्रावकांनइ सिद्धांति प्ररूप्या, चरितानुवादइ पुणि श्रावके इएजि तिथे पोसह व्रत कीधा, तथा जीए श्रावके श्रावकनी इग्यारह प्रतिमा आदरी तेहनइ पुणि पोसह इएजि पर्वतिथे भीगणधरे प्ररूप्या, श्रीदशाश्रुत तथा उपासकदशांगवृत्ति आवश्यकवृत्ति-चूर्णि Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Pછે !
Page #216
--------------------------------------------------------------------------
________________
प्रश्नोतर पंचावनमो
१६६ प्रमुख ग्रन्थ जोज्यो, गीतार्थ गुरु पूछेज्यो, अनइ पर्व पवइ जे उपधान तपो विशेषमांहि पोसह करावीयइ छइ ते सहु प्राचार्य मम्मत पणइ १४ पाखीना पडिकमणानी परि आचरणाअइ करावीयइ छइ, सगला गच्छनी तपोविधिमाहि उपधाने पोसह कह्या, ते भणी निरविरोधीनी आचरणा सहू मानइ, पुणि किणई गच्छनइ प्राचार्यइ पर्व पखइ पोसह व्रत श्रावकनइ नथी लिख्या, तउ नित्य पोसह आचरणायइ किम मनाइ? निरती नजर राखी विचारिज्यो । एवंकारइ व्रतरूप पोसह आगम ग्रन्थनइ अभिप्रायइं पर्वतिथइंजि श्रावक व्रतधारीनइ प्ररूप्यउ छइ, तथा भरतचक्रवर्तिइं तथा कृष्णवासुदेवई तथा अभयकुमारई तथा विजयराजायई जे देवता साधिवानइ काजि लघुबांधवनइ काजि तथा मेघवर्षानइ काजि तथा विजलीना उपद्रव टालिवानइ काजि ३ तथा ७ दिन लगता पोसह कर्या शास्त्रे लिख्या ते पोसह व्रत रूप नथी किन्तु अभिग्रह विशेष रूप छइ, जे भणी भरत अने कृष्ण ते बेऊ अविरति ४ गुणठाणइ, तेहनइ पोसह सामायिक देशावकाशिक व्रत घटइ नहीं, अभयकुमारि वरसाति निमित्ति पूर्वसंगत देवतानइ आराधिवा निमित्ति देवताना ध्यान करतां पोसह कर्या कह्या, ते पोसह व्रत किम कहाइ ? वली जिम अठ्ठम एकठा कीधा तिम पोसह पुणि ३ एकठा ऊचर्या हुस्यइ, पुणि ऋषिमतीयांनइ ३ पोसह एकठा न थाइ, अविधिई पोसह लेतां देवता किम प्रसन्न थया ? ते भणी ए पोसह व्रत न थाई,
ए पोसह पांचमइ गुणाठाणानउ न हुवइ, अठ्ठम पुणि पच्चShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #217
--------------------------------------------------------------------------
________________
२००
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
क्वाणरूप न संभावियइ किन्तु पोसह शब्दई इहां अभिग्रहरूप जाणीयइ, पोसहमांहि संसारार्थि ध्यान गुणणा करतां तुम्हे मिथ्यात्व जाणउ छ उज, ए पुणि पोतानी सद्दहणा चितारिज्यो, तथा विजयराजा विजुलीनइ भयई ७ दिन अभिग्रहकरी सातमइ दिनइ मध्याह्नि विजुली पूतला ऊपरि पड्यां थकां 'नमो अरिहंताणं' कहीनइ पोसहस्थानकथी नीकल्या, इम श्रीवसुदेवहिण्डिमांहि सविस्तर कह्या छइ, परति काढीनइ पाठ वचाई जोज्यो, एतलइ जइ विजयराजायई सात दिनना पोसह पच्चक्ख्या तउ सातमइ दिनइ मध्यान्हि पोसह विण पार्या किम पोसहस्थानकी नीकल्या? एह सर्व पाठ वसुदेवहिंडिना पाठ थकी जाणिवा ।। ५५ ॥
ભાષા-વિધિવાદથી આઠમ ચઉદસ અને પૂનમ અમાસ. આ ચાર પર્વતિથિએ શ્રાવકને પિસહ કરવાને શાસ્ત્રમાં વિધાન છે, ચરિતાનુવાદથી પણ શ્રાવકોએ એ ચાર પર્વતિથિઓએ જ પિસહ કર્યા છે, તથા જેણે શ્રાવકની અગ્યાર પ્રતિમા વહન કરવી આદરી હોય તેને પણ આ ચાર પર્વતિથિએજ પિસહ કરવાનું ગણધરેએ કહ્યું છે. શ્રીદશાશ્રુતસ્કંધ ઉપાસકદશાંગ ટીકા. આવશ્યક વૃત્તિ (હારિભદ્રીયા તથા) ચૂર્ણિ આદિ ગ્રંથને જે ગીતાર્થ ગુરૂને પૂછજો, અને ઉપધાનમાં + પર્વશિવાય
+ મહાતિશીથ સૂત્રની અંદર ઉપધાનમાં પિસહ કરવાનું નથી કહ્યું છતાં તપા અને ખરતર. બન્ને ઉપધાનમાં પિસહ કરાવે છે, એને જે જંખ્યાચાર્ય ઉત્સુત્ર માનતા હોય છે તેથી તપા ક્યાં છુટી જવાના ? આવશ્યક વૃત્તિ. પંચાશક વૃત્તિ તથા ચૂર્ણિ વિગેરેમાં આહારાદિ ચારે પ્રકારનું પિસહ દેશથીને સર્વથી મળી ૮ પ્રકારે કરવાનું કહ્યું છે એ વાત તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #218
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर पंचावनमो
२०१ જે પિસહ કરાવીએ છીએ તે ચઉદસે પાખી પડિકણાની માફક સર્વ સંમત આચાર્યોની આચરણાએ કરાવીએ છીએ. બધાએ ગની સોએ સો ટકા સાચી છે, પરંતુ આજના તપાઓ પિસહ દંડકમાં કેટલા પ્રકારનું પિસહ ઉચરે છે? આને તે વિચાર જવ્વાચાર્યો અને તેમના પૂર્વ લેખકોએ કરવું હતું, પિસહ દંડકમાં તે કેવળ આહાર પિસહજ દેશથી, ને સર્વથી. એમ બે પ્રકારે અને બાકીના ત્રણે પિસહ માત્ર સર્વથી જ ઉચરાય છે, તે આવશ્યક વૃત્તિ આદિમાં બતાવ્યા મુજબ ચારે બધો દેશથી ને સર્વથી. એમ બન્ને પ્રકારે કેમ નથી ઉચરતા? મહાનિશીથની અંદર ઉપધાનમાં નવી, ને એકાસણું કરવાનું હોય તે તે પાઠ જંખ્યાચાર્ય બતાવે.
પષધવિધિ પ્રકરણ ટકા જિનવલ્લભ સૂરિની પિતાની રચેલી કોણે જોઈ હતી ? જખ્યાચાર્યું કે એમના ગુરૂઓએ ? તેમ સંવત ૧૬૬૧ પાટણમાં નવી ટીકા એની કોણે રચી ? અને તે પ્રતિ ક્યાં કયા ભંડારમાં છે ? શું જવ્વાચાર્યું કે એમના ગુરૂઓએ ક્યએ જોઈ હતી ? પ્રિય પાઠકે ! પૌષધવિધિ પ્રકરણપર નથી તે આચાર્ય શ્રીજિનવલ્લભ સૂરિની પોતાની રચેલી વૃત્તિ કે નથી ૧૬ ૬ ૧ માં કેઈએ નવી ટીકા રચી, કિંતુ સંવત ૧૬૧૭ના વર્ષે પાટણમાં યવન સમ્રાટ અકબરોપદેશક આષાઢીયાષ્ટાહિકો અમારી પ્રવર્તાપક સમ્રાટ અકબરપ્રદત્ત યુગપ્રધાન પદધારક આચાર્ય શ્રીજિનચંદ્રસૂરિ રચિત એકજ ટીકા આજે અનેક જ્ઞાનભંડારોમાં ઉપલબ્ધ છે, એના શિવાય પૌષધવિધિ પ્રકરણ પર કોઈ પણ ટીકા આજ દિવસ સુધી કેઇએ રચેલ જેમાં તે શું ? પણ સાંભળીએ નથી. છતાં તપા ખરતરભેદ પૃ. ૪૯માં જે મનફાવતું લખ્યું છે તે કેવળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #219
--------------------------------------------------------------------------
________________
૨૦૨
प्रश्नोत्तरचत्वरिंशत शतक
તાવિધિમાં ઉપધાનની અંદર પાસહ કહેલા છે. એટલે નિવિરાધીની આચરણા સહુ કે!ઇ માને, પણ કાએ ગચ્છના આચાયે પ શિવાય પે.સહવત શ્રાવકને માટે નથી લખ્યું, તો પછી આચરણાએ નિસ પોડુ કેમ માય ? એ વાત સમદિએ વિચારજો. એથી સાબીત થયું –આગમ ગ્રંથાના અભિપ્રાય વ્રતધારી શ્રાવકને વ્રતરૂપ પાસહ તથા ભરતચક્રવૃત્તિ એ દેવતાને સાધવામાટે, પ્રાપ્ય નૈ અભયકુમારે અકાળે વર્ષોં
<
પ તિથિએજ કરવાનુ છે. કૃષ્ણુવા વે લઘુ. ભવ નિમિત્ત અને વિજયરાજાએ વિજળીના ઉપદ્રવ ટાળવા સારૂ ત્રણ અને ૭ દિવસ લાગઢ પોસહ કર્યા એમ શાસ્ત્રોમાં જે લખ્યુ છે તે પાસદ તપ નથી કિ ંતુ અભિગ્રહ રૂપ છે, કારણ કે ભરત અને કૃષ્ણ એ બન્ને જણ ચોથા અવિરત ગુણુસ્થાન છે, (એટલે) તેમને સામાયિક દેશાવકાશિક અને પેન ત્ર હાવુ ઘ!તું નથી, અભયકુમારે વર્ષાંત નિમિત્તે પૂર્વસંગતિક (મિત્ર) દેવતાને આરાધા ર.રૂ દેવતાનુ ધ્યાન કરતાં પાસ કર્યો કહ્યા છે. એ !! તે પાસહ વ્રત કેમ કહેવાય ? વલી જેમ અમ એક સાû કર્યાં તેમ પોસહુ પણ ત્રણ એક સાથે ચર્યાં હશે. પઋષિમતીઓને પણ ત્રણ પાસહુ એક સાથે થતા નથી. અવિધિ બે પાસહ કરતાં દેવતા પ્રસન્ન કેમ થાય ? (એ વિચારવાનું) એટલે એ ભરતચત્તિ આદિતુ જે પાસહ, તે પાંચમાં ગુણસ્થાનનુ પોસહ વ્રત ન થા”. અહમ પણ પચ્ચક્ખાણુ રૂપ ન સંભવે. કિંતુ જાચાર્યના અને તેમના અગ્રલેખક. કે જેના લીધે જ ખ્વાચાય તા ખરતર ભેનો પ્રસ્તાવના પૃ॰ ૧૦ માં લેખકની કૃતિ પૂ વિશ્વસનીય હોવાનું લખે છે, તેમના ગપ્પાજ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #220
--------------------------------------------------------------------------
________________
प्रश्नांनर छप्पनमो
२०३ પિસહ શબ્દથી અહિં અભિગ્રહ વિશે જાણવું. (બીજુ) પિસમાં સંસારના નિમિત્તે ધ્યાન ગયું કાં તો મિથ્યાત્વ જાણે જ છે. તે પિતાની માન્યતાને પણ સંભારજો. અને વિજ્યરાજા વિજળીના ભયથી સાત દિવસ અભિગ્રહ કરીને (પૌષધશાળામાં રહ્યા, અને ) સાતમા દિવસે મધ્યાન્હ સમયે પૂત” ઉપર જળા પડ્યા પછી “નમે અરિહંતાણું' કહીને સિહ શાળામાંથી નીકળ્યા, એમ વસુદેવ હિં ડીમાં વિસ્તારથી કહ્યું છે, પ્રતિ કાઢીને ચાવી જેજે, એટલે જે વિજ્યરાજાએ સાત દિવસના સિહ પચખ્યા હતા, તે સાતમા દિવસના મધ્યાન્હ પિસહ પર્યાવગર (કેવલ, “નમો અરિહંતાણ” કહીને બહાર) કેમ નીકળ્યા ? આ બધું વિચાર વસુદેવહિંડીના પાઠથી જાણવું ! (તપ ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ .19, ગ્રં. ૨ બેલ પહમે)
५६ प्रश्न तथा जे लिख्या जिके चतुःपर्वी टाली वीजीए तिथे पोसह करिवउ न मानइ ते पजूमण तिथइ पोसहवत किम करिस्यइ?
ભાષા –જે લખ્યું કે જેઓ અષ્ટમ્યાદિ ચતુઃ પવ શિવાય બીજી તિથિએ પિસહ કરવાનું નથી માનતા તેઓ પજુસણની તિથિએ પિસહ કેમ કરશે?
तत्रार्थे-श्रीनवपदप्रकरणवृत्तौ (पत्र १७०) “कायव्वो सो નિશા, દૂમિનારૂં યુ ? ” યાચા- पुष्टा वित्यस्य धातो: पोपण पोप:-पुष्टिः, प्रक्रमाद्धर्मस्य, तं 'धत्तं' करोती ते पौषधः, पर्वदिनानुष्ठेयं धर्मकर्म, तस्मिन् स एव (વા) કુવા-ઘવાર:-ૌષધોપવાસઃ * * * “જો ' विधेयः स 'नियमात्' नियमेन अष्टम्यादिषु पर्वसु-अष्टमी » ‘ ચ: પૌષધોપવાસ: અઠ્ઠાવિધિવપુ' (ન.પ્ર.લ.વ. પત્ર ૪૭) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #221
--------------------------------------------------------------------------
________________
२०४
પ્રશ્નોત્તર વાશિત શત* चतुर्दशीपूर्णिमादिषु उत्सवतिथिषु, यदुक्तं-पोसह उववासो उण, अमिचाउद्दसीसु जम्मदिणे । नाणे निव्वाणे चाउमासअट्टाहिज्जूमणे ॥ १॥इत्यादि जाणिवउ, वली तत्त्वार्थ टीकामांहि ए पाठ जोज्यो ।। ५६ ।।
ભાષા–નવપદ પ્રકરણની ટીકામાં લખ્યું છે કે “પુષ' ધાતુથી બનેલા પિધ” શબ્દનો અર્થ છે પુષ્ટિ, તે અહિં પ્રસંગવશ ધમની પુષ્ટિને ધારે-કરે તે પૌષધ, એટલે પર્વદિવસે કરવા ગ્ય ધર્મ કાર્ય, તે ધમ ક્રિયાની સાથે ઉપવાસ કરવું તે પૌષધોપવાસ કહેવાય, અને તે અગ્યારમું વ્રત પૌષધપવાસ અષ્ટમી ચતુર્દશી પૂનમ આદિ પર્વતિથિએ નિયમિત કરવું, જેમ કે શાસ્ત્રાંતમાં કહ્યું છે કે-પૌષધોપવાસ વ્રત અષ્ટમી ચતુર્દશી પર્વ તિથિએ તેમ તીર્થકર ભગવંતેના જન્મ (દીક્ષા) જ્ઞાન નિર્વાણ (આદિ) કલ્યાણક દિવસોમાં અને માસીના દિવસે તથા ૫જૂસણની અહિના દિવસે કરવો જોઈએ ઈત્યાદિ વિચાર જાણ, વલી (વિશે વિસ્તાર) તત્ત્વાર્થ સૂત્રની ટીકામાં એ પાઠ જેજે. (તપા ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ પ૮, ગ્રંથ ૨ બેલ ૬૧ )
५७ प्रश्न-तथा जे लिख्या सिद्धांतमांहि नन्दमणियारनइ अध्ययनि “अन्नथा कयाइ अट्मभत्तं पोसह पगिण्हई नन्दो" एतलइ पर्वपखइ नंदमणियारइ पोसह कीधर, ते स्युं ?
ભાષા–જે લખ્યું કે સિદ્ધાંતમાં નંદ મણિયારના અધિકારે “અન્યદા કોઈક સમયે નંદમણિયાર નામને શ્રાવક અઠમ ભક્ત–સિહ ગ્રહણ કરે છે એટલે પર્વ શિવાયની તિથિ નંદમણિયારે સિહ કર્યું, તે શું ?
तत्रार्थे–“ पवदियहम्मि कम्मि, अट्टमभत्त पोसहं Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #222
--------------------------------------------------------------------------
________________
प्रश्नोतर सत्तावन मो
२०५ पगिहइ नन्दो।" इति श्रीआवश्यक प्रतिक्रमणचूर्णी, तपागच्छ (पूर्व सं. ११८० मां विजयसिंहाचार्य)नी कीधी ए चूर्णि जाणिवी, तथा "नन्दमणिकारथावको ग्रीष्मचतुर्दश्यां पोषधिको बभूव" इति नवपदप्रकरणवृत्तौ (पत्र ५४), ए टीका ओसवाल (उकेशकमला)गच्छना गीतार्थ (यशोदेवोपाध्याय)नी कीधी, एह शास्त्रनइ न्यायई नन्दमणियारई १४ पर्वदिने अठमभत्त पोसह लोधा, १४ राति तृषा लागी इम जाणीयइ, अन्यथा ए शास्त्रनई मेल इं पर्वदिवसई पोमहनउ लेवउ किम मिलइ ? तथा उदायी गजानइ पुणि पोसह पाखीयइ कह्यउ छइ, उत्तराध्ययनटीका वाची जोज्यो, सुबाहुनइ अध्ययनि “अन्नया कयाइ चाउद्दसमुदिपुण्णमासिणिसु" एहवा पाठ छइ, एतलइ पर्वदिनेज पोसह कह्या ५७ ।
ભાષા–“કદાચિત્પર્વદિવસે નંદમણિયાર નામને શ્રાવક અઠમ ભક્ત પિસહ ગ્રહણ કરે છે... આ રીતનું કથન શ્રાવક પ્રતિક્રમણ (વંદિત સૂત્રની) ચૂર્ણિમાં છે. તે ચૂણિ તપા ગચ્છથી પૂર્વ વિસ ૧૧૮૦ માં વિજયસિંહાચાર્યની રચિત છે. તેમ ઉકેશ (કમલા) ગચ્છના ગીતાર્થ ઉપાધ્યાય થશેદેવ રચિત “નવપદ પ્રકરણ વૃત્તિ” પત્ર પ૪માં કહ્યું છે કે “નંદમણિયાર શ્રાવકે ઉન્હાળાની ચઉદસના રોજ પૌષધ લીધે છે. આ ઉપર બતાવેલ ગ્રંથોના આધારે નંદમણિયારે ચઉદસ પર્વ દિવસે અહમભકત પિસહ લીધે, અને ચઉદસની રાત્રે તૃષા લાગી એમ જણ્ય છે. અન્યથા ઉપર બતાવેલ ગ્રંથના આધારે) પર્વ દિવસે પિસહ લેવાનું કેમ ભળે ? તથા ઉદાયી રાજાને પણ પિસહ પાખીએ કહ્યો છે, ઉત્તરાધ્યયન સૂત્રની ટીકા વાંચી લેજો, સુબાહુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #223
--------------------------------------------------------------------------
________________
२०६
प्रश्नोत्तर चत्वारिंशत् शतक (રાજકુમાર)ના અધ્યયને પણ ૨ઉદસ-આઠમ અને ઉદ્દિષ્ટ (અમાસ એવું કલ્યાણક) તિથિ તથા પૂર્ણિમા. એ તિથિએજ પપધમાટે કહી છે. એટલે પર્વ દેવજ પસહ કરવા કહેલ છે ? + + નિત્ય પધિના હિમાયતીઓનું કથન છે કે- પૌષધ એ એક ધર્મ કાર્ય છે, એટલે જેમ સાકર ગમે ત્યારે પણ ખાવાથી ખારી કે કડવી નથી લાગતી તેમ પૌષધ પણ પર્વશિવાય પણ કરવામાં કાંઈ પાપ બંધન થવાનું? કમ નિર્જ રૂપ લાભજ થવાનું, એના ઉત્તરમાં જણાવાનું કે પ્રતિકમણો રાઇદેવસી તે તે ટાઇમેજ અને પાખી આદિ તે તે દિવસે જ શા માટે કરવાં? ગમે તે ટાઇમે, ને દિવસે કરવામાં શું દોષાપત્તિ છે? દરરોજ જે પાખી આદિ પડિકમતા રહે તે કાંઈ પાપ બંધ થોડું થવાનું છે? જે કાંઈ પણ પાપની આલોચના કરતાં કર્મ નિર્જરાનું લાભજ થવાનું, ૨ ટલે દરેજ પૌવધના હિમાયતીઓએ પાખી આદિ પડિકમણુઓ હમેશાં કરવાની હિમાયત પણ અવશ્ય કરવી જ જોઈએ, જે કહે કે નહીં, પ્રતિક્રમણે તે બધા તે તે ટાઇમે, ને તે તે દિવસેજ કરવા શાસ્ત્રકારની આજ્ઞા હેવાથી “મા// ઘો” આ સિદ્ધાંત મુજબ તે પ્રમાણેજ કરવાં જોઈએ, અને થી આજ્ઞાવિરૂદ્ધ હેવાથી લાભના બદલે નુકસાજ સંભવિત છે, તે એવી જ રીતે પૌષધ પણ અષ્ટમ્યાદિ પર્વ દિવસેજ કરવા શાસ્ત્રકારની આજ્ઞા છે, તેનાથી વિરૂદ્ધ થદ સ્વછંદતાએ દરરોજ કરવામાં લાભના બદલે નુકસાન જ સ્પષ્ટ છે, જેને મં– સાધનજ ઇષ્ટ છે. તેને ક્યાં બીજા કાર્યો શાસ્ત્રકારોએ નથી બતાવ્યા? પર્વશિવાયના દિવસે જે આરંભ સમારંભ છેવું હોય તે આખા દિવસનો દેસાવગાસી લઇ લે, શું તેમાં સાવદ્ય ત્યાગનું લાભ નહીં થવાનું? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #224
--------------------------------------------------------------------------
________________
प्रश्नोतर अनमो
( तथा अस्तर मे ग्रंथ १,
२ मोझ १२ भो )
५८ प्रश्न - तथा दशाश्रुतस्कंधमांहि त्रीजइ उपवास पछइ उन्हउजि पाणी लेवउ काउ छ३, वीजउ न लेवर काउ छइ, परं खरतर ३ उपवास पछी कसैलाना ताढा पाणी पीयइ, ते स्युं ?
ભાષા:-દશાશ્રુતસ્ક ંધ (કલ્પસૂત્ર)માં ત્રીન ઉપવાસ પછી ઉન્હે પાણીજ લેવાનુ કહ્યુ છે, ખીન્ને પાણી લેવાનું નથી કહ્યું છતાં ખરતર ત્રણ ઉપવાસ પછી કસેલાનું તારું પાણી પીયે. તે શુ ?
तत्रार्थे - उन्हा पाणी बिहुं उकालांतांई मिश्र, न्रीजइ उकालड़ फासु थाइ, तेह उपवासमाहिं सचित्त परिहारी श्रावक तथा यति किम पीयइ ? आपणां जीव साथि विमासी जोजो, ४ उकालाना उन्हा पाणीज लेवाइ छइ, जइ इम तउ १ उपवासि यति तथा श्रावक तुम्हारइ उन्हा पाणी ल्यइ रे स्युं ? पहिलइ उपवासना ३ पाणीयांमांहि २ उपवासना ३ पाणीयांमांहि उन्हा पाणी नथ कह्या, तू २ उपवास लगि उन्हा पाणी किम ल्यउ छउ ? बीजइ उपवास पछ३ त्रिरह उकाल्या वल्या हव तर उन्हा पाणी लेवा छइ, अपरं गुजरा तेमांहि बिपहरे ज्रिमणवेलाना कर्या उन्हा पाणी - जरवाणी बीजइ दिहाड३ जिमरणवेलाताई वावरइ छइ, ते महा अनाचार दर्शनी कर छ । ५ पहरां उपरांति ऊन्हालइ, અવશ્ય થવાનુજ, માત્ર પૌષધાન । લાભ નથી. કિ ંતુ રાગ દ્વેષના અભાવે સાવદ્ય ત્યાગથી લાભ છે, એટલે અવકાશાદિના અભાવે પવદિવસે સંપૂર્ણ પૌષધ ન લઇ શક અને અપ દિવસે અવકાશના યોગે દેસાવગારસી લઇને સાચે ત્યાગે તો શું ખોટું છે ? વિચારો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
२०७
Page #225
--------------------------------------------------------------------------
________________
२०८
प्रश्नोत्तरचत्वारिंशत् शतक
४ पहर उपरांति शीयालइ, ३ पहर उपरांति वरसाति कालइ कालातिक्रांत पाणी मचित्त थाइ, परं ६ पहर पाणी जे पीजइ छइ ते तिविहार पच्चक्खाणीतानइ सचिनपरिहारीनइ न कल्पइ, अनई वांतर प्राप्त पाणी पीतां वली वांतर प्राप्त थयानइ फासू कहाणा, कदाचित् यतिनइ रागइ अथवा आपनइ पीवानइ काजि फासू पाणी कसेलादिनइ योगइ करइ तउ पुणि अपकायनउ प्रारम्भ थाइ, परं केवल यतिनइ काजि उन्हा पाणी करतां छका. यनी विराधना थाइ, वली जइ त्रिह्नि उकाला पूग न थया हवइ तउ केतलाएक अपकार्ड या पयोप्ता अपर्याप्ता उवरईई, तथापि मचित्त परिहारी यतिनइ तिविहार पच्चक्खाणना भंग भणी तेहवा पाणी न लेवा न पीवा, दइणहारनइ पुणि देतां महादोष छइ, तथा कसेलाना पाणी मगलेइ उपवासे सूझइ, त्रिहुं उपवासां पछी विकिट्ठ भत्तीयानइ जे उन्हा १ पाणीजि कह्या ते श्रीकल्पसिद्धांतोक्त ६ पाणीयांनी अपेक्षायई छइ, अन्यथा तपारइ पोसहमांहि उपवासिता त्रिफलाना पाणी लूगडा संघातइ पहिलउ छाणीनइ पीयइ छइजि, जइ अणछाण्या पीयइ तउ पच्चक्खाण भंग कह्या छइ, इम श्राविधिविनिश्चय प्रकरणनी वृत्ति-पडावश्यकना बालावबोध तपांना कर्या ग्रन्थ जोज्यो, जिम ते तिम यतिनइ पिण जाणीवउ ॥ ५८ ॥
ભાષા–ઉë પાણી બે ઉકાળા સુધી મિશ્ર (અને) ત્રણ ઉકાળે ॥सू (अयित्त) थाय, ( ते पडेल अयित्त न थाय) ते (त्र 30 પહેલાના પાણી) સચિત્ત પરિહારી શ્રાવક તથા યતિ ઉપવાસમાં કેમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #226
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर त्रेपनमो
२०६ પીએ ? પિતાના જીવ સાથે વિચારી લેજે, ચાથા ઉકાળાને ઉન્હો પાણીજ લેવા યોગ્ય છે, જ્યારે આમ છે તે પછી એક ઉપવાસવાળા તમારા યતિ તથા શ્રાવક ઉન્હે પાણીજ લિયે તે શું ? પહેલા ઉપવાસના ત્રણ પાણીમાં અને બીજા ઉપવાસના ત્રણ પાણીઓમાં ઉન્હેં પાછું નથી કહ્યો. તે પછી બીજા ઉપવાસ લગી ઉન્હેં પાણી કેમ લે છે? જેને ત્રણ ઉકાળા આવી ગયા હોય તે ઉન્હેં પાણી ત્રણ ઉપવાસ પછી લેવાનું શાસ્ત્રોકત) છે, બીજું ગુજરાતમાં બરે ભેજન વેળાએ કરેલું ઉન્હેં પાણી બીજા દિવસે ભજનવેળા સુધી વાપરે છે, તે મહા અનાચાર (ત્યાંના) દર્શન કરે છે, અચિત્ત પાણીને ઉત્કૃષ્ટ કાળમાન ઉન્હાળે પાંચ પહેર શિયાળે ચાર પહેર 4 અને વર્ષાળામાં ત્રણ પહારનું હોય છે. + તે ઉપરાંત તેનું કાળમાન
અતિક્રાંત થઈ જવાથી ફરી સચિત્ત થઈ જાય, (એટલે તે કાળમાનની અંદર કલ્પ) પરંતુ ૯ પહેર સુધી જે ઉહે પાણી પીવાય છે તે તિવિહાર પફખાણવાળા સચિરપરિહારીને ન કહ્યું, અને વર્ણતર પ્રાત પાણી પીતાં તે વર્ણતર પ્રાપ્ત થયેને ફાસ કહેવાણે, કદાચિત યતિના રાગથીયા પિતાને પીવા માટે કસેલાદિકના વેગથી ફાસ્ પણ કરે તે પણ કેવળ અપકાયને આરંભ થાય, પરંતુ કેવળ યતિના નિમિત્તે ઉન્હેંપાણ કરતાં છએ કાયની વિરાધના થાય. વલી જે ત્રણ ઉકાળા ન થયા હેય તે કેટલાએક અપકાઈ જીવો પર્યાપ્તા કે અપર્યાપ્ત તેમના તેમ રહી જાય છે. એટલે પણ સચિત્તપરિહારી યતિને તિવિહાર પચ્ચફખાણ ભંગના ભયથી તેવા પાણી ન લેવા ન પીવા, દેનારને પણ
+ આનું પ્રમાણુ પાઠ આ ગ્રંથના પૃ૦ ૧૨૯ પર ટિપ્પણમાં આપેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #227
--------------------------------------------------------------------------
________________
२१०
प्रश्नोत्तर चत्वारिंशत् शः,क તેવા પાણી દેતાં મહા દેવ છે, તથા કસેલાના પાણી બધે ઉપવાસે કલ્પ, ત્રણ ઉપવાસ પછી વિભિયાને એકજ ઉડે પાણી જે કહ્યું તે કલ્પસૂક્ત ૮ જાતનાં પાણીની અપેક્ષા છે, અન્યથા તપાઓને પણ પિસહમાં ઉપવાસિતા શ્રાવકો ત્રિફળાનું પાણી લૂગડાથી છાણને પીએજ છે, જે અણછાણ્યા પીએ તે પચ્ચખાણ ભંગ કહ્યો છે, શ્રાદ્ધવિધિ વિનિશ્ચયવૃત્તિ તથા પરવશ્યક બાળાવબોધ (આદિ) તપાના કર્યા ગ્રંથ જેજે. જેમાં તે પિસાતી શ્રાવકને) તેમ યતિને પણ જાણ.
(ता भरतर मे ग्रंथ मोस १०, अंथ २ मोर उभे)
५६ प्रश्न-तथा खरतर अणसणमांहि उन्हा पाणी न पावइ, कसेलाना पाणी पावइ, ते स्युं ? ।
ભાષા:-ખરતર અણસણમાં ઉલ્લું પાણી નથી પાવતા અને सेदानु पाणी यावे, ते शु?
तत्रार्थे-अणसणीया यति तथा श्रावकनइ 'उस्सेइमं संसेइमं चाउलोदगं तिलोदगं तुसोदगं जवोदगं आयामं सो वीरं सुद्धवियर्ड" ए नवे पाणी न लेवा, उष्ण विकट पाणी लेवउ, इतलइ शुद्धविकट अनइ उष्णविकटना जूजूबा अर्थ करिघा, तिहां 'उसिणवियड'ना अर्थ उन्हा पाणी अने 'सुद्धवियड' ना अर्थ वर्णातर-गंधांतर-रसांतर प्राप्त पाणी वखाणीया छइ, एतलइ फासू पाणी कसेलादिकना कीधा ते 'सुद्धवियड' थाइ । अपरं अणसणमांहि उन्हा पाणी त्रिग्रह वेला उकाल्या पछी चउथा उकालाना पाणी ऊतामला चीतवगी पखे नथी मिलता, अने वांतर प्राप्त सहजइ मिलइ, ते भणी लाभ छेहउ जोईनइ कार. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #228
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर पंचावनमो
२११
गइ पार्ड यइ छइ, वली उन्हा पीतां पीतां उबका ऊकामी आवइ, अनइ गोरमनइ ठामि अन्न संधिवानइ ठामि यद्यपि उन्हा पाणी त्रिहुं उकालां उरइही फासु थाइ, तथापि ते पाणी अणसणीया. नइ न यापीयई ते भणी अणमणीयानइ ममाधि निमित्ति प्रासुक वर्णान्तर प्राप्त पाणी छाणीनइ पाई यइ छइ, अम्हाग्इ मंदायि उन्हा पाणीना मेल थोडा, गृहस्थ फासू वर्णान्तर प्राप्त पाणी महू पीयइ अनइ यति पण अम्हारा फासूजि पाणी पीयइ, एहजि ढाल छइ, इम करतां जइ यति उन्हा पाणी पीता हवइ तउ अम्हारइ काजि 'अपउल-दुपउल' नामइ उन्हा करीनइ गृहस्थ यतिनइ उन्हा पाणी आपतजि, परं इणजि मेलि चित्तमांहि निरवद्य उन्हा पाणी यतिनइ दोहिला जाणीनइ अम्हारि गीतार्थे जे मचित्तपरिहारी गृहस्थ पीयइ तेहजि प्रासुक पाणी यतिनइ वावरिवा भणी प्रवर्तीयउ ते भी उन्हा पाणी त्रिदंडोत्कालित अमिलतां प्रासुक पाणी पीवानी ढाल भणी अणमणीया यति गृहस्थनइ अणसणमांहि समाधि निमित्ति वर्णान्तर प्राप्तजि पाणी पाईयइजि, जिम र इपहिले ई उपवासइ उन्हा पाणी मिलता जाणो शास्त्रविरुद्धही पीजइ छइ, विचारिज्यो, समी निजरि जोतां चित्तनउ संदेह मिटिस्यइ ॥ ५९ ॥
ભાષા:-અણસણવાળા યતિને તેમ શ્રાવકને કલ્પસૂત્રોક્ત ઉદિમ (લેટથી ખડેલ હાથ આદિ ધોયેલ પાણી) આદિ નવ પ્રકારના પાણી નથી લેવાનું કિંતુ “ઉષ્ણ વિકટ” ઉન્હેં પાણી લેવાનું, એટલે
સુદ્ધ વિયાડ” અને “ઉસિરિયડ આ બન્નેના અર્થ જુદા જુદા હોવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #229
--------------------------------------------------------------------------
________________
११२
प्रश्नोत्तर चत्वारिंशत् शतक જોઈએ. એથી “ઉસિણ વિયડ” ને અર્થ ઉો પાણી. અને સુદ્ધ વિયડને અર્થ વર્ણનર ગંધાંતર રસાંતર પ્રાપ્ત પાણી વખાણ્યા છે, એટલે ફાસુ પાણે કસેલાદિકના કીધા તે “સુદ્ધ વિયક’ થાય, બીજું અણુસણમાં ઉન્હેં પાણી ત્રણ વેળા ઉકાળે આવ્યા પછી ચેથા ઉકાળાને ચેતવણી શિવાય જલ્દી મળતો નથી. અને વર્ણાન્તર પ્રાપ્ત સહેજે મળી શકે છે. માટે લાભ-હાનિ જેને કારણે પાઈયે છીએ. વલી ઉસ્તે પાણી પીતાં ૨ (કોઈને) ઉબકા વિગેરે આવે. અને ગેરસ (દહી વિગેરે) ના તથા અન્ન રાંધવાના ભાજનમાં ઉકાળેલું ઉન્હે પાણી યદ્યપિ ત્રણ ઉકાળા પહેલાંએ અચિત્ત થઈ જાય. છતાં તે પાણી અણસણયાને ન આપીએ. તેથી અણસણવાળાને સમાધિ નિમિત્તે વર્ષાન્તર પ્રાપ્ત પ્રાસુક પાણી છાણને પાઈયે છીએ. અમારા સંપ્રદાયમાં ઉહા પાણીને મેળ થડે (અને) પ્રાયઃ બધા ગૃહસ્થ વણુતર પ્રાપ્ત ફાસુ પાણું પીએ અને યતિઓ પણ અમારા ફાસુજ પાણી પીએ. એવો રિવાજ છે. એમ કરતાંય જે સાધુ ઉન્હેં પાણી પીતા હેત તો અમારા નિમિત્તે કા-પાકે ઉહે કરીને ગૃહસ્થ વહેરાવતે. પરંતુ આ રીતે નિર્દોષ ઉન્હેં પાણી દુર્લભ જાણીને અમારા ગીતાર્થોએ સચિત્તપરિહારી ગૃહસ્થ જે ફાસુ પાણી પીએ તેજ સાધુને પણ વાપરવાની પ્રવૃત્તિ રાખી છે. તેથી એટલે ત્રણ ઉકાળાને ઉલ્લું પાણી નિયંઘ જલ્દી ન મળતાં અને પ્રાસુક પાણી પીવાનો રીવાજ હોવાથી અણસણવાળા યતિ અને ગૃહસ્થને અણસણમાં સમાધિ નિમિત્તે વર્ણાન્તર પ્રાપ્તજ પાણી પાઈએ છીએ. જેમ તપને પહેલાજ ઉપવાસે ઉન્હેં પાણી મલતે જાણી શાસ્ત્રવિરૂદ્ધજ પીએ છે (તેમ અમારે નથી) વિચારજો. સમી નજરે જોશે તે ચિત્તને સંદેહ ટળશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #230
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर प्रपनमो
२१३ (તપ ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૬૧, ગ્રંથ ૨ બેલ ૬૪) ६० प्रश्न-तथा अणसणीयानई रात्रिइं पाणी खरतरांनइ पाईयइ, ते स्यु?
ભાષા-અણસણવાળાને રાત્રે પાણી ખરતર પાવે છે, તે શું ?
तत्रार्थे-सव्वममाहिवत्तियागारेणइ चित्तस्वास्थिनइ निमित्ति भागाढकारणइ तिविहार पच्चक्खाणमांहि पाणी पाईयइछइ॥६०॥
ભાષા –“દવમાંવિત્તિયા ના આગારથી ચિત્તની સ્વસ્થતા સારૂ ખાસ કારણસર તિવિહાર પચ્ચખાણમાં પાણું પાવીએ છીએ. + (તપ ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ કર, ગ્રંથ ૨ બેલ ૬પ મે.)
६१ प्रश्न-तथा खरतरांनइ 'भगवन्' शब्द न कहीयइ, ते स्यु ? ભાષા-ખરતરને (પ્રતિક્રમણ કરતાં) “ભગવન” શબ્દ નથી કહેતા, તે શું
+ પાણી ની શી વાત છે ? શાસ્ત્રકારે તે કારણે યોગે આહાર દેવાનું પણ કહે છે. જુઓ આજ ગ્રંથન પૃ ૮૬ પર ટિપ્પણમાં આપેલ પ્રવચન સારોદ્ધાર સટીકને પાઠ. તેમાં સાધુનીજ અણુસણ વિધિ છે.
તપા ખ. ભેદ પૃ૦ પ૩ માં પચ્ચખાણ ભાષ્યની જે ગાથા લખી છે તે દેવેંદ્ર સૂરિકૃત હોવા છતાં લેખકે જિનવલ્લભસૂરિકૃત લખી છે, એથી જણાય છે કે ભવભીરતાને લેખકે આભરાઈએ મૂકી દીધી છે. લેખકે એને ને ખુલાસે કર હતો કે જિનવલ્લભ સૂરિકૃત પચ્ચકખાણ ભાષ્યની પ્રતિ કયાં છે? વસ્તુતઃ જિનવલ્લભ સૂરિકૃત ભાષ્ય કયાએ સાંભળ્યા જ નથી. છતાં ગ્રંથકર્તાના નામ ભળતાજ લખી દેવા. એ એમને કુલાચારજ છે.
* તપાના પરમગુરૂ આચાર્ય જ્યચંદ્રસૂરિ પ્રતિક્રમણ હેતુગર્ભમાં પ્રતિક્રમણ ઠાવતાં,નેસમાપ્ત થતાં બન્ને વાર ચાર ખમાસમણ દઈને ભગવાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #231
--------------------------------------------------------------------------
________________
२१४
प्रश्नोत्तर चत्वारिंशत् शतक तत्रार्थे–संस्कृत भाषा यइ 'भगवन्' थाइ, प्राकृत भाषायइ 'भयवं' इम थाइ, परं 'भगवान्' ए शब्द बिहुँ प्रकारे विरुद्ध छइ, तथा च्यारि खमासमण देतां पहिली खमासमणइ 'भगवन वांटुं' एह खमासम्णमांहिं 'भगवन्' शब्दई तुम्हे स्युं भावउ छउ ? આદિને નહીં, પણ આચાર્યાદિ ગુરૂઓને વંદન કરવાનું કહે છે, જુઓ -
"देवानवन्दित्वा चतुरादिक्षमाश्रमणैः श्रीगुरून्वन्दते, लोकेऽपि हि राज्ञः प्रधानादीनां च बहुमानादिना स्वसमीहिन कार्यसिद्धिर्भवति, अत्र गजस्थानीयाः श्रीतीर्थकराः, प्रधानादिस्थानीयाः श्रीआचार्यादय इति" ( प्रति हेतु० पाना 3, पासपुर ८५२। म नी प्रति )
"स्तवभमनान्तरं च 'वरकन.'त्यादि पठित्वा चतुर्भि: क्षमाश्रमणैः श्रीगुर्वादीन्वन्दते ।” (प्रति० तु. पाना ८, ९५२।३१ प्रति) ___"तदनु चतुरादिक्षमाश्रमणेः श्रीगुर्वादीन्वन्दित्वा क्षमाश्रमणपूर्व राइय पडिक्कमणइ ठाऊं ? इत्यादि भणित्वा भूनिहितशिराः 'सव्वस्म वि राइय' इत्यादिसूत्रं सकलरात्रिकातिचार बीजभूतंभणित्वा शक्रस्तवं पठति ।" (प्रति हेतु. पाना १०, ५२।प्रति)
આમાં મસ્તકભૂમિએ લગાવીને પડિકમણું ઠાવાનું કહ્યું છે, એથી આજના તપાઓ પડિકમણું કાવતાં જે હાથ થાપી મસ્તક ઉંચું રાખે છે તે એમની શાસ્ત્ર વિરૂદ્ધ કુપ્રવૃત્તિ છે
'ततश्चतुर्भिः क्षमाश्रमणैः श्रीगुर्वादीन्वन्दते ।"(प्र.ह.पा. म.)
“ભગવન્’ શબ્દ પૂજ્યાર્થક છે પરંતુ વિશેષ્ય નહીં પણ વિશેષણ છે. એટલે ભગવાન આચાર્યવાંદુ-ભગવતૂ ઉપાધ્યાય વાંદુ' આ રીતે
બેલાય તે ઘટત કહેવાય. પરંતુ એકલા “ભગવનૂવાંદુ” કહેવું ઘટતું નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #232
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તર ચોઘનમો
११५
अोमवालगच्छना कीधा ग्रन्थमांहि ‘भगवन्' शब्दई तीर्थंकर वखाण्या छइ, बीजे शास्त्रे 'आचार्यादीन्वन्द' इति ललितविस्तरावृत्तौ वली 'भगवन् वांद्' इत्यादि ४ खमासमण देतां 'इच्छामि खमासमणो! वंदिउ जाणिज्जाए' ए पाठमांहि वांदिवउ पायउजि, तउ वली 'भगवन् ! वांदु-आचार्यवां,' ए स्युं बहिवउ ?, इम वहतां पुनरुक्त दोष लागइ छइ, एवं विचारी बोलतां लाभ छइ ६१ ।
ભાષા –સંતભાષાએ “ભગવાન !” અને પ્રાકૃતભાષાએ ભયનં' થાય છે, પરંતુ ભગવાન' એ શબ્દ બન્ને પ્રકારથી વિરૂદ્ધ છે, અને ચાર ખમાસમણ દેતાં પહેલા ખમાસમણે ભગવન ! વાંદું એ ખમાસમણમાં ‘ભગવન’ શબ્દથી તમે શું વિચારે છે ? સવાલ (ઉકેશ-કંવલા)ગચ્છના કરેલા ગ્રંથમાં ભગવાનૂ' શબ્દથી તીર્થકર વખાણ્યા છે. બીજા શાસ્ત્રોમાંથી “આચાર્ય આદિને વાંદે’ એમ લલિતવિસ્તરવૃત્તિ માં કહ્યું છે. બીજું “ભગવત્ વાંદુ ઇત્યાદિ ચાર ખમાસમણ દેતાં “
રૂ મ માસમw’ ઈત્યાદિ પાઠમાં વાંદવાનું આવી જાય છે. છતાં ફરી ભગવાન વાંદુ-આચાર્ય વાંદુ એમ કહેવાનું શું પ્રજન? એમ કહેતાં પુનરૂક્ત દેષ લાગે છે. એવું વિચારીને બોલવામાં લાભ છે, (તપા-ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૬ ૩, ગ્રંથ ૨ બેલ ૬૬ મે)
६२ प्रश्न तथा देववांदतां अम्हारइ 'जावंति चेइयाई' ए गाथा कहीनइ विचालइ १ खमासमण देईनइ पछइ 'जावंत केवि साहू' ए गाथा कहीयइ छ३, खरतरांनइ इम न करइ, ते स्युं ?
ભાષા–અમારે (તપાને) દેવવંદન કરતાં ગાવંત ફારું કહ્યા પછી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #233
--------------------------------------------------------------------------
________________
२१६
प्रश्नोत्तर चत्वारिंशत् शतक से सभासमय मापाने 'जावंत केवि साहू' हे छे. ५२तरोने तेम नथा ४२ता, ते शु?
तत्रार्थे-ए प्रश्न विचारू कर्यउ छइ, श्रीखरतर गच्छइ पुणि ए खमासमण दिवरावइ छइ, ए वातनी समाधि मानिज्यो ॥६२।।
ભાષા–આ પ્રશ્ન વગર વિચાર્યું કર્યું છે. ખરતર ગચ્છમાં પણ આ ખમાસમણ દેવરાય છે. એ વાતની સમાધિ ભાન (तपा ५२तर ने अंथ १ मा १४, अयर सोस १७ भो)
६३ प्रश्न-तथा खरतरांनइ तिविहार पच्चाकखाणमांहि कसेलाना कीधा फासू पाणी वावरइ छइ, ते स्युं ?
ભાષા–ખરતને તિવિહાર પચ્ચખાણમાં કસેલાનું કરેલ ફાસુ पाणी वापरे छे, ते शु?
तत्रार्थे यद्यपि कसेला स्वादिम छइ, तथापि तेहना फासू पाणी छाणी तिविहार पच्चक्खाणमांहि शास्त्रे लइणा कह्या छइ, तपागच्छकृत श्रावकविधि प्रकरण वृत्तिमांहि जोज्यो, गीतार्थनइ पूछीज्यो, तथा तिविहार पच्चक्खाणमांहि तुम्हे पुणि त्रिफलाना कीधा फासू पाणी ल्यउ छउ, तेह पाणीमांहि हरडे बहेडां आमलांना न्हाना कण छइ ते स्वादिम छइ, जइ ते पाणी छाणीना पीजइ तउ पाणाहारना तिविहार पच्चक्खाणना भंग न थाइ, अन्यथा ते पाणी पीतां तिविहार पच्चक्खाणना भंग तिहां कह्या छइ, तद्यथा-"त्रिविधाहारे जलमेव कल्पते, तत्रापि फूकानीरसीकरि-कपूर-एला-कच्छक-खदिरचूर्ण-कसेल्लक-पाडलाजलं नीतरितं गालितं वा, नान्यथा" इति तपा(हर्षभूषण)कृत Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #234
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर पठमो श्राद्धविधिविनिश्चयप्रकरणे, तथा · फूंकउनीर, संकरिवास्यउ, पाड लावास्य उ, सुंठिनउ पाणी, हरडइनुं पाणी. ए जइ नीनारीने गाल्या हुवइ तउ स्वादिम नहीं, तिविहार पच्चक्खाणि सूझइ, इमाइ स्वादिमजि जाणिवउ” इति तपागच्छनायक सोमसुन्दरसूरि शिष्य महोपाध्याय श्रीहेमहंसगणिकृते आवश्यक बालावबोधे, एहजि बालावबोधमांहि आमला अशनमांहि प्राण्या छइ, तथा हरडइ स्वादिममांहि लिखी छइ, कसेल उइ स्वादिममाहि लिख्यउ छइ, तउ त्रिफला-हरडे,बहेडा, अनाहार किहां कह्या छइ ? ते शास्त्र जोईयइ, केणईक शास्रमांहि कसेला अनाहार पुणि मांभल्या छइ, तेई जोईस्यइ ॥ ६३ ।
ભાષા:- દપિ કસેલા સ્વાદિમ છે. તથાપિ તેનાથી કરેલ ફાસુ પાણી છાણીને તિવિહાર પચ્ચકખાણમાં લેવાનું શાસ્ત્ર કહ્યું છે, તપાગચ્છના આચાર્યક્ત શ્રાવકવિધિ પ્રકરણવૃત્તિમાં જેજે. ગીતાર્થને પૂછજો. અને ત્રિફળાના કરેલા ફાસુ પાણી તમે પણ તિવિહાર પચ્ચકખાણમાં લિયે છે, તે પાણીમાં હરડે બહેડાં અને આમળાના ન્હાના કણીઆઓ હેય છે અને તે સ્વાદિમ છે, જે તે ત્રિફળાનું પાણી છાણુને પીવાય તે પાણીની છૂટવાળા તિવિહાર પચ્ચકખાણુને ભંગ ન થાય અન્યથા તે પાણી પીતાં તિવિહાર પચ્ચખાણને ભંગ થાય. એમ ત્યાં કહ્યું છે. તે આ રીતે-“તિવિહાર પચ્ચક્ખાણમાં ફક્ત પાણી જ કલ્પ, તેમાંએ દૂકાનીર. સીકરી. કપૂર. ઇલાયચી. કચ્છક. ખેરને ભૂકો કરેલ અને પાડલા આદિ વસ્તુઓથી બનાવેલ પાણી નીતારેલ યા ગાળેલ હોય તે કલ્પ, અન્યથા ન કલ્પ, એમ તપાગચ્છના પંહર્ષભૂષણકૃત શ્રાદ્ધShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #235
--------------------------------------------------------------------------
________________
२१८
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
વિધિવિનિશ્ચય પ્રકરણમાં લખ્યુ છે. તેમજ “ કાના પાણી. સીકર તથા પાડેલાથી વાસિત પાણી અને સૂ વા હરડેનું પાણી જો નીતારીને ગાળેલુ હોય તો સ્વાદિમ ન હોય, તિવિહાર પચ્ચક્ખાણમાં કહ્યું, વગર નિતાયું.... અને વગર છાણ્યું હોય તેને સ્વાદિમજ જાવુ ” એમ , તપાગચ્છનાયક આચાય સામસુંદરસૂરિ શિષ્ય મહેાપાધ્યાય હેમહ ંસ ગણિકૃત આવશ્યક બાળાવાધમાં કહ્યુ છે એજ બાળાવખાધમાં ામલાને અશનમાં ગણ્યા છે. અને હરડેને સ્વાદિમમાં લખી છે. ત્રિફળા-હરડે બહેડા અને આમળા એણાહાર ક્યાં કહ્યા છે ? + તે શાસ્ત્ર જોઇયે, કાઈક શાસ્ત્રમાં કસેલા અણુાહાર પણ કહ્યો સાંભલ્યા છે તે પણ (ગ્રંથ મળ્યેથી ) જોવાશે.
( તપા ખરતર ભેદ ગ્રંથ ૧ ખાલ ૬૫, ગ્રંથ ૨ ખેલ ૭૦ મે) ६४ प्रश्न - तथा खरतर पोसह (उपवास) मांहि श्रावकांनइ पाणरसना ६ आगार न ऊचरावइ, ते ક્યું ?
ભાષા–પાસહમાં શ્રાવાને પાણસના છ આગાર ખરતર નથી ઉચરાવતા, તે શું?
तत्रार्थे - जइ श्रावक श्राविकानइ पोसह (उपवास) मांहि सर्व पानक लेवा हुवइ तउ पारणस्सना ६ आगार ऊचरावीयइ, ते
+ ત. ખ. ભેદ પૃ.૫૫ માં લખ્યુ છે. · ત્રિકલા શાસ્ત્રમાં અનાહારી કહ્યા છે ” ભાલા ભતાને સમજાવવા માંઢાના ગપાળા ચલાવ્યે જવાથી શું લાભ થવાનું? ક્યા શાસ્ત્રમાં ત્રિફળાને અણાહારી કહ્યા છે ? તેનેા પ્રમાણ પાઠ તે આપવા હતા, વગર પ્રમાણે કેવળ માંઢાથી ગપ્પા હાંકયે જવુ આતા દેવાળીયાનુ કામ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #236
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर चोसठमो
२१६ आगार ऊचरी लेवाडीया धोवणवां(पा)णी, सीथ सहित पाणी, अच्छ पाणी प्रमुख पाणी काइ नथी लेता ? यतिइ ए आगार ऊचरीनइ ए सर्वपाणी ल्यइ छइ, ते भगी पाणीना आगार ऊचरइ छइ "तह पाणागारेहि, करहिं एयाई हुंते कप्पाई। इहरा न हुं ते कप्पा, मुत्तुं उसिणोदगाईयं ॥१॥ इति पश्चाशकचूर्णौ । ऊन्हा पाणी प्रमुख पाणागार विण ऊचाई कल्पइ तउ ऊन्हा पाणी कसे लावाणी प्रमुख पाणी लेतां पाणस्सना ६ श्रागार श्रावक श्राविकानइ कांइ ऊचरावीयइ ? यति भिक्षावृत्ति भणी सर्व पाणी यथालाभइ ल्यइ ते भणी ६ आगार ऊचर्याजि करइ, एवं जाणीवउ-यतिनइ भिक्षा सर्वसंपत्करी छइ, श्रावकनइ पौरुषघ्नी छइ, ते भणी ११ प्रतिमा आदयां पछइ श्रावकनइ ६ आगार कल्प्याजि करउ, ए आगार ६ ऊचग्इ, अनइ तपा श्रावक सर्व पाणी न पीयइ ए वांकु छइ, जइ न पीजइ तउ कांइ घणा पाणीयांनी अविरति राखीयइ ? खरतर श्रावक श्राविकानइ एक पाणीनी अविरति. बीना सर्व पाणीनी विरति छइ, जे भणी द्रव्य १ जि ऊचरइ छइ, एतलइ श्रावकनइ १४ नियम ऊचरिवा अनइ पाणीना ६ आगार न ऊचरिवा ।। ६४ ॥
ભાષા–જે શ્રાવક શ્રાવિકાઓને પિસહ (ઉપવાસ)માં બધી જાતના અચિત્ત પાણી લેવા હોય તે પાણરૂના છ આગાર ઉચરાવીએ, તે આગારે ઉચારીને લેવાડીયા–ધવણ-પાણી. ધાન્યાદિકના કણસહિત પાણી સ્વચ્છપાણી આદિ પાણીઓ કેમ નથી લેતા ? યતિ એ આગાર ઉચરીને ઉપરોક્ત સર્વ પાણી લિયે છે એટલા માટે પાણીના આગાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #237
--------------------------------------------------------------------------
________________
२२०
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
ઉચરે છે. (કહ્યું છે ક7) “ પાણીના આગારે લેવાથી એ (૨૧ પ્રકારના) પાણી લેવા કલ્પ. અન્યથા ઉન્હે પાછું આદિ શિવાયના પણ ન કલ્પ” એમ પંચાશક ચૂર્ણિમાં લખ્યું છે, જ્યારે કે ઉન્હો પાણી આદિ તે પાણીના આગારે ઉચર્યા વિનાએ કલ્પે છે ત્યારે ઉન્હો પાણી કલાવાણ આદિ પાણી લેતાં શ્રાવક શ્રાવિકાઓને પાણસ્સના છ આગારે શા માટે ઉચરાવવા ? યતિઓ ભિક્ષાવૃત્તિના કારણે યથાવસરે જે મળે તે પાણી લિયે છે. માટે પાણીના છ આગારે ઉચરજ છે. મતલબકે યતિને ભિક્ષા સર્વસંપન્કરી છે ત્યારે શ્રાવકને પિરૂષની છે માટે ૧૧ પડિમા વહન કરતાં શ્રાવકને છ આગાર લેવા કલ્યું. અને તપા શ્રાવકે એ છ આગારો ઉચરીને પણ બધા પ્રકારના પાણી પીતા નથી. તે વાત ઠીક નથી. કારણ? જે ઉન્હા પાણી સિવાય બીજું કઈ પાણી પીવું નથી તે પછી ઘણા ( જાતના) પાણીની છૂટ શા માટે રાખવી ? ખરતર શ્રાવક શ્રાવિકાને એક (જાતના) પાણીની અવિરતિ (છૂટ), બીજા બધા પાણીની વિરતિ (બંદી) રહે છે, કારણ? એકજ દ્રવ્ય ઉચરે છે, એટલે શ્રાવકે ચૌદ નિયમ ઉચરવા. અને પાણીના છ આગારે ન ઉચરવા ( તપ ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૬૬, ગ્રંથ ૨ બેલ ૭૧મો)
६५ प्रश्न-तथा खरतर पीपलीमूलनइ अनाहार कहइ, ते स्युं ? ભાષા:-ખરતર પીપળામૂળને અણુહારી કહે છે, તે શું ?
तत्रार्थे-पीपलीमूल अनिष्टाहार भणी जिम किरियातउ अणाहार तिम ए पिण अनाहार कहीयइ, जइ गुणकारी भणी अनाहार न हवइ तउ किरियातउई आहार कांइ न कहीयइ ? ते भणी जिम गुणकारीयइ किरियातउ अनाहार तिम अनिष्ठाShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #238
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर पांसठमो
२२१
हारपणा थकी पीपलीमूलइ अनाहार, वली जेह (सर्व) मान्य ग्रन्थ छइ तेहमांहि जइ पीपलीमूल आहार कह्या हुवइ तउ जोइयइ ।।६।।
ભાષા-પીપળામૂળ અનિષ્ટ આહારપણના કારણે જેમ કરિયાતું અણહારી છે તેમ આ પણ અણાહારી કહીએ છીએ, યદિ ગુણકારી હોવાના અંગે અણાહારી ન હોય તો કરિયાતું પણ ગુણકારી હોવાના કારણેજ) આહારી કેમ નથી કહેવાનું ? માટે (ગુણકારી હોવા છતાંએ અનિષ્ટહારપણાના અંગે જેમ કરિયાતું અણહારી છે. તેમ અનિષ્ટપણને લઇને પીપળામૂળ પણ અણુહારી છે. બીજું જે ગ્રંથ સર્વમાન્ય હોય તેમાં પીપળામૂળને જે આહારી કહી હોય તે જોઈએ. + (તપ ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૬૭, ગ્રંથ ૨ બેલ ૭૩ )
६६ प्रश्न-तथा खरतर पडिकमणावश्यक करतां श्रावको पहि 'तस्स धम्मस्स केवलीपन्नत्तस्म' ए बारह अक्षर न कहावइ, ते म्युं ?
+ તપાઓ ઝેરી ટેપરને તેમ ચપચિણીને અણુહારી શા કારણે માને છે ? કયા સર્વમાન્ય શાસ્ત્રકારે એને અણહારી કહ્યા છે ? એમાં કયું અનિષ્ટ સ્વાદ પણું છે ? કે જેના લીધે મેટરી તપસ્યાવાળાઓ આ દિવસ મેં ચલાવતા ર-ર કે ૪-૪ તેલા ખાઈ જાય છે. મેંઢામાં નાખ્યા બાદ અમુક ટાઈમ પછી ઝેરી ટોપરાને સ્વાદ બરાબર ટોપરા જેજ જણાય છે. તેમ ચે. ચિણી પણ કાંઈ અનિષ્ટ સ્વાદવાળી નહીં પણ પરમપુષ્ટિકારક હોવાના અંગે દવાઓમાં વપરાય છે. આવી સ્વાદિષ્ટ અને પુષ્ટિકારક વસ્તુઓ અણ હારી ત્યારે જ મનાય કે જ્યારે કોઈ પણ સર્વમાન્ય પ્રમાણિક શાસ્ત્રનો પ્રમાણ જળ્યાચાર્ય બતાવે, અન્યથા એ પણ એમને ગમ્મપુરાણુજ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
—
——
Page #239
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
तस्म धम्मस्म
ભાષા:-ખરતર વંદિત્તુ ખાલતાં શ્રાવકા પાસે केवलीपन्नत्तस्स ” मे प्यार अक्षरो नथी अहेवरावता, ते शुं ?
तत्रार्थे - ए १२ अक्षर बइठां जे ४२ गाथा वंदित्तुनी कही - यइ छ तेह महिला नहीं, वली ऊभा थाइने जे वंदित्तनी ८ गाथा श्रावक कहइ छइ तेह मांहिला पुरिण नहिं, तेह भणी ऊठतां मनमांहि पाठभंगना दोष वारिवानइ काजि बारे अक्षर कहाइ छ३, परं ए बार अक्षर खरतर निषेधता नथी, खोट बोल्यानउ 'मिच्छामि दुक्कडं' देज्यो, अरणहुंति वात न कहीयइ, श्री तरुणप्रभ आचार्ये पुणि ए बार अक्षर मनमांहि कहिवा प्ररूप्या छर, शास्त्र पाठ जोज्यो . पाखीनइ दिनइ पुरिण श्रावक ऊभां पाखी - सूत्र भरणावतां ए बार अक्षर न कहइ छइ. आगिली ८ गाथानउ कहिवड न कहिवड जे वर्त्तमान गुरु वहइ ते प्रमाण, एलइ खरतरां श्रावकनउ पडिकमणा सूत्र पूरउ मानीयइ छइ, श्रावक श्राविका ए कहीयइ छइ, इम थे ढोल वाजते प्ररूपेज्यो ||६६ ||
२२२
66
ભાષાઃ—એ ખાર અક્ષરા વંદિત્તુની ૪૨ ગાથા જે એઠાં બેઠાં કહેવાય છે તે માંહેલા નથી, તેમ ઉભા થઇને જે ૮ ગાથા કહેવાય છે. તે માંહેલા પણ નથી, એટલા સારૂ પાડભંગનો દોષ ટાળવાને અર્થે અમારા શ્રાવકા એ બાર અક્ષરા ઉતી વખતે મનમાં કહે છે, પરંતુ એ ખાર અક્ષરો ખેલવાનો નિષેધ ખરતો નથી કરતા, એટલે (તમા) જૂઠ્ઠું ખાલ્યાનું · મિચ્છામિ દુક્કડુ' દેજો. અણુતિ વાત ન કહેવી, તરૂણ પ્રભાચાયે પણ એ બાર અક્ષરે મનમાં ખેાલવાનું કહ્યું છે. શાસ્ત્રપા ( એમના રચેલ ‘ ષડાવસ્યક બાલાવબેાધ ' ) જોજો. પાખીના દિવસે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #240
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर सडमठमो
२२३ પણ ઉભાં પાખી સૂત્ર ભણાવતાં શ્રાવકે એ બાર અક્ષર નથી કહેતા, આગળની ૮ ગાથાઓનું કહેવું ન કહેવું, એને આધાર વર્તમાન ગુરૂની આજ્ઞા ઉપર છે. એટલું જ શ્રાવકનું પડિકમણું સૂત્ર ખતરોને પૂરૂં મનાય છે. શ્રાવક શ્રાવિકાઓ એ કહે છે. એમ તમે ઢેલ વાગતે ભલે કહેજે. (તપા ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૬૮, ગ્રંથ ૨ બેલ ૭૪ મે)
६७ प्रश्न-तथा खरतर कल्पसूत्रनी वाचना १२-१३-१५१७ पजुसणइ करइ छइ, ते स्युं ?।
ભાષા–ખરતર પજુસણમાં કલ્પસૂત્રની વાચના ૧૧-૧૩–૧૫–૧૭ ४रे . ते शु?
तत्रार्थे-नव वाचना थकी जे अधिकी वाचना करइ छइ ते पुस्तकना वाचणहारना चन्द्रमा भद्रादि किणएका कारण थाइ छई, अन्यथा ममस्त संघसमक्ष ए सिद्धांत वांचिवा नथी, मभासमक्ष कारणइ वंचाइ छइ, मूलतउ संवच्छरी पडिकमणा कीधा पछी १ यति ऊभउ थइ कहइ. बीजा सांभलइ, ए आचार शास्त्रे हता, परं हिवणां आचरणाई पांच दिन सभासमक्ष लाभ विशेष विचारी वंचाई छइ, कारणइ जयणाइ गीतार्थ जिम लाभ जाणइ तिम करइ, एवं परिछेज्यो, तथा पांचां दिनांमांहि जइ कोइ एक तिथि वधइ तिवारइ कालचूलिकानई न्यायइ ते दिन दशमा पंचकनी तिथि वाचनानइ मेलि गिणाइ, जइ ते दिन लेखइ न गिणीयइ तउ ११ वाचना थाइ, जइ तिथि ते गिणीयइ तउ पंचक मिटइं, छहला पंचक पडिवा थकी थाइ, एतलउ विचारिवउ छइ, अधिकी वाचना करिवानी वात जिम श्रीगुरुजी कहे ते प्रमाण ६८ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #241
--------------------------------------------------------------------------
________________
२२४
प्रश्नोत्तर चत्वारिशत् शतक ભાષા:-નવ વાચનાથી ૪ અધિક વાચના જે કરાય છે તે વાચવાવાળાને ચંદ્રમા ભદ્રા આદિ કોઈ કારણને અંગે થાય છે, અન્યથા તો સમરત સંઘસમક્ષ કલ્પસૂત્ર વાચવાનું છે જ નહીં, હમણ જે સભાસમક્ષવંચાય છે, તે કારણે વંચાય છે, મૂળ વિધિએતો સંવચ્છરી પ્રતિક્રમણ કર્યા પછી રાત્રે એક સાધુ ઉભા થઈ કહે ને બીજા સાધુ બધા સાંભળે એ વિધિ શાસ્ત્રોકત હતી. પરંતુ હમણું લાભવિશેષનું કારણ જોઈને આચરણાએ પાંચ દિવસ સુધી સભાસમક્ષ વંચાય છે, કારણે ગીતાર્થો જેમ લાભ સમજે તેમ જ્યણએ કરે, આ હકીકત છે, તથા એ પાંચ દિવસમાં જે કોઈ તિથિની વૃદ્ધિ થઈ જાય તે કાલચૂલિકાના ન્યાયે વાંચનાના મેળે તે તિથિ દશમા પંચકની ગણાય, જે તે તિથિને હિસાબમાં ન લઈએ તે વાચના અગ્યાર થાય અને તિથિ ગણિયે તે પંચક મટી જાય છે, કારણ છેલ્લો પંચક પડવાથી મનાય છે. એટલું વિચારવાનું છે, અધિક વાચના કરવાની વાત જેમ ગુરૂજી કહે તે પ્રમાણ.
६६ प्रश्न-तथा खरतर संवच्छरी पडि कम्या पछी कल्प वांचे છે, તે શું ?
ભાષા-સંવત્સરી પ્રકિક્રમણ કર્યા પછી ખરતર કલ્પસૂત્ર વાંચે છે, તે શું?
x “कल्पसूत्रं नवक्षणाच्यते परम्परातः अन्तर्वाच्ये नवરૂવિધાનારા વાતિ” (હીરપ્રમ, વેલર્ષિકૃત પ્રશ્ન ૧ ને ઉત્તર)
આ પાઠમાં આ હીરવિજય સૂરિ પણ નવ વાચનાને રિવાજ પરંપરાથી અને કલ્પાંતર્વાચ, કે જે પિતાના ગચ્છવાળાઓને રચેલ છે, તે પ્રમાણથી હેવાનું કહે છે, પણ કોઈ સર્વમાન્ય શાસ્ત્ર પ્રમાણુનથી બતાવ્યું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #242
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर ओगणोत्तेरमो
२२५
तत्रार्थेमूलगइ न्यायइ संवच्छरी पडिकमरणा करीनइ १ वेषधारी साधु सामाचारी कहई, बीजा सर्व यति काउस्सग्ग करी सांभलइ, सिद्धांतमांहि ए भाव छे, ते सांभल्यां पछी 'कप्पसमप्पावणीय काउस्सग्ग' सहु यति करइ, त्यार पछी सभाबंध करी कल्प न वांचिवर, पछइ कारणइ १-२ आगलि जे कल्पसूत्र वंचाइ छइ ते युगप्रधानजी आदेशइ. ते प्रमाण ।। ६८ ।
ભાષા:-મૂળગે ન્યાયે સંવત્સરી પ્રતિક્રમણ કર્યાં બાદ એક વેપધારી સાધુ સામાચારી કહે,ને બીજા બધા સાધુએ કાઉસ્સગ્ગમાં સાંભલે, આવી વિધિ સિદ્ધાંતમાં છે, તે સાંભલ્યા પછી ‘કમ્પસમપાવણી કાઉસ્સગ્ગ ’ બધા સાધુ કરે, ત્યાર પછી સભાખંધ કરીને (સભાસમક્ષ) કલ્પસૂત્ર ન वायवे, (पणु त्यार) पछी अर १.२ भगुनी भागले के उदयसूत्र વંચાય છે તે યુગપ્રધાનજીના આદેશથી. તે (તેમની આજ્ઞા) પ્રમાણ છે. ( તપા ખરતર ભેદ ગ્રંથ ૧ મેલ ७°, ગ્રંથ ૨ ખાલ ૭૭ મા ) ६६ प्रश्न- तथा खरतरनइ श्रावक पोसह पडिकमरणा ठावइ छइ, ते स्युं ? ભાષા:-ખરતરના શ્રાવક પોસહ પડિકમણા દાવે છે, તે શુ?
तत्रार्थे - जिम पांचमीना तप तथा चर्चादिसि पाखीना तप लेतां पुस्तक पूजा काउस्सग्ग करीयइ तिम ए पुरिण आवश्यक सूत्रनी भक्ति छइ, ए करतां श्रुतज्ञाननी सेवा जाणिज्य ||६६ ॥
ભાષા:–જેમ પંચમીનું તપ ચઉદસ–પાખીનું તપ લેતાં પુસ્તક પૂજા તથા કાઉસ્સગ કરીયે તેમ આ પણ આવશ્યક સૂત્રની ભક્તિ છે.
આ કરવામાં શ્રુતજ્ઞાનની સેવા જાણો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #243
--------------------------------------------------------------------------
________________
२२६
प्रश्नोत्तर चत्वारिंशत् शतक (તપા ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૭૧, ગ્રંથ ૨ બેલ ૭૯)
७० प्रश्न-तथा खरतरांनइ गेवासूत्रनी गखडी श्रावकांनइ यति आपइ छइ, ते स्युं ? ભાષા:-ખરતરને નાડાછડીની રાખડી યતિઓ શ્રાવકને આપે છે. તે શું ?
तत्रार्थे-खरतर ते राखडी आहारनइ निमित्ति तेहनइ प्रापता नथी, परं शांतिकपूजाना गेवासूत्रना दोरा पाणी सर्व संघ मिल्यां श्रीसंघश्रावकांनइ शांति निमित्त प्रापइ छइ, शांतिकनउ पाणी श्रीदशरथ राजायई पिण राणीयां भणी मूक्यउ छइ, श्रीवसुदेवहिंडीमांहि काउ छइ, जोज्यो, अधिकइ बोल्यइ गुण नथी अम्हारइ यति गखडी करी गृहस्थनइ अापता नथी, शास्त्रांमाहि यतिनइ इहलोकार्थि तीर्थनिर्माल्य नवकारवाली मुहपत्ती प्रमुख न देवा, धर्मार्थइ यति श्रापणी निसेज तथा ऊपग्रहिक रजोहरण सामायिक करणहार श्रावकनइ पूंजिवा निमित्त द्यइ, इम श्रीश्रावश्यकचूर्णिमांहि कह्या छइ, जोज्यो ।। ७० ॥
ભાષા:-ખરતર યતિઓ તે રાખડી શ્રાવકને આહાર નિમિત્તે નથી આપતા. કિંતુ શાંતિક પૂજાના ગેવાસૂત્ર(નાડાછડી)ના ડેરા તથા પાણી શ્રીસંઘ એકત્ર થયે શ્રીસંઘની શાંતિ નિમિત્ત આપે છે, શાંતિક પૂજાનું પાણું દશરથ રાજાએ પણ રાણુઓને મુક વસુદેવહિંડીમાં કહેલ છે. દેખજે, અધિક બેલવામાં ગુણ નથી. અમારે પણ યતિએ ગૃહસ્થને રાખડી કરી આપતા નથી. શાસ્ત્રોમાં યતિને આ લેક નિમિત્તે તીર્થ નિર્માલ્ય. નવકારવાલી. મુહપત્તી આદિ દેવા નિષિદ્ધ છે, પરંતુ ધર્મકાર્ય નિમિત્તે પિતાની નિષદ્યા (કટાસણું) તથા ઔપગ્રહિક રજોહરણ (દંડાસણું) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #244
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर एकोतेर मो
२२७
સામાયિક કરનાર શ્રાવકને પૂજવા નિમિત્તે આપવાનું આવશ્યકચૂર્ણિ (उत्तरार्ध ५० २८८) मां उस छे
+ ( તપા ખરતર ભેદ ગ્રંથ ૧ ખેાલ ૭ર, ગ્રંથ ૨ ખાલ ૮ મા ) ७१ प्रश्न तथा खरतरांरइ जिनगुरु- जिनदेवनइ इहलोकार्थि मानणा करइ, ते स्युं ? |
ભાષા:-ખરતરાને હિલેાક નિમિત્તે દેવ-ગુરૂની માનતા કરે છે. તે શું? तत्रार्थे - जैन श्रावक केवल इहलोकार्थि मानणा ईंछणा देवनइ तथा गुरुनइ न करइ, जइ मननी प्रबलता हवइ तड मित्यात्वी देवनइ मानणा ईंछरणा न करइ, किन्तु जैनै सातिशय देव - गुरुनी स्थापना आगइ मानणा ईंछणा करइ तर तेहनइ देवगत गुरुगत मित्यात्व न थाइ, अनइ तेहनइ तेतलउजि फल, वली जेतलउ मान्युं छइ तेह थकी पूजा प्रणाम गीत गांन वादित्र भक्ति जे अधिकी करइ तेहनइ अनंता लाभ छइ, ज्रिणइ पुडी तथा नालेर तथा पगे जात्रा मानी छइ तेहनइ पुडी नालेरनी पूजाना तितलाजि लाभ, परं- स्तुति स्तवन देववंदना केशर सूर्काड भोगादि माला धूप धीप दान तीर्थोद्धार नाटक गीत गानादि पूजाना तेह श्रावकनइ अनन्त लाभ थाइ, तिलकाचार्यइ पूनि ( श्राग) मीया गच्छीयइ जे श्री आवश्यकनी लहुडी वृत्तिमांहि मानणा ईंडणा कीas थंभणादि तीर्थइ ते लोकोत्तर देवगत मिथ्यात्व कह्या ते आपणी सद्दहरणानइ मेलि अथवा कोई एक खरखसानइ मेलि जाखीयइ छ, अन्यथा श्री आवश्यकनी २२ सहस्री टीकामांहि + આ ગ્રંથના પૃ॰ ૧૪૩ પર પ્રશ્નોત્તર ૭૯ નીતિ માં આને પાડ જી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #245
--------------------------------------------------------------------------
________________
२२८
प्रश्नोत्तरचत्वारिंशत् शतक मिथ्यादर्शन शल्यनइ अधिकारि इम कांइ न लिख्यउ ?, परं दृष्टिराग घणूं मूंडा छइ, तथा खरतर मेरुसुन्दरोपाध्यायई छटा प्रश्नोत्तरमांहि लोकोत्तर मिथ्यात्व प्ररूपतां श्रीतिलकाचार्यनी परि पाठ लिख्या छइ ते जाणीयइ २२ सहस्री आवश्यकनी बडीवृत्ति अजोयां एहजि १२ सहस्री वृत्तिना पाठ दीधा, परं बीजा शास्त्रांना उपयोग न दीधा, तिहां वग्गुर सेठइ दीकरानइ काजि श्रीमल्लिनाथनउ देहरउ करायन तेहनी भक्ति जाणी शासन देवतायइ प्रमन्न थइ थकी तेहनइ दीकरउ दीधउ, ए मानणउ जइ मिथात्व थाइ तउ ते देवता प्रविधि पूजायइ किम प्रसन्न थाइ ? परं तीयइ भइयइ जेतलउ मांग्यउ तेहनइ देवतायई तेतल उजि दीधर, एतलइ ते मिथ्यात्व न हवइ, वली श्रीवसुदेव हिडी (लं० १८ पृ० २६७)मांहइ कामपताका नाम श्राविकायइ एहवउ इछणउ श्रीजिनप्रतिमा आगलि कीघ3-'जइ इये नाटकइ हुं जीपूं तउ स्वामी ! हुं ताहरी महापूजा करूं' पछइ कामपताका श्राविकायइ नाटक जीतउ महापूजा कीधी, ए श्राविकानी करणी कहणी? जोज्यो, वली श्रीव्यवहारभाष्यवृत्तिमांहे कह्या छह जे व्यवहारीए श्रावके समुद्रमांहि प्रवहणि बइठां थका दुवाय जोगइ उत्पात थातां ए ईंछणा कर्यउ-'जइ अम्हे समुद्र थकी कुशलई घरे पुहुईं तउ एकइ(बेहुं)रत्नइ श्रीजिनप्रतिमा करा,' पछी ते ममुद्र वांणीये तर्यउ, रत्ननी जिनप्रतिमा करावी, यत उक्तं-"पडिमुप्पत्ती वणीए, उदही उप्पाय वायणं भीतो। रयणदुगे जिणपरिमाउ, करेमि जइ उत्तरेऽविग्धं ॥१॥ उप्पाउवसम उत्तर-णमविग्धं
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #246
--------------------------------------------------------------------------
________________
प्रश्नात्तर एकोत्तेरमो
२२६ एक्क पडिमकरणं वा । देवयछं देण तओ, जाया ति(? बी) रवि પરિમા તો રા” રૂત્તિ વ્યવહારમાળે (૩૦ ૬ ૦ ૨૨-૨૬), vહવા જીવ શાસ્ત્રોમાંહિ થાવ શ્રાવારૂ fzહ્યા ફ, તેના पाठ(मर्व)नथी लिख्या छइ. अर्थी थाइ तउ पूछेज्यो, वली आवश्यकमांहि "इटफल सिद्धि-समाहिवरमुत्तमं किंतु” इत्यादि प्रासमा पठ कहीयइ छइ तउ एहवा ईंछणा मिथ्यात्व किम होइ ? एवं परिछेज्यो ७१
ભાષા:-જૈન શ્રાવક (નિશ્ચળ મનવાળા) કેવળ આ લેકનિમિત્તે દેવની કે ગુરૂની માનતા ન કરે, પરંતુ યદિ મનની નિર્બલતા હોય તો મિથાવી દેવતાઓની માનતા ન કરતાં પ્રભાવશાળી જૈન દેવ કે ગુરૂની
સ્થાપના આગળ માનતા કરે છે તેમાં તેને દેવગત કે ગુરૂગત મિથ્યાત્વ નથી થતું અને તેને લાભ તેટલું જ કશે જેટલું માનતાથી માનેલું છે, વલી જેટલું માન્યું છે તેનાથી અધિક પ્રમાણમાં પૂજા પ્રણામ ગીત ગાન વાદિત્રાદિથી જે ભકિત કરે તેને લભ અનંત છે, મતલબ કેજેણે પુડી વા નાલેર ચઢાવવા યા પગપાળા જાત્રા કરવાની માની છે તેને પુડી નાલેરની પૂજાને લાભ માનતા પૂરજ થાય પરંતુ સ્તુતિ
સ્તવન દેવવંદન તથા કેશર સુખડ નૈવેદ્યાદિ તેમ માલા ધૂપ દીપ દાન તીર્થોધ્ધાર નાટક ગીતગાનાદિ પૂજાને લાભ તે શ્રાવકને અનંત થાય, પૂન(આગ)મીયા ગરછીય તિલકાચા આવશ્યક લઘુવૃત્તિમાં સ્તંભનાદિ તીર્થોમાં થતી માનતા આદિને જે લેકોત્તર દેવગત મિથ્યાત્વ કહ્યું તે પિતાની માન્યતાને લઈને યાતે કોઈ ઈર્ષા ઠેષ આદિ કારણને લઇને જણાય છે, અન્યથા આવશ્યકની મેટી ટીકીમાં મિયા દર્શન શલ્યના
અધિકારે એમ કેમ ન લખે ? પરંતુ દૃષ્ટિરાગ બહુજ ખરાબ છે અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #247
--------------------------------------------------------------------------
________________
२३०
प्रश्नोत्तरचत्वारिंशत् शतक
ખરતર મેસુંદર ઉપાધ્યાયે છૂટા પ્રશ્નોત્તરમાં કેત્તર મિયાત્વ બતાવતાં તિલકાચાર્યની માફક જે લખ્યું છે તેનું કારણ જણાય છે કે આવચકની મેટી ટીકા ૨૨ હજારી જોયા વગર આજ ૧૨ હજારી ટીકાને પાઠ લખ્યો છે. પરંતુ બીજા શાસ્ત્રો તરફ ધ્યાન નથી દીધું, ત્યાં (આવશ્યક વૃત્તિ તેમ ચૂર્ણિમાં પણ) વગૂર શેઠે પુત્ર પ્રાપ્તિના નિમિત્તે મલ્લિનાથ સ્વામીનું દેરાસર નવું કરાવી આપવાની માનતા કરી અને તેની ભકિતના અંગે શાસન દેવતાની પ્રસન્નતા થવાથી પુત્ર પ્રાપ્તિ થઈ અને તેણે દેરાસર નવીન કરાવ્યો, એ માનતા હતી. તે જે મિથ્યાત્વ હોત તો શાસનદેવતા પ્રસન્ન કેમ થાત? પરંતુ તેણે જેટલું માન્યું હતું તેટલું દેવતાએ દીધું, એટલે તે મિથ્યાત્વ ન હોય, વલી વસુદેવહિંડી (લંક ૧૮ પૃ. ૨૯૭) માં અધિકાર છે કે કામ પતાકા નામની શ્રાવિકા જિનપ્રતિમા આગળ એવી માનતા કરી છે કે- “હે પ્રભો ! આ નાટકમાં જે હું જીતી જાઉં તે આપની (અહિ મહેત્સવ રૂ૫) મહાપૂજા કરું ? એ (માનતા ક્ય) પછી તે કામ પતાકા નાટકમાં છતી અને (અહિ મહોચ્છવ રૂ૫) મહાપૂજા કરી. એ કરણી શ્રાવિકાની કહેવી કે નહીં ? વિચારજે. બીજું વ્યવહારભાષ્ય વૃત્તિમાં કહ્યું છે કે-સમુદ્ર વ્યવહારી શ્રાવકે સમુદ્રની અંદર વહાણુમાં બેઠે થકે પ્રતિકૂળ પવનના યોગથી ઉત્પાત થતાં માનતા માની છે કે-જે કુશળ ખેમે સમુદ્રથી પાર ઉતરી ઘેર પહોંચું તો એક (બે) રત્નની જિનપ્રતિમા કરાવું” ત્યાર પછી સમુદ્ર તરીને ઘેર પહોંચ્યો રત્નની પ્રતિમા કરાવી. જેમકે કહ્યું છે
વણિ દ્વારા પ્રતિમાની ઉત્પત્તિ, સમુદ્રમાં ઉત્પાતનું થવું, ભયના અંગે માનતા કરે છે કે-જે નિર્વિબતયા સમુદ્ર પાર ઉતરી જાઉં તો બે રત્નોની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #248
--------------------------------------------------------------------------
________________
• प्रश्नोत्तर बहोक्तेरमो
२३१ જિનપ્રતિમા કરાવું, માનતા કરતાં જ ઉત્પાતનું ઉપશમવું અને તે વણિકુનું નિવિને પાર ઉતરવું થયું એટલે તેણે (લેભના અંગે) એક રત્નની પ્રતિમા બનાવરાવી. ત્યારે દેવતાના અનુભાવથી બીજા રત્નમાં પણ (દીપકના ગે) પ્રતિમા દેખાવા લાગી ” આ હકીકત વ્યવહાભાષ્ય વૃત્તિમાં કહેલ છે, તે એવી માનતા તે મિથ્યાત્વ કેમ થાય, આ રીતે છે જેજે ! + (તપ ખરતર ભેદ ગ્રંથ 1 બેલ ૭૩, ગ્રંથ ૨ બેલ ૮ )
७२ प्रश्न-तथा खरतर मदा जय तिहुअण' तथा 'जय महायस' ए नमस्कार कहइ, पारमनाथनाजि लहुडा तवन कहइ, ते स्युं ?
+ તપા ખ. ભેદ પૃ. ૬૧ માં લખ્યું છે કે-“ખરતરને ધર્મ એકાતે આલેક તત્પર માંડેલે છે” એટલે પૂછવાનું કે તપ સાધુઓ પણ હમેશાં પ્રતિક્રમણમાં શાંતિ બેલે છે. જેને સદા બોલવા માટે અનિયમિતપણું આ ગ્રંથના પૃ૦ ૧૬૩ પર ટિપ્પણમાં આપેલ સેનપ્રશ્નના પાઠથી સ્પષ્ટ સિદ્ધ છે. અને જેની અંદર “હુષ્ટપ્રહમૂતવિશાર-શદિનીનાં પ્રમથનાચ” આદિ પદે દ્વારા દુષ્ટગ્રહ ભૂત, પિશાચ. શાકિનયને પ્રમથન (વિનાશ) કરવાની પ્રાર્થના છે. તેમ પાખી આદિના પહેલા દિવસે એવીજ પ્રાર્થનાવાળે સંતિકર સ્તોત્ર બેલે છે, અને જેણે પ્રતિષ્ઠાને મુહુર્ત ચુકાવીને પિતાના ગુરૂ શાસનના પરમ પ્રભાવકાચાર્ય શ્રી હેમચંદ્રસૂરિને તેમ પરમહંત નપતિ કુમારપાળને મરણ નિપજાવી દીધે, એવા ગુરૂદ્રોહી રાજદ્રોહી અને ધર્મદ્રોહી બાલચંદ્રની બનાવેલ “સત્તાવસ્થા” થઈ પાખી આદિના દિવસે જે બોલે છે. તેમાં આશય આ સંબંધી નહીં તે બીજું શું છે ? તપાને આ ધર્મ કયા પરલોક તત્પર મંડાય છે? મહાશય! જંખ્વાચાર્યજી! પહેલાં પગતળે બળતી બુઝાવો પછી ડુંગર ઉપર બુઝાવા દેજે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #249
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
ભાષા:-ખરતર સદાએ ‘ જય તિહુઅણુ ’ તથા ‘જય મહાયસ’ એ ચૈત્યવંદન અને લઘુસ્તવન પાર્શ્વનાથનાજ કહે, તે શુ ?
तत्रार्थे - श्रीपार्श्वनाथ श्री अभयदेवसूरिनइ कुष्ठ रोगनई गमाडिवs करी उपगारी थया, ते भरणी श्रीशंभरणा पार्श्वनाथना नमस्कार तथा सांझिनइ पडिकमणइ काउस्सग्ग कराइ छइ, सदा सांझिनइ पडिकमण्इ लहुडा तवन श्रीपार्श्वनाथना कहाइ छ, तुम्हारइ पुणि पाखीयइ चउमासह संवच्छरीयहूं ' स्नातस्या'जि थुई कहाइ छइ, तथा तवन अजियसंता 'अजिये जिय०' कहाइ જ઼રૂ, તાર્ ‘જીવસાહ’નિ હારૂ જીરૂ, તીર્થર સદૂ સલાનિ જીરૂ, बीजा तीर्थंकरांनी थुई तवन सज्झाय न कहाइ, ते स्युं ? विचारिज्यो ભાષા:—નવાંગ ટીકાકાર શ્રીઅભયદેવસૂરિજીને રોગ મટાડવાના કારણે પાર્શ્વનાથ પ્રભુ (અમારે) ઉપગારી થયા. એટલે થંભણ પાર્શ્વનાથનું ચૈત્યવંદન અને કાઉસ્સગ્ગ સાંજના પ્રતિક્રમણમાં કરાય છે. તેમ સાંજના પ્રતિક્રમણમાં ન્હાના સ્તવન પણ પાર્શ્વનાથનેાજ કહેવાય છે, તમારે (તપામાં) પણ પાખી ચામાસી અને સ ંવચ્છરી પ્રતિક્રમણમાં ‘સ્નાતસ્યા’ થુઇ તેમ સ્તવન અજિસ તાજ કહેવાય છે, સઝાયમાં પણ *ઉવસગ્ગહર’જ કહેવાય છે. તીર્થંકરા તો બધાએ સમાન છે, તે પછી બીજા તીર્થંકરાના સ્તુતિ સ્તવના કેમ નથી કહેવાતા ? અને સજઝાય પણ ‘ઉવસગ્ગહર” શિવાય બીજી નથી ખેાલતા, તે શું ? વિચારજો. +
२३२
+ રાઇ પ્રતિક્રમણમાં પ્રાયે બધાય ગચ્છવાસીઓ જે ‘જય સામિય’ કે ‘જગચિંતામણિ”નું ચૈત્યવંદન એકનું એક દરરોજ કરે છે. તે ક્યા શાસ્ત્રના આધારે છે ? કાઇ પણ શાસ્ત્રમાં તે આવું કથન નથી કે—
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #250
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर तहोत्तेरमो
२३३
(તપા ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૭૪, ગ્રંથ ર લ ૮૧ )
७३ प्रश्न-तथा खरतरांनइ सांझइ पडिकम्यां पछइ काउस्सा करी क्रिया वधारइ, ते स्युं !
ભાષા-ખરતરને સાંજે પડિકમણું કર્યા બાદ કાઉસ્સગે કરી ક્રિયા વધારે છે. તે શું ?
तत्रार्थे-पडिकमणा पूरा कीधा पछी देवना गुरुना काउस्सग्ग करतां कांइ पडिकमणानी क्रिया वधती नथी, तपारइ पिण देवसी पायच्छित्त काउस्सग्ग कर्यां पछी दुक्खखय-कम्मखय काउस्सरग चैत्यवंदना (?) सज्माय प्रमुख करतां किम क्रिया वाधती नथी ? जे तुम्हे अम्हनइ क्रिया वाधतीना दूषण लिख्या, तथा मगले गच्छे पडिकमणानइ छेहड़इ आपापणा इष्टदेव गुरुना काउस्सग्ग હમેશાં અમુક જ ચૈત્યવંદન નિયમિત કરવું, અને “નમોડસ્તુ વદ્ધમાનાય” આદિ પણ દરરોજ એકનું એક નિયમિત નહીં, પણ ગમે તે, વદ્ધમાન સ્તુતિ કહેવાનું શાસ્ત્રકારો કહે છે, છતાં દરરોજ એકનું એક નિયમિત શા માટે કહેવાય છે? મૃતદેવના વિગેરેની થઇઓ દરરોજ તેની તે શા માટે કહેવાય છે? જે કહેવાય કે વૃદ્ધ પરંપરાના અંગે એ તે એના એજ દરરોજ નિયમિત કહેવા જોઈએ, તે પછી આએ અમારા ગની વૃદ્ધ પરંપરા છે કે દરરોજ “જય તિહુઅણુ અત્યવંદન અને પાર્શ્વનાથને લઘુસ્તવન કહેવું, અમારા ગચ્છમાં એ પરંપરા ચાલે. એથી તપ દિલમાં કેમ દુખાય છે? પિતાની પરંપરાને માન્ય કરવી-નિર્દોષ માનવી. અને બીજાની પરંપરાને દૂષિત બતાવવી. એમાં પરેકર્ષાસહિષ્ણુતા સાથે દર્ષો
અદેખાઈ શિવાય બીજું શું કારણ હોઈ શકે ? અતુ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #251
--------------------------------------------------------------------------
________________
२३४
प्रश्नोत्तर चत्वारिंशत् शतक करावइ छइ, जिम श्रोसवालांनइ गच्छि श्रीरत्नप्रभसूरिना काउस्सग कराइ छइ, जीराउलीयइ गच्छि ज राउला पार्श्वनाथना काउस्सग कराइ छइ, एवं थोड दीहां नवलां आप मतीयांरइ तेहवउ जाणीतउ गुरु कोई नहीं जाणीतउ जेहनउ तेहना शिष्य नाम लेई काउस्सग करइ, तरतर तेहइ थास्यइ, तपइ गच्छि श्रीक्षेमकीर्ति आचार्यइ 'गुरुतत्त्व प्रदीप' ग्रन्थमांहि कह्या छइ'किं ते मृतगुरोमतिः, पूज्यते ? कुसुमादिभिः । ही यतः संयता. वस्था, सावधानुचिता मता॥१॥' इति वाक्यई पहिली गुरुप्रतिमा निषेधी हुंती, हिवइ ठाभि ठामि देहरइ हीरविहार करी गुरुप्रतिमा सीरोही अहम्मदावादि पाटणी, ऊने खंभाइतई प्रतिमा थूम पूजाइ छइ, इम पडिकमतां क्रमई काउस्सग पिण करास्यइ, एवं जाणेज्यो ७३
ભાષા-પડિકમણું પુરૂ કર્યા પછી દેવના-ગુરૂના કાઉસગ્ગ કરતાં પડિકમણની ક્રિયા કાંઇ વધતી નથી, તપાઓને પણ દેવસિય-પાયચ્છિત કાઉસ્સગ કર્યા પછી દુખખય-કમ્મખય કાઉસગ ચૈત્યવંદન (?) સજઝાય આદિ કરતાં કેમ ક્રિયા નથી વધતી ? જે તમેએ અમને ક્રિયા વધવાને દેવ લખે, બીજુ પ્રાયે બધાએ ગોમાં પડિકમણના અંતે પિતાપિતાના ઈષ્ટ દેવ-ગુરૂના કાઉસ્સગ્ન કરાવે છે. જેમ કે ઉકેશ (કંવલા) ગચ્છમાં રત્નપ્રભસૂરિના અને જીરાવલા ગચ્છમાં જીરાવલા પાર્શ્વનાથના કાઉસ્સગ કરાય છે. એવું દિવસના ના આપ મતીયાઓને કોઈ એ જાણતો ગુરૂ નથી થયો કે જેનું નામ લઈને તેના શિષ્ય કાઉસ્સગ કરે, પણ કાલાંતરે તેઓ થઈ જશે, તપ ગચ્છના ક્ષેમ કીર્તિસૂરિએ “ગુરૂનવ પ્રદીપ’ 2 થમાં કહ્યું છે કે-“તારા મૃત ગુરૂની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #252
--------------------------------------------------------------------------
________________
२३५
प्रश्नोत्तर चुम्मोत्तेरमो મૂત્તિ ફૂલ આદિથી શા માટે પૂજાય છે? કારણ કે સંયતાવસ્થા સાવદ્ય સેવન માટે નિશ્ચય અનુચિત માનેલ છે” આ (કેત) વચનથી પહેલાં ગુરૂમુત્તિ નિષેધી હતી. છતાં હમણાં સ્થાને સ્થાને દેરાસરમાં હીરવિહાર” બનાવી ગુરૂપ્રતિમાઓ પૂજાય છે. જેમકે સહી. અમદાવાદ. પાટણ. ઊના. ખંભાત આદિ અનેક સ્થાનમાં પ્રતિમાઓ અને તૂપ પૂજાય છે. અનુક્રમે પડિકમણામાં કાઉસગ્ગ પણ કરાશે. આ રીતે જાણજો.
(તપા ખરતર ભેદ ગ્રંથ ? બેલ ૭૫) ७४ प्रश्न-तथा पाखी चउमासी संवच्छरीना पडिकमणा मांडतां खर तरनइ देवगुरुना नाम लेतां क्रिया वधारइ छइ, ते स्युं ?
ભાષા–પાખી માસી અને સંવછરી પડકમણું સરૂ કરતાં ખરતરને દેવ ગુરૂના નામ લેતાં ક્રિયા વધારે છે, તે શું ?
तत्रार्थ-अजी पाखी चउमासी संवच्छरीना पडिकमणा करिवा मांड्या नथी, तेह मांडतां निरविध्न पडिकमणा थावा निमित्ति जइ कोई नवकार गुणतां तथा देवगुरुना नाम लेवइ तउ किसी क्रिया वाधइ ?, पाखी मुहपत्ती पडिलेह्यां पछी वात ऊपरी न कीजइ, 'नासिका चिंतवणी करिज्यो, मधुर स्वरि पडिकमिज्यो, छींक म करिस्यउ' इम कहतां दोष नथी, कोई श्रावक क्रिया करतां चूकतउ हवइ तेहनइ कहीयइ तेहना दोष नहीं, परन्तु संसारनी वातचीत न कीजइ, एवं परिछेज्यो ॥ ७४ ॥
ભાષા–હજુ પાખી આદિ પડિકમણું સરૂ થયા નથી, તે પહેલાં પડિકમણું નિર્વિધ્યપણે પૂર્ણ થવા નિમિત્તે જે કોઈ નવકાર ગણે અને દેવગુરૂના નામ લિએ તેમાં કઈ ક્રિયા વધે છે ? પાખી (આદિ) મુહપત્તી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #253
--------------------------------------------------------------------------
________________
२३६
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
પડિલેહ્યા પછી વાતચીત ન કરવી, ‘નાસિકા ચિંતવણી કરો, મધુર સ્વરે પડિકમજો, છીંક મ કરશો ' એમ કહેવામાં દોષ નથી. કાષ્ઠ શ્રાવક ક્રિયા કરતાં ચૂકતા હોય તેને તેની ભૂલ બતાવતાં દેષ નથી ૐપરંતુ સંસારની વાતચીત ન કરવી. આ રીતે છે.
(તપા ખરતર ભેદ ગ્રંથ ૧ ખેલ ૭૬, ગ્રંથ ૨ ખાલ ૮૩ મા )
७५ प्रश्न – तथा खरतर कहइ छइ जे श्रीजिनदत्तसूरिनइ योगीनीए वर दीया हता जे आज पछीं ताहरी साध्वीनइ ऋतु नहीं आई, ते आवती सांभलीयइ छइ, ते किम ?
ભાષા:-ખરતર કહે છે કે-શ્રીજિનદત્તસૂરિજીને યાગિનીઓએ વરદાન આપ્યા હતા કે–તમારી સાધ્વીને ઋતુધર્માં નહીં આવે. તે આવતું સાંભળીએ છીએ. તે કેમ ? +
तत्रार्थे - साधवीयांनइ पिण वय जोगई ऋतु आवइ, ना नहिं, परं देवतानइ वचनइ नावइ पुरिण, हिवणां मंत्र दोरा राखडीनइ प्रभावइ टलती ऋतु आवइ देखीयइ छइ, ए वातनउ स्याउ અચંમર ? સાધ્વીયાનરૂં પુાિનુનીયર્ ગુણ તપ મુવ करिवा कह्या हता, ते अणकरतां थकां ते योगिनी पिग वाचाथी
"
'
+ તપા ખરવર ભેદ પૃ॰ ૧૫૧ માં મૂળ લેખકે લખ્યું છે કેવતર૦ સાધ્વી ર્ તિનિ વરૂં જ, જીરૂ તે જિમ ? ' આને અનુવાદ જ ખ્વાચાયે કર્યાં છે કે “ ખરતર એ સાધ્વીને ‘વ’ કહે છે.” એમાં માખીના સ્થાને માખી મૂકી દેવા બરાબર અનુવાદ કરી દીધું પણ એટલુ તો સ્વષ્ટ જણાવવુ` હતુ` કે વ” એટલે શુ` ? ક્યાંથી જણાવે. પોતાને ગમ પડી હોય ત્યારે ન. વાહ ધન્ય છે આગમગ્રનજી ! તમારી વિચારશીલતાને,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #254
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर पंचोत्तेरमो
२३७ चूकइ, इण वातनउ स्यउ दोष, परं तुम्हारइ चित्तमांहि द्वषनइ परिणामइ ए तमासउ आवइ छइ, परं रागनइ मेलि ए अनाहूत वात नथी आवती, जे भगवंतनइ वारइ ए वात न हुइ न हवइ. ते हिवणां खरी कि खोटी बात थई सांभलीयइ छइ जे ऊना गामइ श्रीहीरविजयसूरि नाम ऋषिमतीयांना भट्टारक दिवंगत थातां स्माशाननी आगनी माल लागतां प्रांबाना वृक्ष बल्या नहिं, दव झाल्या नहिं, सूका नहिं विशेषई वली ततकाल अकाल मर्या फल्या, इम मतानुरागी ऋषिमतीयांनइ मुखइ कहतां सांभल्या, कागले एह वात गुरुना अतिशय लिख्यांणा, ए वात तुम्हे पिण सांभाली हुस्यइ, तउ ततकाल तुम्हारइ चित्तमांहिं एहवा गुरुना अतिशयनी वात श्रावी हुस्यइ, अनइ श्रीजिनदत्तसूरि युगप्रधान गुरुना ए वर तुम्हारइ चित्तमांहि नाव्या,ते स्युं ? 'आपणउ देव अनइ पारकउ झोटिंग' ए न्याय थाइ छइ, समी दृष्टि जोता सर्व बोल ठामि पडिस्यइ, परं विरता माणसांनउ वेसासन पडइ ७५
ભાષા:- સાધ્વીઓને પણ અવસ્થાને યોગે ઋતુધર્મ આવે એની ના નહીં, પરંતુ દેવતાના વચનથી ન પણ આવે, હમણાંય મંત્રિત ડેરા–રાખડી વિગેરેના પ્રભાવથી ઋતુધર્મ ટળી જતો દેખીએ છીએ. એ વાતનું શું આશ્ચર્ય છે ? (બીજું) સાધ્વીઓને પણ ગુરૂજીએ (જે) ગુણણું તપ વિગેરે કરવા કહ્યા હતા તે ન કરતાં તે
ગિનીઓ પણ વાચાથી ચૂકી જાય તેમાં તેને શું દોષ? પરંતુ તમારા ચિત્તમાં ઠેષ પરિણામથી આ તમાસે લાગે છે, અને રાગના કારણે આ વાત અણુહુતી નથી લાગતી કે જે વાત તીર્થકર ભગવંતના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #255
--------------------------------------------------------------------------
________________
२३८
प्रश्नोत्तरचत्वारिंशत् शतक વારે પણ છેતી થઈ તેમ થતી પણ નથી. તે વાત હમણાં, ખરી - બેટી જ્ઞાની જાણે, થએલી સાંભળીએ છીએ કે-ઊના ગામમાં ઋષિમતીઓના ભટ્ટારક શ્રીહીરવિજયસૂરિ દેવગત થતાં સ્મશાન ભૂમિમાં અગ્નિસંસ્કાર કરતાં અગ્નિની જ્વાળાઓ લાગવા છતાં આંબાના વૃક્ષો દાવ્યા નહીં દવ લાગ્યા નહીં તેમ સુકાણું નહીં એટલું જ નહીં બલ્ક તત્કાલ વિશેષપણે અકેલે મર્યા અને ફલ્યા, એમ મતાનુરાગી ઋષિ. મતીઓના મુખે કહેતાં સાંભલ્યા છે, કાગળમાં ગુરૂના એવા અતિશયની વાતો લખાણી, તમે પણ જો આ વાત સાંભળી હશે તે તરતજ તમારા ચિત્તમાં ગુરૂના એવા અતિશયની વાતથી આનંદ થયે હશે અને યુગપ્રધાન ગુરૂ શ્રીજિનદત્તસૂરિના વરદાનની વાતથી તમારા ચિત્તમાં આનંદ નથી થતો. તે શું ? પિતાનો માનેલ દેવ અને બીજાનો ભાનેલ ઝેટીંગ” આ ન્યાય દુનિયામાં ચાલે છે. સમદષ્ટિએ જોતાં બધીવાત કામે પડશે. પરંતુ વિરતાં (દષ્ટિરાગી) માણસનો વિશ્વાસ ન પડે. (તપા-ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૭૭, ગ્રંથ ૨ બોલ ૮૪–૧૦૧મો)
७६ प्रश्न-तथा खरतरांनइ अांधा तथा अपुत्रीया श्रावकनइ सुपर्वदिवसि तवन थुइना आदेश न दीजइ, ते स्युं ?
ભાષા–ખરતને આંધળા અને અપુત્રીયા શ્રાવકને સ્તવન કે યુના આદેશ નથી આપતા, તે શું ?
तत्रार्थे-तथा जे आंधा भणी थापनानइ तथा गुरुनइ न देखइ तेहनी क्रिया कीधी तेहनइजि सूझइ, इम तपानइ पिण कहतां सांभलीयइ छइ, ते भणी घरमांहि सोझ करीनइ ए पूछिवउ घटइ, इम अंधनइ बीजे दिहाडेई जइ तेहनउ आदेश विचारिवउ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #256
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर छोत्तेरमो
२३६
तउ तेहने पर्वदिवमन उ स्युं विचारिवउ ? वली सर्व गच्छवासी लोक इहलोकार्थी छइ, तुम्हे डाहा छता इम स्युं पूछउ ?, अपुत्रीयानइं तवनना निषेध खरतरांना कीधा ग्रन्थांमांहि किहांई नथी, हिवइ तपानइ पर्वदिवसई जइ अांधानइ आदेश दीधा तउ तुम्हे साचा थास्यउ, पिण इम थास्यइ नहीं, ए कहिवानी वात छइ, परं करिवानी वात नथी, वली तवन थुइना आदेश गुरुनइ हाथि छइ, परं गृहस्थनइ हाथि नी, तथा ऋपिमतीयांरइ सदा यतियांरइ उपासरइ चेला भणिवानइ काजि दीवा कराइ छइ ते जोज्यो, तेहनइ समझावी सकउ तउ समझावेज्यो, परं सही कही न सकउ, ईयइ वातई गच्छवासी मतीयांमांहि घणु लाजइ छइ ७६ ।
ભાષા:-જે આંધળો હેવાના અંગે થાપના તેમ ગુરૂને જોતો નથી (એટલે) તેની કરેલી ક્રિયા તેને જ સૂઝે. એમ તપાઓને પણ કહેતાં સાંભળીએ છીએ, એટલે ઘરમાં તપાસ કરીને બીજાને પૂછવું યોગ્ય ગણાય. આ રીતે આંધળાને અન્ય દિવસે પણ આદેશ દેવાનું વિચારણીય હોય છે તે પછી તેને પર્વ દિવસનું શું વિચારવું ? વલી સર્વ ગચ્છવાસી લેકે ઇલેકાથી છે, તમે ડાહ્યા હતા આમ શું પૂછે છે?
અપુત્રીયાને તવનના આદેશને નિષેધ ખરતરના કીધા ગ્રંથમાં કયાંએ નથી. હવે તપાને પર્વદિવસે આંધળાને જે આદેશ અપાશે તે તમે સાચા થશે પણ એમ થઈ શકશે નહીં, એ વાત કહેવાની છે પણ કરવાની નથીતે, વલી સ્તવન થના આદેશ દેવા ગૃહસ્થોના હાથે નથી પણ ગુરૂના હાથે છે. બીજુ ઋષિમતીઓને યતિ(સાધુ)ઓના ઉપાશ્રયે ચેલાઓને ભણવા ખાતર સદા દીવા કરાય છે. તે જોજો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #257
--------------------------------------------------------------------------
________________
२४०
प्रश्नोत्तर चत्वारिंशत् शतक તેને સમજાવી શકે તે સમજાવજે. પરંતુ સત્ય કહી શકાય તેમ નથી. આ વાતથી ગચ્છવાસીમતીઓમાં ઘણું શરમાવવું પડે છે
(त५ भरत२ मे ग्रंथ १ मार ७८, अंथ २ मोल ८५ भी)
७७ प्रश्न-तथा खरतगंरइ प्रतिमानी प्रतिष्ठा मालारोपण श्रीसूरिमंत्रधारी करइ, बीजा यति न करइ, ते स्युं ?
ભાષાઃ -ખરતરને જિનપ્રતિમાની પ્રતિષ્ઠા. માલારે પણ આદિ भूरिभत्रधा२४ (आयाय') शिवाय मील यति न रे, ते शु?
तत्रार्थे-शास्त्रे प्रतिमानी प्रतिष्ठा सूरिमंत्रधारीनई कही छइ, यथा-"रूप्यकच्चोलकस्थेन, शुचिना मधुसर्पिषा । नयनोन्मीलनं कुर्यात्, सूरिः स्वर्णशलाकया॥१॥” इति श्रीउमास्वातिवचः तपागच्छीय सामाचारीग्रन्थे च (पत्र ३१) । "सदसेण धवलवत्थेण वेढियं वासधूववत्थूहिँ । अभिमंतिउं तिवारं, सूरिणा सूरिमंतेणं ॥१॥” इति श्रीसमुद्राचार्यवचः । तथा "सूरिः प्रतिष्ठां कुर्यात्" इति निर्वाणकालिकाग्रन्थे । तथा प्रतिष्ठामहतां यो हि, कारयेत्सूरिमन्त्रतः ॥१॥ इति शत्रुञ्जयमाहात्म्ये । “वासा. क्षताः सुरिमन्त्रेणाभिमन्त्र्य पवित्रताः। क्षिप्ताः (क्षेप्या) ध्वजेषु दण्डेषु, चैत्यबिम्बेषु सूरिभिः ॥१॥” इति लघुशत्रुञ्जयमाहात्म्ये विक्रमात् ४७७ वर्षनिष्पन्ने । इत्यादि पूर्वाचार्य परम्पराअई श्रीसूरिमंत्रइ करी सूरिमंत्रधारीनी प्रतिष्ठा जागीवी, बीजा पाहि जे प्रतिष्ठा करावइ ते जाणइ, मालारोपण पुणि सूरिमंत्रधारी अम्हारइ करइ, श्रीपूज्यजीनइ आदेशइं बीजाई पदिक मालारोपण करइ छइ, परं जिम ऋषिमतीयांरइ उपधान तप अणवह्या अनुज्ञानी नांदी अणकीधइ जेहवा तेहवा मालारोपण करइ, ते स्यु ? ७७ । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #258
--------------------------------------------------------------------------
________________
प्रश्नोनर अठोनेरमो
२४१
ભાષા-શાસ્ત્રોમાં જિનપ્રતિમાની પ્રતિષ્ઠા સૂરિમંત્રધારીને કહી છે, જેમ કે ઉમાસ્વાતિ વાચક કહે છે કે “રૂપાના વાટકામાં રહેલ પવિત્ર મધુ અને ઘીથી સ્વર્ણમય શલાકા વડે આચાર્ય જિનપ્રતિમાને નેત્રોજન કરે” એમજ તપાગચ્છની સમાચારીમાં પણ કહેલ છે. સમુદ્રાચાર્ય કૃત પ્રતિષ્ઠા કલ્પમાં કહ્યું છે કે-“છેડાવાળ સફેદ વસ્ત્રથી આચ્છાદિત જિનપ્રતિમાને આચાર્ય મહારાજ સૂરિમંત્રવડે અભિમંત્રિત કરિ ધૂપ આદિ સહિત વાસક્ષેપ કરીને સ્થાપિત કરે” અને નિર્વાણ કલિકામાં (આચાર્ય પાદલિત સુરિ ) કહે છે કે-“આચાર્ય પ્રતિષ્ઠા કરે” (ધનેશ્વરસૂરિકૃત) શત્રુંજય માહામ્યમાં કહ્યું છે કે “જે (આચાર્ય) સૂરિમંત્રવડે અહંદુબિંબની પ્રતિષ્ઠા કરાવે છે” તેમજ વિક્રમ સંવત ૪૭૭ માં રચાયેલ લઘુશત્રુંજય માહાસ્યમાં લખ્યું છે કે “સૂરિમંત્રથી અભિમંત્રિત કરીને પવિત્ર કરેલા વાસક્ષેપ મિશ્રિત અક્ષતનો નિક્ષેપ ખજાઓ. ધ્વજદંડે. અને જિનપ્રતિમાઓ ઉપર આચાર્ય મહારાજે કરવો” ઇત્યાદિ (ખરતર ગચ્છથી પહેલાના પણ) પૂર્વાચાર્યોની પરંપરાએ સૂરિમંત્રે કરી પ્રતિષ્ઠા સુરિમંત્ર ધારક આચાર્ય કરાવે. એમ જાણવું. (છતાં) બીજા પાસે કરાવે (તે) તે (કરાવનાર) જાણે, માલારોપણ અમારે સૂરિમંત્ર ધારક આચાર્ય કરાવે છે, (અને પ્રસંગે આચાર્યના આદેશથી માલારોપણ બીજા પણ પદવીધરે કરાવે છે, પરંતુ ઋષિમતીઓને ઉપધાન તપ વહ્યા વગર તેમ તેની અનુજ્ઞાનંદી કર્યા વગર જેવા તેવાઓ ભાલારોપણ કરે છે, તે શું?
( તપ ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૭૯, ગ્રંથ ૨ બેલ ૮૬ મે) ७८ प्रश्न-तथा खरतरांनइ यति उपधान वहीनइ माला पहिरइ, ते स्यु?
ભાષા-ખરતને યતિઓ ઉપધાન વહીને માળા પહેરે, તે શું ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #259
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर चत्वारिंशत् शनक
" जोगबं
तत्रार्थे - खरतर यति सातइ उपधान तप वहइ उवहाणव इति उत्तराध्ययन (श्र० ११ गा० १४ ) वचनात, जे माला तप छइ ते छांई उपधानानां समुद्देश तथा अनुज्ञानी नांदि छइ, समुद्देश तथा अनुज्ञा विण कीधां भरिव तथा भरणाविव न सूझइ, ऋषिमतीयांनइ उपधान न वहइ तर माला किम पहिरइ ? परं तपाना कीधा आचारप्रदीप ग्रन्थमांहि ज्ञानाचारइ अधिकारि (मुद्रिते पत्र १९) यतियांनइ पुरिण उपधान तप बहिवा कह्या छ, यथा " तदेवं साधुभिः श्राश्चोपधानतपोSवश्यकृत्यतया समस्तान्यतपोभ्यः प्रथममेव सभ्यगाराध्यं इत्यादि ( लि०) २७ पत्र जोइवउ || ७८ ॥
ભાષા:-ખરતર યતિ સાતે ઉપધાન તપ વહે છે, ઉત્તરાધ્યયન (સૂત્ર २५. ११ . १४ ) भांछे " साधु भगवान् भने उपधानवान् કહ્યું કે અને હોય. ’’(એમાં સાતમા ઉપધાન) જે માળા તપ છે તે છએ ઉપધાનાના સમુદ્દેશ તથા અનુજ્ઞાનદી છે, સમુદ્દેશ તથા અનુજ્ઞા કીધા વગર ભણવુ ભણાવવું સૂઝે નહીં, ઋષિમતીઓને ઉપધાન વહેતા નથી તેા માળા કેમ પહેરે ? પરંતુ તપાના કીધેલા આચાર પ્રદીપ ગ્રંથ (મુદ્રિત પત્ર ૧૯)માં જ્ઞાનાચારની આરાધનાનાં અધિકારે યતિઓને પણ ઉપધાન વહેવાનું કહ્યુ છે, જેમકે “ એ રીતે સાધુઓએ અને શ્રાવકાએ અવશ્ય કૃત્યપણે સમસ્ત અન્ય તપોથી પહેલાંજ ઉપધાન તપ સારી રીતે આરાધવુ ' ઇત્યાદિ જોવું.
( તપા ખરતર ભેદ ગ્રંથ ૧ ખેલ ૮૦, ગ્રંથ ૨ ખાલ ૮૭ મા )
७६ प्रश्न तथा खरतरांनइ इरियावही विण पडिकम्यां राई पायच्छित्तना काउसग विरण कीधां सवारे क्रियाकालि पूंजिवउ न
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
२४२
""
-
ܝܕ
79
www.umaragyanbhandar.com
Page #260
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर ओगण्यासीमो
२४३
सूझइ अनई मांझिइं इरियावही विण पडिकम्यांजि उपासरा पूंजइ, तपारइ मवारे तथा मांझई इरियावही पडिकम्यांजि पूंजइ, ए स्युं ?
ભાષા-ખરતને સવારે (પડિલેહણની) ક્રિયા વખતે ઇરિયાવહી પડિકમ્યા વગર અને રાઈ પાયચ્છિત્તનું કાઉસ્સગ્ન કર્યા સિવાય ઉપાશ્રય) પૂજવું નથી ક૫તું અને સાંજે ઈરિયાવહી પડિકમ્યા વિના ઉપાશ્રય પૂજે છે. તપને સવારે ને સાંજે ઈરિયાવહી પડિકમીને જ પૂજે છે. એ શું?
तत्रार्थे-तुम्हे ए प्रश्न प्रणपरिच्छ्यउ कर्यउ जाणीवउ, इहां तपां भणी माम्हउ पूछिवउ छइ, जइ इरियावही अणपडिकम्यां पूंजीवउ न सूझइ ! तउ 'इरियावही अणपडिकम्यां काई क्रिया कीधी थकी न सूझई' इम कहीयइ छइ, श्रावकदिनकृत्यमांहे" तओ पोसहसालं नु, गंतूणं तु पमज्जए । ठावित्ता तत्थ रिं नु, तओ सामाइयं करे ॥१॥” इयइ गाथामांहि सामायिक लेइ पछइ इरियावही कही, अनइ अम्हारइ प्रभाति पूंजतां जे इरियावही पडिकमीयइ छइ पूंजिवानी वेलायइ ते राई प्रायश्चित करिवानइ काजि, परं पूंजिवानइ काजि नथी पडिकमता, ते काउसग कर्यउ न सूझइ, एवं प्रीछेज्यो ॥ ७६ ॥
ભાષા–તમેએ આ પ્રશ્ન વગર વિચાર્યું કર્યું જાણો, અહિં તપાઓને સામે પૂછવાનું છે કે જે ઇરિયાવહી પડિકમ્યા વગર પૂવું નથી સૂઝતું તે “વગર ઈરિયાવહી પડિકન્સે કાંઈ પણ ક્રિયા કરવી નથી सूजती' सेम + हवाय, (छतi) श्राप हिनत्यमा "तो पोसह____ + महानिशाय सूत्रना 'अपडिक्कंताए इरियावहीयाए न कप्पइ
चेव काउं किंचि(वि) चेइयवंदणसज्मायाइयं' मा पाहना आधारे. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #261
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
નાë નુ આ ગાથાથી (ઈરિયાવહી પડિકાવગર) સામાયિક લઈને પછી (ની ગાથામાં) ઇરિયાવહી (પડિકમવી) કહી છે. x અને અમારે સવારના
* તપ ખ. ભેદ પૃ. ૬૮ માં મૂળ લેખકે સાંજ-સવારે બન્ને ટાઈમની પડિલેહણ પછી ઇરિયાવહિયા પડિકમીને કાજો કાઢવું અને કાજે પરઠવ્યા પછી ફરી ઈરિયાવહિયા પરિક્રમવી આ તપગચ્છની સામાચારી શાસ્ત્ર મન બતાવવા નિષ્ફળ પ્રયત્ન કર્યો છે, તેની નીચે ટિપની આઠ લીટીમાં જવાચાર્ય તરફથી એમ સાબીત કરવા પ્રયાસ સેવા છે કે-આજે કાજો કાઢતાં જે ત્રણ વાર ઈરિયાવહી પડિકમાય છે તે તપગચ્છની સિદ્ધાંત સામાચારીથી વિરુદ્ધ છે બે વખત દરિયાવહ પરિકમવાનું તપગની સામાચારી કહે છે, પરંતુ પ્રાચીન શાસ્ત્રકારે અને ખાસ તપગચ્છને માન્ય આચાર્યો પણ પોતપોતાના સામાચારી ગ્રંથોમાં સવારે સંપૂર્ણ પડિલેહણ થઈ રહ્યા પછી, ને સાંજે ઉપાધિ મુહપત્તી પડિલેહ્યાં પહેલાં કાજો કાઢવા કહે છે જુઓ–
" पडिले हिऊण उवहिं, गोमम्मि पमज्जणा उ वसहीए। ઝવા પુરૂ પઢમં, વમન તણું વહિૉહા | ફ | ”
( પ્રવ. સા. સટીક. પાના ૧૬ ૬ ) छोभावंदणं काउं 'इच्छाकारेण संदिसह पडिलेहण करेमि' पुणो वंदिय 'पोसहसाल पमज्जेमि' त्ति भणिय तो (अ)भत्तट्री इयरो य दोवि मुहणंतगं सकायं (च) पडिलेहिंति । पच्छा अभत्तट्ठीओ खमासमणदुगेण अंगपडिलेहणं संदिसावेइ । तो पोसहसाल पमज्जेइ । तो दुखमासमणपुव्वयं मुहणतयं पडिलेहिय अप्पणो उवहिं थंडिल्ले य संदिसाविय वत्थकंबलाइ जाव कडिपट्टयं पडिलेहेइ।"
( પંચા૦ ચૂ. પૃ૦ ૧૦૭) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #262
--------------------------------------------------------------------------
________________
२४५
प्रश्नात्तर एकोत्तेरमो * ઉપાશ્રય) પંજવાની વેલાયે જે ઈરિયાવહી પડિકમીએ છીએ તે રાઈ પત્તિ (કાઉસગ) કરવા માટે પકિમીએ છીએ, પરંતુ પૂજવા
"मुहपोत्तियं पडिलेहित्ता खमासमणदुगेणं उवहिं संदिसाविय वस्थकंबलाइ पडिलहेइ । तो पोसहसालं पमज्जिय तो खमासमणणं संदिमाविय बीयवमासमणेणं 'सज्झायं करेमि'त्ति भणित्ता पच्छा पढइ गुणइ पोत्थयं वा वाएइ साहुसमीवे वा सिद्धंतसवणं वा करइ ।” (सुधा सामा० पाना 3१. सवारनी प७ि० विधि)
"खमासमणपुव्वं उवहिमुह पुत्तिं पेहि खमासमण दुगेण संदिसावित्र वत्थकंबलाइ पडिलेहेइ, तो पोसहसाल पमज्जिय कज्जयं उद्धरित्र परिठ्ठवित्र ईरिश्र पडिक्कमित्र गमणागमणमालोएइ, खमासमणपुव्वं मंडलीए साहुव्व सज्झायं करेइ, तो पढइ गुणइ पुत्थयं वा वाएइ जाव पोरिसी, तो खमासमरणपुव्वं पुत्तिं पेहि तहेव सज्झायाइ जाव कालवेला, जइ देवा वंदिअव्वा हुंति तो श्रावस्सियापुत्वं चेइहरे गंतु देवे वंदेइ ।”
(सुमोधा सा पाना 3७, Airनी परिसह विधि ) तो पोसहसालं पमज्जिय उद्धरिय कज्जयं ठवणायरियं पडिलेहणापुत्वयं ठविय खमासमणं दाउं मुहपोत्तिं पहिय समायं करिय खमासमणदुगेण उवहिथंडिले संदिसाविय वत्थकंबलाइ पडिलेहिऊण पुव्वण्हेव सज्झायाइ कुणमाणो अच्छइ ताव जाव कालवेला।'
(साभायारी प्र. पाना ।२. सवारनी पडिलेड विधि.)
" तो ठवणयरियं पेहि पोसहसालं पमजिअ खमासShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #263
--------------------------------------------------------------------------
________________
ર૪૬
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
માટે નથી ડિકમતા, ( ઇરિયાવહી પડિકમ્યા વગર ) તે કાઉસગ્ગ કર્યા
સૂઝે નહી, એ રીતે હકીકત છે,
मरणेण उवहिमुहपत्तिं पेहिअ xxx उवहिं संदिमाविय वत्थकंबलाइ વૈચિ'' ઇત્યાદિ ( સા॰ પ્ર॰ પાના ૧૨ સંધ્યા પડિલેહણ વિધિ. ) પ્રાત: પ્રજ્ઞાદ્વિતયે, વિદિતે પતિ: ત્રણયતે પ્રક્ટમ્ । પ્રવ્રજ્ઞાનંતર-મપાદ્ને મૃતે વત: -।।।।” ( હેમ્પ્રભસૂરિષ્કૃત સાદિનકૃત્ય )
આ ઉપર આપેલ બધા પાઠો સવારે પડિલેહણ સપૂણૅ થયા પછી, અને સંધ્યાએ ઉપધિમુહપત્તી પડિલેહ્યાં પહેલાં કાજો કાઢવાનુ સ્પષ્ટ કહે છે, છતાં આજના તપાએ બન્ને ટાઇમ પડિલેહણ સંપૂણ થઈ રહ્યા પછીજ કાજો લેવાનું જે એકાંત હઠૂ પકડે છે તે એમના મહાન્ દુરાષ્ઠહ છે, તેમ કાજો લેવામાં ત્રણ કે એ ઇરિયાવહી પડિકમવાની ખેંચ પણ તદ્દન શાસ્ત્રવિરૂદ્ધ મનઘડંત છે, કારણ કે એજ ઉપરોક્ત પાઠામાં કાળ્યે પરવી વૈસિરાવીને પછી એકજ ઇરિયાવહી પડિકમવાનુ સ્પષ્ટ વિધાન છે.
ખીજું આ પાઠામાં દેવવંદન પણ એકજ મધ્યાન્હ સમયના કહ્યા છે, સવારે ડિલેહણ પછી દેવવંદન કર્યાં વગરજ સજઝાય કરવાનુ, તે સંધ્યાએ પડિલેહણ પછી દેવવંદન કર્યાં વિનાજ પ્રતિક્રમણ કરવાનું ચાખ્ખું કહેલ છે, તેમ અતિચારમાં “ કાલવેલાએ દેવ ન વાઘા ” આવું ખેલવા છતાંય આજના તપા સવારના કાલવેલા વીતી જવા પછી અને સાંજે પાખીના દિવસે કાલવેલા આવતાં પહેલાંજ જે દેવવંદન કરે છે તે શાસ્ત્રવિરૂદ્ધ મનકલ્પિત પોતાના ધરના આચાર છે.
""
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #264
--------------------------------------------------------------------------
________________
२४७
प्रश्नोत्तर एकोतरमा ( त५५२तर मे ५ । मोर ८१, अंय २ मोल ८८ भी)
८० प्रश्न-तथा जे खरतर श्रावक पोसह लेतां ठेपाडा पडिलेहइ, अनइ मामायिक लेता पहिला ठेपाडा न पडिलेहइ, ते स्युं ?
ભાષા–ખરતર શ્રાવક પિસહ લેતાં પહેલાં ઠેપાડા (તીયું) પડિલેહે છે અને સામાયિક લેતાં નથી પડિલેહતા, તે શું ?
तत्रार्थे - सामायिकनी क्रिया ठेपाडा विण पडिलेह्यां सूझइ पिण पोसहनी क्रिया ठेपाडा विण पडिलेह्यां न सूझइ, जिम ऋषिमतीनी श्राविका सामायिक करतां ओढणा पहीरणा कांचली प्रमुख न पडिलेहइ. पूंछणा मुहपत्ती पडिलेहइ. अनइ तेहिज श्राविका पोसह लेतां सर्व उपकरण पहिरणा ओढणा कांचली प्रमुख पहिलं पडिलेहइ, एतलइ सामायिक करतां ठेपाडा न पडिलेहीयइ, अनइ पोसह करतां ते पडिलेहीयइ, विचारी जोज्यो। तथा स्त्रीनइ १ अोढणउ शरीर संलग्न छइ ते सामायिक लेतां न पडिलेहइ परं वीजा श्रोढणा ओढइ त उ ते विण पडिलेह्यां अोठ्या न सूझइ, श्रावकनइ सामायिक ओढणा ओढी न करिवा, कारणइ पांगुरणा संदिसावी पडिलेहीनइ ओढिवा ॥८० ॥
ભાષા –ઠેપાડા પડિલેહ્યા વગર સામાયિકની ક્રિયા સૂઝે. પણ પિસહની ક્રિયા ન સૂછે, જેમ ઋષિમતીની શ્રાવિકા સામાયિક કરતાં ઓઢવા પહેરવાનાં લુગડાં ન પડિલેહે પરંતુ કટાસણું મુહપત્તી પડિલેહે છે, અને તેજ શ્રાવિકા પાસે લેતાં ઓઢવા પહેરવાના વસ્ત્રાદિ બધા ઉપકરણો પહેલાં પડિલેહે છે, તેમ સામાયિક લેતાં ઠેપાડા ન પડિલેહે અને સિહ લેતાં પડિલેહે છે, વિચારી જેજે, બીજું સ્ત્રીને ઓઢવાનું એક લુગડું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #265
--------------------------------------------------------------------------
________________
२४८
प्रश्नोत्तर चत्वारिंशत् शतक જે શરીર સંલગ્ન ઓટેલ) હોય તે ન પડિલેહે. પરંતુ બીજા વધારાના લુગડા ઓઢવા હોય તો તે વગર પડિલેહ્યાં ઓઢવા ન કલ્પ, તેમ શ્રાવકને સામાયિકમાં ઓઢવાનું નથી. છતાં કારણ કેગે ઓઢવાનું લેવું હોય તો પાંગુરણું સંદિસાવી પડિલેહીને ઓઢવાં. + (નપા ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૮૨, ગ્રંથ ર બેલ ૮૯ )
८१ प्रश्न-तथा खरतर यति तथा श्रावक मध्याह्नि ५ शक्रस्तवे करीनइ जिम देवचांदइ छइ तिम पडिकमणानी वेलायई सांमि सवारे ५ शक्रस्तवे देव न वांदइ, ते स्युं ?
ભાષાખરતર યતિ અને શ્રાવક જેમ મધ્યાન્હ પાંચ શક્રસ્ત દેવવંદન કરે છે. તેમ સાંજે ને સવારે પડિકમણાની વેળાએ પાંચ શક્રસ્ત દેવવંદન નથી કરતા. તે શું ?
तत्रार्थे-छूटा श्रावक तपोविशेषई त्रिकाल ५ शक्रस्तवे देव वांदइ छइ, परं पोसहमांहि २ पडिकमणा करतां देव वांदइ, बिपहरे देहरइ पांच शक्रस्तवे वांदइ, ए विधि छइ । जउ पोसहमांहि श्रावक त्रिकालइ ५ शक्रस्तवे देव वांदइ तउ यति सदा तथा तपोविशेषई त्रिकालइ ५ शक्रस्तवे देव कांइ न वांदइ ? देव वांदिवउ सहूनइ सरीखउ छइ, एवं ज्ञेयं ॥ ८१ ॥
ભાષા–પિસહવગર છૂટા શ્રાવકે તપસ્યાઓમાં ત્રણ કાળ પાંચ
+ તપા શ્રાવકે પિસહ અને સામાયિકમાં ગુરૂની આજ્ઞા લેવા નિમિત્તે પાંગરણ સંદિસાઉના આદેશ લીધા વગરજ મન ફાવતું
ઓઢી લે છે તે પછી બેસણાના આદેશ શા માટે લિયે છે ? એને ઉત્તર શાસ્ત્ર પ્રમાણથી જખ્યાચાર્ય આપે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #266
--------------------------------------------------------------------------
________________
प्रश्नोनर ब्यासीमो
२४६
શક્રસ્ત આઠ થયે દેવવંદન કરે છે, પરંતુ પિસમાં બે વેળા પડિકમણું કરતાં દેવ વાંદે અને બપોરે દેરાસરમાં પાંચ શિકસ્ત દેવ વાંદવાની વિધિ છે કે, જે પિસમાં શ્રાવક ત્રણહે કાળ પાંચ શકસ્ત દેવ વાંદે તો પછી સાધુઓ સદા અને તપસ્યાઓમાં ત્રણ કાળ પાંચ શકસ્ત દેવવંદન કેમ ન કરે ? દેવવંદન બધાને સરખું છે. એમ જાણવાનું. (तया परत२ मे य 1 मोर ८३, ५ २ मात्र ६, भी)
८२ प्रश्न-तथा स्वरतरांना यति पुड (पट) राखई छई तेह उपरि वासक्षेप करइ, ते द्रव्यस्तव यति किम करइ ? श्रीमहानिशीथमांहि तेहनइ द्रव्यस्तव निषेध्यउ छइ ।
ભાષા-ખરતરના યતિ પટ રાખે છે ને તેના પર વાસક્ષેપ કરે છે. તે વ્યસ્તવ યતિ કેમ કરે છે ? શ્રીમહાનિશીથમાં યતિને દ્રવ્યસ્તવ નિષેધ્યો છે.
तत्रार्थ-तेह पुडनई विषई जिनप्रतिमा न थाइ, वर्द्धमान विद्याना मंत्र छइ, तेह उपरि वासक्षेप करू द्रव्यस्तव न थाइ, तथा तीर्थंकर भगवंत श्रीगणधरस्थापना करतां वसक्षेपण इंद्रना प्राण्या जे छइ तेहमांहिथी मुट्ठी भरीनइ मस्तकी नाखइ, एतलइ स्युं ते द्रव्यस्तव थया ? वली जिनप्रतिमा तथा स्थापनाचार्यनी स्थापना करतां वासक्षेप करइ छइ तउ स्युं ते द्रव्यस्तव थया ? एवं विचारिज्यो, वली योगवहतां यतियांनई वासक्षेप करिवउ छइ, यदुक्तं श्रीव्यवहारभाष्ये-"नंदी भासणचुरणे, य विभासा
+ સુબોધા સામાચારી તથા આચારવિધિ નામક સામાચારી પ્રકરણમાં પણ એકજ મધ્યાહુના દેવવંદન કહ્યા છે, સાંજ સવારના નથી કહ્યા,
જુઓ પૃ૦ ૨૪૪-૨૪૫ પર ટિપણુમાં આપેલ આ બન્ને ગ્રંથને પાકે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #267
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर चत्वारिशत् शतक होइ अगसुयखधे । मंगलसद्धाजणणं, अज्झयणाणं तु वोच्छेदो १ व्याख्या-अङ्गे श्रुतस्कन्धे च भवति अनुज्ञायां कर्तव्यायां नन्दी, भाषणं- ज्ञानपाठोच्चारणं, चूणे विभाषा, यदि भवन्ति वासाः शिरसि क्षिप्यन्ते तदभावे केसराण्यपि, कस्मादेवमनुज्ञा क्रियते ? इति चेत् अत प्राह नन्दिभाषणे वासनिक्षेपे च मङ्गलं भवति, ज्ञानपञ्चक स्य भावमङ्ग लत्वात् )लं ? वासनिक्षेपस्य च द्रव्यमङ्गलत्वात । तथाऽन्येषां परमश्रद्धाजननं, यथैको अमुकस्याङ्गस्याङ्गश्रुतस्कन्धस्य(वा) पारगत आचार्येण चैवं सकलजनसमक्षं पूजितः तस्माद्वयपि गाढतरमुत्साहं कुर्मः इति । तथा चाध्ययनानां चाव्यवच्छेदो, अन्यथा ना(न)नुज्ञातमन्येषां दीयत इति तेषां व्यवच्छेदः स्यात् ।” इति व्यवहारटीकायां । तथा श्रावक श्राविकानइ माथइ सहु गच्छवासी वासक्षेप करइ छइ. ते म्युं द्रव्यस्तव थयउ ?, एवं जोज्यो ॥२॥
ભાષા–તે પટની અંદર જિનપ્રતિમા નથી હોતી. વર્તમાન વિદ્યાના મંત્ર લખેલ હોય છે, તે ઉપર વાસક્ષેપ કરતાં દ્રવ્યસ્તવ ન હોય. તીર્થકર ભગવંતો ગણધરસ્થાપના કરતાં ઇન્દ્રના લાવેલા વાસક્ષેપના થાળમાંથી મુઠી ભરીને ગણધરોના મસ્તક પર નાંખે છે. એટલે શું તે દ્રવ્યસ્તવ થયું ? વલી જિનપ્રતિમા તથા સ્થાપનાચાર્યની સ્થાપના કરતાં વાસક્ષેપ કરે છે તો શું તે દ્રવ્યસ્તવ થાય ? એમ વિચારજે, વલી વહતાં સાધુઓને વાસક્ષેપ કરવાનું શાસ્ત્રકારો કહે છે જેમ કે व्य३।२ मायनी " नंदी भासण चुएण" त्याहि ॥थानी टीम Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #268
--------------------------------------------------------------------------
________________
प्रश्नोतर त्यासीमो
२५१
કહ્યું છે કે-અંગ અને શ્રુતસ્કંધની અનુજ્ઞા કરવામાં નંદી કરવાની હોય છે. ભાપણુએટલે ભણવાના પાકને ઉચ્ચારણ કરવું, વાસક્ષેપ હેય તે મસ્તકે નાખે. અન્યથા કેસરાઓથી પણ ચલાવાય, આ પ્રકારે અનુજ્ઞા શા માટે કરવી ? એવી શંકા કોઈ કરે તો કહે છે કે-ભણતાં વાસનિક્ષેપ કરવું મંગલ છે. જ્ઞાનપંચક ભાવમંગલ અને વાસનિક્ષેપ દ્રવ્યમંગલ કહેવાય છે. તેમ બીજાઓને અત્યંત શ્રદ્ધા ઉત્પન્ન કરવી છે. જેમ કે એક કોઈ સાધુ અમુક અંગ કે શ્રુતસ્કંધને પૂરે ભણી ગયો ને આચાર્ય મહારાજે બધા જનની સમક્ષ એને સત્કાર કર્યો. માટે અમે પણ (યોગો પધાન તપમાં) અત્યંત ઉત્સાહ કરિયે, અને આવી રીતે અનુજ્ઞા કરવાથી અધ્યયન વિચ્છેદ ન થાય. અન્યથા અનુજ્ઞા વગર તે બીજાઓને અધ્યયનની વાચના દેવાય નહીં, એટલે તેનો વિચ્છેદજ થાય' એમ વ્યવહારસૂત્રની ટીકામાં કહ્યું છે. બીજું બધાય ગચ્છવાસીઓ શ્રાવક શ્રાવિકાઓને માથે વાસક્ષેપ નાંખે છે, તે શું વ્યસ્તવ થયું ? આ બધી વાત જેજે-વિચારજો.
(તપા ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૮૪, ગ્રંથ ૨ બેલ ૯૧મો) ८३ प्रश्न-तथा खरतर श्रीमहावीरना ६ कल्याणक मानइ छइ, ते स्युं ?
ભાષા:-ખરતર મહાવીર ભગવાનના કલ્યાણક છ માને છે, તે શું?
तत्रार्थे–श्रीकल्पसिद्धांतमांहि "पंच हत्थुत्तरे होत्था xxx साइणा परिनिव्वुडे भयवं" एहवा पाठनइ अनुसारि श्रीजिनवल्लभसूरिई श्रीमहावीरस्वामिना ६ कल्याणक लिख्या, गर्भापहार कल्याणक दिनपणइ गिण्या, तथा श्रीहरिभद्रसूरिकृत पंचाशकनइ मेलि गर्भापहार कल्याणक ते अच्छेरानइ मेलि अणगिणतां पांच कल्याणक पुणि लिख्या छइ, परं सगले गच्छवासीए तथा Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #269
--------------------------------------------------------------------------
________________
२५२
प्रश्नात्तर चत्वारिंशत् शतक मतीए श्रीमहावीरना ६ कल्याणक मान्या, आपणां आपणां कोधा ग्रन्थांमांहि ६ कल्याणक लिख्या छइ, जिम श्रीपृथ्वीचन्द्रमूरिकृत कल्पटीकामांहि तथा श्रीकल्पवृत्तिकार श्रीजिनप्रभसूरि थकी पहिल उ श्रीविनयेंदुमूरिकृत कल्पनिरुतमाहे तथा तपागच्छीय श्रीकुल मंडनसूरिकृत श्रीकल्पावचूर्णिमांहि तथा अांचल यानी कीधी कल्पावचूरमांहि "बहुव वनं बहुकल्याणकापेक्षं" पहवे वचने गोपहाग्नइ कल्याणक नाम काउ, तथा आगमीयानइ गच्छि श्रीजयतिलकसूरिकृत सुलमा श्राविकानइ चरित्रमांहे "सिद्धार्थराजाकाज! देवराज!, कल्याणकैः षड्भिरिति स्तुतस्त्वम्।" इति वाक्येन महावीर चरित्र छए कल्याणके करी सहित जाणिवउ, तथा "पुरमथि वद्ध माणं, सुवद्धमाणं सिरी हिं पउराहिं । बहुविहमहलकल्लाण-कारणं वद्धमाणं व ॥१॥” इति श्रीधर्मरत्न प्रकरणवृत्तौ श्रीतपागच्छीय देवेंद्रसूरिकृतायां एकोनविंशतितम श्रावकगुणवर्णनायां बिमल कुमारचरित्रे, एतलइ तपइ देवेन्द्रसरिई ईए वचने श्रीमहावीरने घणा कल्याणक कह्या छइ, जोज्यो । तथा " :श्वसु कल्याणकेषु हस्त उत्तरो यासांताः हस्तोत्तर:उत्तराफाल्गुन्यः” इति तपागच्छीय कुलमंडनसूरिकृत कल्पवृत्ती, इम श्रीमहावीरना छ कल्याणक घणा शास्त्रन्यायइ गच्छांतरी यकृत कल्पनी टीका तथा कल्पनिरुक्तनइ न्यायइ मतीयांनइन्यायइं जाणिवा ।
तथा श्रीसमवायांग सूत्रमांहि १३४ समवायई देवनंदाना गर्भ थकी जे महावीरस्वामी त्रिशलानइ गर्भइ आण्या तेहवइ वचनइ त्रिशलानइ गर्भइ ऊपना ते अट्ठावीसमउ भव गिण्यउ छइ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #270
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर त्यासीमो
२५३ छेहल उ भव ते जन्म कहीयइ, ते कल्याणक कहीयइ, श्रासोजवदि १३ दिनइ श्रीमहावीर देवानंदानी कूखि थकी त्रिशलानी कूखि अाव्या, ते भणी ए तिथि कल्याणकनी थाइ, सहू गच्छनइ गीतार्थ पिण ६ कल्याणक श्रीमहावीरना मान्या छइ ते विचारि. नइजि मान्या छइ ।
अपरं जे आदीश्वरनइ अधिकारि श्रीजंबुदीवपन्नत्ती मांहि 'पंच उत्तरासाढे-अभीइ छटे x x x परिनिव्वुडे' एहवा पाठ छइ तिहां कल्याणकना अर्थ मिलइ नहीं, जे भणी कल्याणक आराधीयइ ते तिथइ थाइ परं नक्षत्रनउ आराधिवउ कल्याणक न होइ, इहां उत्तराषाढा नक्षत्र कह्यउ परं तिथिर्नु नाम न खार्यउ तउ स्यइ तिथि अाराधीयइ ? अभिषेक दिनइ अरिहंत भगवंतना आराध्य छइजि परं ते दिन न कह्या, श्रीआचारांग नियुक्तिमांहि दर्शन भावनानइ अधिकारि तीर्थंकरनी जन्माभिषेक भूमिका मान्य कही छइ, तिहां जे पहूंचइ ते सम्यक्त्व शुद्ध करइ, जइ जन्माभिषेक भूमिका आराध्य तउ राज्याभिषेक दिन किम आराध्य न थाइ ? पुणि ते दिन न जाणइ तउ स्युं आराधीयइ ?
तथा 'पंच हत्युत्तरे होत्था' एहना अर्थ करतां पांच स्थानक ए पुणि थाइ, परं सगले गच्छे सगले गीतार्थे इहां पांच कल्याणकजि कही वखाण्या छइ, पछे लोकां चा हिवइ न मनाइ, ए अर्थ सगले गीतार्थे गच्छवासीए मान्या छइ, ए अर्थ इमजि धर्मार्थीए सदहिवा, श्रीजिनवल्लभाचार्यइ श्रीमहावीर(पर्यंत सगला तीर्थंकरो)ना १२० तथा १२१ सर्व कल्याणक कह्या, सगले गच्छे सगले गीतार्थे
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #271
--------------------------------------------------------------------------
________________
२५४
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
१२१ जिम मांन्या छइ तिम अम्हे पिए १२१ सर्व कल्याणक महावीर ( पर्यंत ना मानीयइ, रागद्वेषना वाह्या पल्लवग्राही जे न मानइ ते जाणइ परं आपमती न थर्डयइ, एवं जोज्यो ||३३||
ભાષા:-કલ્પસૂત્રના ‘વંત્રત્યુત્તરે હોસ્થા ××× નાણા tિનિવુકે મચયં” એવા પાડના અનુસારે શ્રીજિત્વલ્લભસૂરિએ શ્રીમહાવીર સ્વામીના છ કલ્યાણુક લખ્યા. ગર્ભાપહાર(ના દિવસ)ને કલ્યાણક દિવસ ગણ્યા. અને શ્રીહરિભદ્રસૂરિષ્કૃત પોંચાશક ગ્રંથના અનુસારે આશ્ચયના કારણે ગર્ભાપહાર કલ્યાણકને ભેગા ન ગણતાં + પાંચ કલ્યાણક પણ લખ્યા છે
+ કારણ કે એ શાશ્વત ( સદાકાળ થતું ) નથી. અને ત્યાં ૫ચાશકમાં ભગવાન્ મહાવીરના દષ્ટાંતથી ભૂત અને ભાવી તીથંકરાના પણ કલ્યાણકે આચાર્ય શ્રીહરિભદ્રસૂરિ બતાવી રહ્યા છે, એટલે વિચારવાનુ ૬ તે ગર્ભાપહારને ભેગા લઇને પચાશકમાં ભગવાન મહાવીરના છ કલ્યાણકા બતાવે તે ભૂત અને ભાવિ તીર્થંકરાના કલ્યાણકા કેમ મળે ? કારણ કે તેને એ માતાની કૂખમાં આવવાનું થાડુ એ કાંઈ થયું કે થવાનુ છે ? એટલે ત્યાં (પચાશકમાં) ભગવાન મહાવીરના પાંચ કલ્યાણકા કહ્યા છે, પણ એથી ગર્ભાપહારારા દેવાનંદાની કૂખથી ત્રિશાલાની ફૂખે ભગવાનનું આવવું જે થયું તેને નીચગેાત્રવિપાકરૂપ અત્યંત નિર્દેનીયરૂપ આશ્ચય રૂપ. અશુભ. અકલ્યાણક. અકલ્યાણકભૂત વિગેરે તે નથી કહ્યું ને? જેમ કે તપાના પૂજો વિગેરે કહે છે. જુઓ—
"नीचैर्गोत्रविपाक रूपस्य प्रतिनिन्द्यस्य आश्चर्यरूपस्य गर्भापहाસ્થાપિ કલ્યાણકરૂં કથનમનુંવિત ।'' ( કલ્પેસુખાધિકા ) “નાંવહારોØમ:” ( કલ્પ સુ॰ ટિપ્પણી સાગરાનંદ )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #272
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर त्यासीमो
२५५ પરંતુ પ્રાયઃ બધાય ગચ્છવાસી અને મતવાળાઓએ શ્રી મહાવીર ભગવાનના છ કલ્યાણક માન્યા છે. અને તે મુજબ પિતાપિતાના ગ્રંથમાં 'करोषि ? श्रीमहावीरे, कथं कल्याणकानि षट् ।
ગેમરચા, વિનીવવુdવત: શા” (ગુરૂતત્વ પ્રદીપ) “અચા/મૂતય જમવાસ્થ” (કલ્પ કિરણવલી)
આ ઉપરોક્ત પ્રમાણે જોતાં સ્પષ્ટ જણાઈ આવે છે કે સૌધર્મેન્દ્રના આદેશથી હરિણમેષિ દેવની મારફતે મહારાણી ત્રિશાલાની કૂખે ભગવાન મહાવીરના આગમનને તપાઓ નીચગેત્રવિપાકરૂપ અતિનિંદનીય આશ્ચર્યરૂપ, અશુભ, અકલ્યાણક અને અકલ્યાણકભૂત માને છે. ત્યારે ખરતર ગ૭વાળાઓ એને ઉચ્ચગેત્રવિપાકરૂપ અતિપ્રશંસનીય મંગલભૂત કલ્યાણકરૂપ અને શુભ માને છે, આ બન્ને માન્યતાઓના ગ્યાયોગ્યતાને નિર્ણય તે વાંચકે સ્વતઃ કરી લે. સાથે સાથે આગળ બતાવવામાં આવતી બાબતને વિચાર પણ કર પરમાવશ્યક છે—
ભગવાન મહાવીર દેવનું બ્રાહ્મણી દેવાનંદાની કૂખથી ગર્ભાપહાર થઈ ઉચ્ચકુલીન ક્ષત્રિયાણ ત્રિશલાની કૂખે જે આવવું થયું તે જે નીચત્રવિપાકરૂપ મનાય છે જ્યાં સદાય નીચગેત્ર કમને જ ઉદય છે. એવી નરક ગતિમાંથી નિકળી રાજકુળમાં તીર્થકરપણે જે ઉત્પન્ન થવું. એને પણ નીચત્રવિપાકરૂપ શા માટે ન માનવું ?
બીજું આશ્ચર્યરૂપ હોવાના અંગે ગર્ભાપહારને જે કલ્યાણક ન મનાય તો જેમ કૃષ્ણવાસુદેવના અપરકંકાગમનાંતર્ગત વાસુદેવ વાસુદેવનું શંખશબ્દથી મળવું, યાતે જેમ હરિવંશ કુલેમ્પત્યંતર્ગત યુગલિયાઓનું નરકગમન. દેહાયુ સંકોચન આદિ પ્રાસંગિક છે. તેમ ગર્ભાપહાર પણ પ્રાસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #273
--------------------------------------------------------------------------
________________
२५६
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
એ કલ્યાણકા લખ્યા છે, જેમકે શ્રીપૃથ્વીચંદ્રસૂરિ કટપ્પનમાં +, તથા કપટીકા ( સ ંદેહ વિષૌષધી ) ના કર્તા જિનપ્રભસૂરિજીથી પહેલાં (સ’૦ ૧૩૨૫) શ્રીવિનયેન્દુસૂરિષ્કૃત કલ્પનિરૂક્તમાં × તેમ તપાગચ્છીય શ્રીકુલમ`ડનસૂરિષ્કૃત કપાવચૂર્ણિમાં †, તથા આંચલ ગચ્છવાળાઓની ગિક છે, ખાસ તા ‘‘તો સ્કેચમૂ” ઇત્યાદિ કલ્પસૂત્રના કથનાનુસાર દેવાનંદાની કૂખે આવવુ જ આશ્રય' છે. તેને કલ્યાણક શા માટે માનવું ? અને એને કલ્યાણકતા ખાસ હરિભદ્રસૂરિજી સ્વરચિત પચાશકમાં કહે છે. એજ પાને આગળ કરી તપાએ પાંચ કલ્યાણકાની સિદ્ધિ કરવા તેમ એકને અકલ્યાણક-અમગલીક મનાવવા જમીન આસ્માન એક કરવા જેવું પ્રયત્ન કરી રહ્યા છે, એવીજ રીતે એક સમયે ૧૦૮ સિદ્ થયેલ ભગવાન ઋષભદેવ સ્વામીનું નિર્વાણ કલ્યાણક શા માટે માનવુ ? તેમ ભગવાન મલ્લીનાથ સ્વામી આશ્ર્વરૂપ સ્ત્રીપણે અવતર્યાં એટલે એનાતા પાંચે કલ્યાણુકા શા માટે માનવા ?
+ 'हस्त उत्तरो यासां ताः, बहुवचनं बहुकल्याणकापेक्षं' इत्यत्र पञ्चसु पञ्च, स्वातौ षष्ठमेव ध्वन्यते ।
★ 'हस्त उत्तरो यासां ता हस्तोत्तरा- उत्तरफल गुन्यो, बहुवचनं बहुकल्याणकापेक्षं, तस्यां हि विभोश्च्यवनं १, गर्भाद्गर्भसंक्रांतिः २, जन्म ३, व्रतं ४, केवलं ५ चाभवत् । निर्वृतिस्तु स्वातौ ६ । '
+ पंच हत्त्तरे होत्यत्ति हस्तादुत्तरस्यां दिशि वर्त्तमानत्वाद्धस्तोत्तरा, हस्त उत्तरो यासां वा ता हस्तोत्तरा - उत्तरफाल्गुन्यः । પદ્મસુ- ચયન ?, ગાંવદ્દાર ૨, નન્મ ૨, ફીજ્ઞા ૪, જ્ઞાન ૫, कल्याणकेषु हस्तोत्तरा यस्य सः तथा, निर्वाणस्य स्वातौ जातत्वादिति' ( કમ્પાવસૂરિ–તપાકુલમ ડનસિર )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #274
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर त्यासीमो
२५७ रेली ४८५ाक्यूरिभा + बहुवचनं बहुकल्याणकापेक्ष” मेवा वायथा
आषाढे सितषष्ठी १, त्रयोदशी चाश्विने २ सिता चैत्रे ३। मार्गे दशमी ४ सितवै-शाखे सा ५ कार्तिके च कुहूः ६ ॥ १ ॥ इति वीरस्य षट्कल्याणकदिनानीति ।'
તપા જયસુંદરસૂરિકૃતિ કલ્પાંતરવા, સં. ૧૫૩૮માં લખેલ प्रति पालीता!. AI. ४. नो. न.२ ).
જોધપુર (મારવાડ)માં કેસરીયાનાથજીના ભંડારમાં કલ્પસૂત્રની એક પ્રાચીન પ્રતિ ૮મી વાચન સુધીની ડાભડા નં. ૧૮ માં છે, તેમાં પણ
'श्रीवर्द्धमानतीर्थाधिपतेः पंचकल्याणकानि हस्त उत्तरो-ऽग्रे यस्मात् एवम्भूते उत्तराफाल्गुनीलक्षणे नक्षत्रे जातानि, मोक्ष कल्याएकस्य स्वातौ ज़ातत्वादिति ।' आमा योमा ७ ४८या। सध्या छे.
'श्रमण-तपस्वी 'भगवंत' ज्ञानवंत श्रीमहावीरदेव, तेहना पांच कल्याणक उत्तराफाल्गुनी नक्षत्रे हुआ x x x स्वाति नक्षत्रे मोक्ष पहुंता श्रीमहावीर देव । (४८५सूत्र मा० मतान्य સં. ૧૬ ૬૭ લાહોરમાં (તપા) પં. શાંતિવિજય ગણિલિખિત, જોધપુર કેશરીયાનાથજીના ભંડારમાં ડા૦ નં૦ ૨૦ પિત્ર નં ૬)
+ 'हस्त उत्तरो-ऽग्रेसरो यासां ताः उत्तराफाल्गुन्यः, बहुवचनं पञ्चकल्याणकापेक्षया 'होत्था' आसीत् । हस्तोत्तरायां प्राणतनाम दशमदेवलोकाच्च्युतः, च्युत्वा गर्भे 'व्युक्रान्तः' संक्रमितः १, हस्तोत्तरायां गर्भाद्गर्भ संहृतः-गर्भाद्गर्भान्तरसंक्रमणमभूत् २, उत्तराफाल्गुन्यां भगवान् जातः-भगवतो जन्म बभूव ३, हस्तोत्तरायां मुण्डोऽभूत, द्रव्यभावमुण्डितः, द्रव्यतः केशलुञ्चनाद्भावतो Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #275
--------------------------------------------------------------------------
________________
२५८
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
ગર્ભપહારને કલ્યાણક કહ્યું છે, અને આગમિક ગચ્છના શ્રી જયંતિલક भूरिये स्वयित सुअसा श्राविजाना यरित्रमा 'मिद्धार्थराजाङ्गज! देव
बाह्यान्तरारिलोपान्मुण्डो भूत्वा 'अगाराद्' गृहानिष्क्रम्य-निस्सृत्य 'अनगारता' यतित्वं 'प्रजितः' प्रकर्षण गत इत्यर्थः ४, 'हस्तो. त्तरायां' उत्तराफाल्गुन्यां भगवतः केवलवरज्ञानदर्शनं समुत्पन्नxx५, स्वातीना नक्षत्रेण 'परिनिर्वृतः' निर्वाणं प्राप्तः ६।'
(આંચલગચ્છીય આ ધર્મશેખરસૂરિ શિષ્ય ઉદયસાગર રચિત કલ્પસૂત્ર ટીકા સંવત ૧૫૧૧ જેઠસુદ ૧૫ સોમ).
'पंचसु च्यवनादिकल्याणकेषु हस्तोत्तरा-हस्तादुत्तरस्यां दिशि वर्तमाना यद्वा हस्त उत्तरो यासां ताः उत्तरफाल्गुन्यो यस्य स पंचहस्तोत्तरो भगवान् ‘होत्थ'त्ति प्रभूत् ।' त्याह (४०टी०प्रति पत्र १५०)
સંવત ૧૭૬૬ વર્ષે કાતિ કવદિ ૧૪ શન શ્રીઅંચલગચ્છ વાચનાચાર્ય વાચક શ્રી ૫ શ્રીમહાવજી ગણિ શિષ્ય મુનિ માણિકર્ષિ લિખિત (संय॥२७ ० ४२७भांडवी)
'उपाध्यायादिपदचतुष्टयेन नवपदस्थापनादिनप्रतिपन्नषट्स्वपि महावीरकल्याणकेषु यावज्जीवं विशेषतपः कार्यम् ।' (छत्यांयति મેરૂતુંગરિ રચિત સૂરિમંત્રકલ્પની આગળ લખેલ વિદ્ધમાન વિદ્યાકલ્પ)
'ए श्रीकल्पसूत्र तणइ प्रारम्भि जगन्नाथ श्रीमहावीर तणां छ कल्याणिक बोलीयइ, तद्यथा-तेणं कालेणं तेणं० पंच हत्थुत्तरे हुत्था-तिणइं कालि तिणई समइ श्रमण भगवंत श्रीमहावीररहई पंच कल्याणिक उत्तराफाल्गुनि नक्षत्र चंद्रमा तणइ संयोगि
प्राप्त हुतइ हूआं, जहा xxx साइणा परिनिव्वुए भयवं । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #276
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर त्यासीमो
२५६ गज!, कल्याणकैः षड्भिरिति स्तुतस्त्वम् ' सेवा पायथा भावीअमुर्नु ચરિત્ર છ કલ્યાણ કે યુકન જણાવ્યું છે, તથા તપાગચ્છીય (આચાર્ય શ્રીમાન) દેવેંદ્રસૂરિ પણ (સ્વરચિત) “ધર્મરત્ન પ્રકરણ” ની ટીકામાં શ્રાવउत्तराफाल्गुनि नक्षत्रि तणइ संयोगि जगन्नाथरहइं च्यवनकल्याणिक हुउं १, उत्तराफाल्गुनि नक्षत्र श्रीमहावीररहइं गर्भापहार कल्याणिक २, उत्तगफाल्गुनि नक्षत्रि जन्म कल्याणिक ३, उत्तराफाल्गुनि नक्षत्र दीक्षा कल्याणिक ४, उत्तराफाल्गुनि नक्षत्रि ज्ञान कल्याणिक ५, स्वाति नक्षत्र तणई संयोगि जगन्नाथरहई निर्वाण कल्याणिक हुउं-मुक्तिपद प्राप्त हुआ, ए संक्षिप्त वाचनाइं जगन्नाथतणां छ कल्याणिक जाणिवा।' (भडेश. उपाश्रयना ભંડારમાં સંવત ૧૭૨૪ માં ઉકેશ (કમળા) ગચ્છીય ઉપા. રામ તિલક શિષ્ય ગણપતિ લિખિત ૯૧ પાનાની કલ્પસૂત્ર બાળાવધ પ્રતિના પાના જ થામાં ઉપર લખ્યા મુજબ પાક છે.
'श्रीमहावीर, तेहना पंच कल्याणिक हस्तोत्तरा नक्षत्रमाहि हुआ, जिणि उत्तरा नक्षत्र आगलि हस्त छे, ते हस्तोत्तरा कहिये, एतले उत्तराफाल्गुनी नक्षत्रमांहि पंच कल्याणिक हुआ, ते कल्या. णिक केहा ? कहे छे-हस्तोत्तरा नक्षत्रमाहि स्वामी चव्या, चवीने गर्मि ऊपना १, हस्तोत्तरा नक्षत्रमांहि गर्भथकी बीजे गर्भि माहर्या २, हस्तोत्तरा नक्षत्रमांहि स्वामी जन्म पाम्या ३, हस्तोत्तरा नक्षत्रमांहि xxx 'केवल' एकलो 'वर' प्रधान ज्ञान अने दर्शन, ते ऊपनो, स्वामी केवली हुआ ४ । साइणा-स्वातिनक्षत्रे भगवंत श्रीमहावीर निर्वाणपदिइ पहुता।'(मायारा मामुपा, पान॥ २३८.४२) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #277
--------------------------------------------------------------------------
________________
२६०
प्रश्नोत्तर चत्वारिंशत् शतक 5ना मेवीसमा गुगुवन असणे विभाभारना यरित्रमा “पुरमस्थि वद्धमाणं" मा थाथा श्रीमहावीर प्रभुना ॥ ४८या। यता, દેખજે, તથા તપાગચ્છના આચાર્ય શ્રી કુલમંડનસૂરિકૃત કલ્પાવચૂર્ણિમાં पाई छ । 'पञ्चसु (च्यवन १, गर्भापहार २, जन्म ३, दीक्षा ४, ज्ञान ५) कल्याणकेषु हस्त उत्तरो यासां ता हस्तोत्तरा-उत्तगफाल्गुन्यः" (અર્થાત-જેના પાંચ કલ્યાણકોમાં ઉત્તરાફાલ્યુની નક્ષત્ર છે, એવા ભગવાન મહાવીર), આ રીતે ઘણું શાસ્ત્રન્યાયે, ગઠ્ઠાંતરીયકૃત કલ્પસૂત્રની ટીકા તથા કલ્પનિક્તના એવં અન્યાન્ય મતવાળાઓના કથનાનુસાર શ્રી મહાવીર પ્રભુના છ કલ્યાણક જાણવા.
બીજુ સમવાયાંગ સૂત્રના એકસો ત્રીસમા સમવાયમાં ભગવાન મહાવીરને દેવાનંદાના ગર્ભથી ત્રિશલાના ગર્ભે જે આપ્યા તે અઠાવીસમે ભવ ગણે છે. + છેલ્લે ભવ જે તીર્થંકરપણે જન્મ થયે તે
+મતલબકે ભગવાનનું દેવાનદા અને ત્રિશલાની કૂખે જે આવવું. આ બનેને જુદા ભવો ગણ્યા છે. જુઓ સમવાયાંગસૂત્ર અને ટીકાને તે પાઠ
"समणे भगवं महावीरे तित्थगरभवग्गहणाओ छठे पोट्रिलभवग्गहणे एगं वासकोडिं सामएणपरियागं पाउणित्ता सहस्सारे कप्पे सबढविमाणे देवत्ताए उक्वन्ने ।”
व्याख्या-किल भगवान् पोट्टिलाभिधानो राजपुत्रो बभूव, तत्र च वर्षकोटिं प्रव्रज्यां पालितवानित्येको भवः १, ततो देवोऽभूदिति द्वितीयो भवः २, ततो नन्दनाभिधानो राजसूनुः छत्रामनगया जज्ञे इति तृतीयो भवः ३, तत्र भवे वर्षलक्षं सर्वदा मासक्षपणेन
तपस्तहवा दशमे देवलोके पुष्पोत्तरप्रवरपुण्डरीकाभिधाने विमाने Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #278
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर त्यासीमो
२६१ કહીયે, (અને) તે કલ્યાણક કહીયે, આ વદિ તેરસે શ્રી મહાવીર દેવાનંદાની કૂખથી ત્રિશલની કૂખે આવ્યા એટલે આ કલ્યાણક તિથિ કહેવાય, બધાય ગ૭ના ગીતાર્થોએ પણ શ્રી મહાવીર પ્રભુના જે છ કલ્યાણક માન્યા છે તે વિચારીને જ માન્યા છે.
વલી આદીશ્વર પ્રમુના અધિકારે શ્રીજ બુદ્દીવપન્નત્તિ સૂત્રમાં “Gરઉત્તરાનાઢે xxx શમી ” એ પાઠ છે, ત્યાં (રાજ્યાભિષેક
देवोऽभवदिति चतुर्थो भवः ४, ततो ब्राह्मणकुण्डग्रामे ऋषभदत्तस्य ब्राह्मणस्य भार्याया देवानन्दाभिधानायाः कुक्षावुत्पन्न इति पञ्चमो भवः ५, ततस्त्र्यशीतितमे दिवसे क्षत्रियकुण्डग्रामे नगरे सिद्धार्थमहाराजस्य त्रिशलाभिधानभायाः कुक्षाविन्द्रवचनानुकारिणा हरिणेगमेषिनाम्ना देवेन संहृतस्तीर्थकरतया च जज्ञे इति षष्टो भव: ६, उक्तभवग्रहणं हि विना नान्यद्भवग्रहणं षष्ठं श्रयते भगवतः, इत्येतदेव षष्ठभवग्रहातया व्याख्यातं, यस्माच्च भवग्रहणादिदं षष्ठं तदप्येतस्मात्षष्ठमेवेति सुष्ठूच्यते तीर्थकरभवग्रहणाषष्ठे पोट्टिलમવા રૂતિ ” (આ. સ. સ. સૂ૦ પાના ૧૦૫)
આ પાઠમાં ભગવાનનું દેવાનંદાની કૂખે આવવું પદિલના ભવથી પાંચમે અને ત્રિશલાની કૂખે આવવું ભવ ગ છે, એના (દેવાનંદા અને ત્રિશલાની કૂખે આવવાના જુદા ભવ ગણ્યા) શિવાય અન્ય કઈ ો ભવ શાસ્ત્રોમાં સંભળાતું નથી. આ રીતે ખરતર ગચ્છવિભૂષણ નવાગટીકાકાર શ્રી અભયદેવસૂરિજી સ્પષ્ટ કહે છે, જ્યારે કે ત્રિશલાની કૂખે આવ્યા એજ તીર્થકર ભવ શાસ્ત્રકાર કહે છે, ત્યારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #279
--------------------------------------------------------------------------
________________
२६२
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
માટે) કલ્યાણક (આરાધવા)ને અર્થ મળતો નથી, કારણકે કલ્યાણકનું આરાધન નક્ષેત્રે નહીં, પણ તિથિએ થાય. જ્યારે તિથિનું નામ કહ્યું જ નથી ત્યારે કઈ તિથિ આરાધીયે ? યદ્યપિ અરિહંત ભગવંતના અભિષેકના દિવસે પણ આરાજ છે પરંતુ તે દિવસ કહ્યો નથી. શ્રીઆચારાંગ (ભાવના ધ્યયનની) નિયુક્તિમાં દર્શનભાવનાના અધિકાર અરિહંત ભગ
ગર્ભાપહાર એટલે ગર્ભનું હરણ માત્રજ નહીં, પણ “મેચ શ્રાદ્ધમાનવી દર-ત્રિશત્તાયુ નામ-ર્મદા ” આ તપાના પૂર્વજ ઉ. જયવિજ્યજીકૃત કલ્પદીપિકાના કથનાનુસાર ભગવાન મહાવીરનું દેવાનંદાની કૂખથી ત્રિશલાની કૂખે આવવારૂપ જે ગર્ભાપહાર તે પંચાશકની “અમે જન્મે તહાર ” આ ગાથા અને એની ટીકામાં કહ્યા મુજબ પાંચ કલ્યાણક પૈકી ગર્ભ–ગર્ભાધાન કલ્યાણકજ છે,
એટલેજ તે કલ્પસૂત્રની “gણ વરસ સુમિ, નવા વાદ્ तित्थयरमाया । रयणि वक्कमई, कुच्छिसि महायसो अरहा ॥१॥" આ ગાથામાં કહેલ નિયમાનુસાર ત્રિશલા માતાએ ચૌદ સ્વપ્ન જોયાં અને એનું જ વિસ્તૃત વર્ણન શ્રુતકેવળી ભદ્રબાહુ સ્વામીએ કર્યું, તેમ એનાજ સ્વપ્ન ઉતારવા નિમિત્તે હજારની બેલી દર પજુસણે, ને દર ઉપાશ્રયે બોલાય છે, છતાં એ ગર્ભાપહારને કલ્યાણક ન માનતાં અશુભ નિંદનીય અને અકલ્યાણકભૂત માનનારા તપાઓના મતે સમવાયાંગ સૂત્રના કથનાનુસારે ક્ષત્રિયાણી ત્રિશલાની કુખે અવતરવારૂપ તીર્થકર ભવની અપેક્ષાયે મહાવીરના પાંચ કલ્યાણકે કેવી રીતે થઈ શકે ? તે જંખ્યાચાર્ય શાબીત કરી બતાવે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #280
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर त्यासीमो
२६३ વંતોની જન્માભિષેકભૂમિ માન્ય કહી છે, + ત્યાં જનાર ભવ્યાત્મા પિતાના સમ્યકત્વને શુદ્ધ કરે છે, જ્યારે જન્માભિષેક ભૂમિ આરાધ્યા છે, ત્યારે રાજ્યાભિષેક દિવસ આરાધ્ય કેમ ન થાય ? (થાય) પણ તે દિવસ જાણ્યાવગર શું આરાધિયે ? ' + “કામિનારામ-રાષ્ટ્રના પુcવચા ચ જિ વા વિયોગમવાર–નહીસામોમવારે! ” "अठ्ठावयमुजिते, गयग्गपयगे य धम्मचक्के य । વાતાવ નિચ, રમgયં વૈરામ રા” (આચારાંગ નિ) + બીજું ઘભદેવ સ્વામીનું ચરિત્ર વર્ણન કરતાં જંબુદ્દીવપન્નતીમાં રાજ્યાભિષેકને ભેગે ગણીને જેમ “પંચરત્ત માટે કહ્યું કિંતુ કલ્પસૂત્રમાં તેમજ ન કહેતાં “વરરાજાના” કહ્યું છે, એટલે શાસ્ત્રકારોને અભિપ્રાયે રાજ્યાભિષેકને જે કલ્યાણક માનવાનું હેત તે બધે
સ્થળે એક સરખેજ પાઠ “પંચરત્તરાના” કહેતા, પણ જબુદ્દીવ પત્તીમાં “પંરરાજાના” કહેવા છતાં કલ્પસૂત્રમાં “વવારના કહેવાનું કારણ રાજ્યાભિષેકને કલ્યાણક નહીં માનવું જ છે, જેમ રાજ્યાભિષેકને કલ્યાણક ના બતાવવા માટે જ કલ્પસૂત્રમાં “વરરાજાના” અને જબુદ્દીવપત્તિમાં ફકત નક્ષત્ર સામ્યતા બતાવવા માટે જ સૂત્રકારે
વફરારાનાઢે” લખ્યું છે, તેમ મહાવીરપ્રભુનું ચરિત્ર વર્ણન કરતાં આચારાંગ સૂત્ર (ભાવના) અધ્યયનમાં કાણાંગ (પાંચમા ઠાણા)માં અને કલ્પસૂત્ર. આ ત્રણ સૂત્રોમાંથી કઈમાં પણ “રઘુરે” ન લખતાં બધામાં એકજ “પંજહથુરારે” લખ્યું, એથી સ્પષ્ટ છે કે ભગવાન મહાવીર પ્રભુનું દેવાનંદાની કૂખથી ત્રિશલાની કુખે આવવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #281
--------------------------------------------------------------------------
________________
२६४
प्रश्नोत्तर चत्वारिंशत् शतक બીજુ “વંદઘુત્ત” ના અર્થ કરતાં (આચારાંગ વૃત્તિના અભિપ્રાયે) પાંચ સ્થાન મે પણ થાય છે. પરંતુ બધાય ગચ્છના
રૂપ ગર્ભપહાર શુભ પ્રશંસનીય કલ્યાણકારી કલ્યાણકજ કહેવાય. પણ તેને અશુભ નિંદનીય અકલ્યાણક કે અકલ્યાણકભૂત માનવું એ શાસ્ત્રવિરૂદ્ધ તપાના ઘરને આચાર છે.
* "हस्त उत्तरो यामामुत्तरफाल्गुनीनां ता हस्तोत्तरास्ताश्च पंचसु स्थानेषु गर्भाधान-संहरण-जन्म-ज्ञानोत्पत्तिरूपेषु संवृत्ताः, अतः पंच. હૃતોત્તો માનમૂરતિ ” (આચારાંગટીકા ભાવનાધ્યયન) એવી જ રીતે દશાશ્રુતસ્કંધ (કલ્પ) ચૂર્ણિ (પાના ૧૦૫)ના “જો મારતા રામसामिणा सेसतित्थगरेहि य भगवतो वद्धमाणमामिणो चवणादीणं guહું વધૂi #ાનો તો રિ વારિત્રો જ !આ પાઠમાં વર્ણવ્યા મુજબ આવનાદિ પાંચ વરતુ પણ કહેવાય છે, પણ પંચાશકના “મુવાડાયમૂચા, દાદના ૨ વીઘા આ કથનાનુસાર સ્થાન યા વસ્તુ પણ અકલ્યાણકભૂત અશુભ કે નિંદનીય નહિ, કિંતુ “ભુવન (જગત) માં આશ્ચર્યભૂત અને જગતના અને કલ્યાણરૂપ ફળના આપનાર હોવાથી તીર્થકર દેવનું માતાની કૂખમાં આવવું કલ્યાણ શ્રેય મંગલરૂપજ મનાય,
કલ્યાણક શબ્દની વ્યુત્પત્તિ કરતાં શાસ્ત્રકારે કહે છે કે-“ચ: અત્યન્ત નીચા મોત્ત, તમાનથતિ (ઝતિ) પ્રજ્ઞાચતીતિ વચા:-મુરિંતુ:” (૩રા 1૦ ગ્રં વૃ૦ ૧૦ ૨૨૪ ), “ચં–
आरोग्य अणन्ति-शब्दयन्तीति कल्याणाः" (स्थानांग टीका वल्लभ મુ. પાના ૪૩૦) તથા “કરવાનાં મુમતવિષાણ હેતુત્વાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #282
--------------------------------------------------------------------------
________________
-श्नोत्तर त्यासीमो
२६५ ગીતાર્થોએ અહિં (શાસ્ત્રોમાં આદીશ્વર પ્રભુના) પાંચ જ કલ્યાણકે કહ્યા છે. પછીથી લેકની ચર્ચાએ હવે ન બનાયે, આ હકીકત બધાય ગચ્છવાસી ગીતાએ માની છે. એટલે ધર્માથી સજ્જનોએ તે એમજ સદ્ધહવી. શ્રીજિનવલ્લભસૂરિએ શ્રી મહાવીર (પર્યન્તના બધા તીર્થકરે)ના (નિયમિત થનારા) ૧૨૦ તથા (સદાને માટે અનિયમિત ગર્ભાપહારને ભેગે ગણુને). ૨૧ સર્વ કલ્યાણકે કહ્યા છે બધા ગચ્છના બધાય ગીતાર્થોએ જેમ ૧૨૧ માન્યા તેમ અમે પણ શ્રી મહાવીર પર્યન્ત બધા તીર્થકરેના ૧૨૧ સર્વ કલ્યાણક માનીએ છીએ, રાગ દ્વેષના કારણે પલ્લવગ્રાહીઓ ન માને તો તેઓની તે જાણે, પરંતુ (શાસ્ત્રાસ્તાવિરૂદ્ધ) આપમતી ન થવું. + એ રીતે જોજો.
થવા “” નીરોગતામgf7-1મયન્તીતિ વચાWr:” તથા “ વન્ય નામ મુa નાનીચે, ઝw ગુણાના તાર !” અર્થાત્ કલ્યાણે એટલે કે સુખસમૃદ્ધિ વિશેષના હેતુ, અથવા કલ્ય નામ સુખ અને નીરોગતાને પ્રાપ્ત કરાવનાર હોવાના અંગે તીર્થ કરે ભગવંતના અવનાદિ કલ્યાણકે કહેવાય, ભારે આશ્ચર્યની વાત છે કે ભગવાન મહાવીરનું દેવાનંદાની કૂખથી ગર્ભાપહારદ્વારા ત્રિશલાની કૂખે આવવું જે થયું તેને અકલ્યાણકભૂત માનનારાઓને શું દુઃખ કે રેગન ભૂત વળગી ગયો છે? તે કાંઈ સમજાતું નથી.
+ તપ ખરતર ભેદ પૃ૦ ૭૧ માં મૂળ લેખકે આચાર્ય શ્રીજિનવલ્લભસૂરિકૃતિ કલ્યાણક તેત્રની પ્રથમ ગાથા–“સ નમક નિ,
चउबीसं तसि चेव पत्तेयं । वुच्छं चुयजम्माण-दिक्खनाणनिव्वाण વલ્લ શા” આ લખીને ત્રિશલાની કૂખે ભગવાન મહાવીરના આગમન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #283
--------------------------------------------------------------------------
________________
२६६
પ્રશ્નોત્તર વર્તાશિત શત. (તપા ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૮૫, ગ્રંથ ૨ બેલ ૯૩ મે)
८४ प्रश्न-तथा अतिथिसंविभाग व्रत आश्री जे पूच्या तत्रार्थे-जूने आवश्यक प्रमुख शास्त्रे प्रतिनियत दिवसई पोमह
રૂપ ગર્ભાપહારને અકલ્યાણક અશુભ સાબીત કરવા વ્યર્થના ફાંફા માર્યા છે. આ લખી બતાવેલી ગાથા કેટલી શુદ્ધ કે અશુદ્ધ છે એને
ખ્યાલાત તે જંખ્યાચાર્યે જરાએ કીધું હોય તેમ લાગતું નથી. પાઠકેની જાણ માટે અમે તે ગાથાને શુદ્ધ પાઠ “આચાર દિનકર પાના ૩૩૯ માંથી અહિં આપીએ છીએ. “સ નમિકા નિ, ૨૩ીસં તેમ चेव पत्तेयं । वुच्छं चुइजम्मणदिक्खानाणनिव्वाणकल्लाणे ॥१॥"
આ ઉપરોક્ત પ્રથમ ગાથાવાળા કલ્યાણક સ્તોત્રમાં બધા તીર્થકરેને પાંચ પાંચ કલ્યાણકના હિસાબે ૧૨૦ જ કલ્યાણક બતાવ્યા પરંતુ ભગવાન મહાવીરનું ગર્ભાપહાર કે જે પંચાશકની “નગ્ન ચ તદા” આ ગાથાના કથન મુજબ “ગર્ભ અને ટીકાકારના કથનાનુસાર “ગર્ભાધાન” તેમ આચાર્ય શ્રી જિનભાગણિ ક્ષમાશ્રમણકૃત બૃહત્સંગ્રહણીની “અવનનિવવમ” એ ગાથા મુજબ “અવતરણ” કહેવાય, તેને જેમ દશ આશ્ચર્યોના ઉત્પત્તિ ક્રમાનુસાર “અસંયતિપૂજા” નું નંબર યદ્યપિ દશમું નથી. છતાં “સૂત્ર વિજિત્રા તિઃ” આ નિયમાનુસાર ગણધર ભગવંતે ઠાણાંગ સૂત્ર દસમા ઠાણાની “વલાભ” આ ગાથામાં દશમા નંબરે મૂક્યું છે. અને એથી જ આચાર્ય શ્રીહરિભદ્રસૂરિજી પણ “સંબધ પ્રકરણ”ના “કુગુરૂવર્ણન' નામક બીજા અધિકારની “મામfમાં, અલાહુ સાદુપુત્ર
पुज्जति । होहिंति तप्पसाया, दुभिक्खदरिद्दडमरगणा ॥१५७।।" Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #284
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर चोरासीमो
२६७ बतनइ पारणइजि ए व्रत साचविवा कह्या छइ, सहू गच्छवासी पिण पोसहनइ पारणइ ए व्रत मानइ छइ, अन्य दिनइ संविभाग कहीयइ परं व्रत न कहीयइ, अन्यथा पोसह मांहि यतिनई पाणी देई करीनइ पाणी पीजइ तउ एही अतिथिसंविभाग कहीजता, तेहनइ संविभाग कहीयइ छइ, पुरिण अतिथि संविभाग (व्रत) गच्छवासी कोई नथी कहता, एवं विचारिवउ ॥ ८४ ॥ ભાષા:–અતિથિસ વિભાગ વ્રત શ્રી જે પૂછ્યું તે બાબતમાં જણાવાનું –આવશ્યક નૃત્યાદિ જૂના શાસ્ત્રોમાં પ્રતિનિયત દિવસે પોસહ વ્રતના પારણેજ આ વ્રત સાચવવા કહેલ છે, બધા ગવાસી પણ પોસહના પારણે આ વ્રતને માને છે, અન્ય દિવસે સ ંવિભાગ કહેવાય પણ વ્રત ન કહેવાય, અન્યથા પોસહમાં સાધુને પાણી વહેરાવીને પોતે પીયે, તે એ પણ અતિથિસ ંવિભાગ વ્રત કહેવાત. પણ
આ ગાથામાં ચોક્ખું દશમાશ્રય' કહે છે, તેમ ચ્યવનગર્ભ –ગર્ભધાનાદિ પાંચ કલ્યાણકા જે દરેક તીથ"કરાના નિયમિત થાય છે તેથી અતિરિકત હાવાના અંગે છટ્ઠ કહેવાય તે (ગર્ભાપહાર)ને ભેગા ગણને ૧૨ ૧ કલ્યાણુકા ભલેને નથી બતાવ્યા, પણ તપાની માફક એ ગર્ભાપહાર)ને અકલ્યાણકભૂત વિગેરે તેા નથી બતાવ્યાને.
તા. કે. આ સ્તોત્રની ગાથા ૨૬ હાવા છતાં લેખક જે વીસજ ગાથા લખે છે. એથી વ્યક્ત થાય છે કે મૂળ લેખક યા અનુવાદક. બેમાંથી એકે પણ આ સ્તોત્રની ખાસ નકલ જોવાની તા તસ્દી ઉડાવીજ નથી અને અહ ંભાવ, તે ખુર્ખાના આવેશમાં મનાવતું ભરડી નાખવામાંજ મહત્ત્વતા સમજી છે. અસ્તુ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #285
--------------------------------------------------------------------------
________________
कारणम् ।।
परसूरिकृत
२६८
પ્રશ્નોત્તર વારિત શત એને ગચ્છવાસી કોઈએ અતિથિસંવિભાગ વ્રત કહેતા નથી. માત્ર સંવિભાગજ કહે છે. એવું વિચારવું. ૪
(તપ ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૮૬, ગ્રંથ ૨ બેલ ૮૪ મ)
८५ प्रश्न - तथा पहिरावणी आश्री प्रश्न कर्या, तत्रार्थेपहिरावणीनी पूजा शास्त्रे कही छइ, सिद्धांते पिण वस्त्रयुगलनी पूजा श्रीजी कीजइ छइ, एक वस्त्र पहिरवानउ कल्पीयइ एक वस्त्र श्रोढिवा भणी कल्पीयइ, एतलइ वस्त्रयुगल नामइ पूजा थाइ, वली 'परिधापनिकां पुण्यां, पट्टसूत्रादिगुम्फिताम् । कारयेથતુ sથા–જુ ચારપામ્ પાર્ક” ત ાનगच्छीय श्रीधनेश्वरसूरिकृत शत्रुजयमाहात्म्ये प्रथमसर्गे । ए पूजा थोड दीही ऋपिमतीए निषेधी छइ, पूजाना अंतरायना फल लाभांतराय भोगांतरायादि कह्या छइ, जोज्यो. दृष्टिरागी म थास्यउ ८५
ભાષા-પહેરામણના વિષયમાં જે પ્રશ્ન કર્યો તે બાબતમાં જણાવાનું કે પહેરામણીની પૂજા શાસ્ત્રોક્ત છે. સિદ્ધાંતમાં વયુગલની પૂજા ત્રીજી કહી છે.
x અરે શાસ્ત્રાનુસારીઓના ઠેકાદાર ! “i = વિર સાકૂ જો તારા મોત્તä I” (પંચાગ ચૂટ પાના ૧૧૨) અર્થાત પૌષધના પારણે જે વસ્તુ સાધુને ન વહેરાવી હોય તે વસ્તુ શ્રાવકે ન ખાવી, આમ શાસ્ત્રકારો ચોકખું કહે છે તે પછી બતાવો કે જંખ્યાચાર્યના ભકતિમાં દરેક પૌષધના પારણે આ રીતે અતિથિ સંવિભાગ વ્રત કરનારા કેટલા છે? અને પૌષધના પારણા શિવાય અન્ય દિવસે જે શ્રાવકે મુનિઓને દાન આપે તે કયા વ્રતમાં લેખાય ? આને
પણ જબાબ જ ખ્યાચાર્ય સર્વમાન્ય પ્રાચીન શાસ્ત્ર પ્રમાણ સાથે આપે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
थोड दीही
Page #286
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर छयासीमो
२६६ તેમાં એક વસ્ત્ર પહેરવાનું અને એક વસ્ત્ર ઓઢવાનું કલ્પવું, એટલે વસ્ત્રયુગલ નામે પૂજા હોય છે, વલી “જે ભાવિક પટ્ટસૂત્રાદિકની ગૂંથેલ પવિત્ર એવી પરિધાપનિકા કરાવે છે તે ભાવિક આ ભવમાંય વિશુદ્ધ હોય છે ને ભવાંતરમાં એ પરિધાપનિકાનું કરાવવું એના માટે સ્વર્ગનું કારણ બને છે” આ રીતે રાજગચ્છીય શ્રીધનેશ્વરસૂરિકૃત શત્રુંજયમાહાભ્યના પ્રથમ સર્ગમાં પરિધાપનિકા (પહેરામણી)ની પૂજા કહી છે, આ પૂજા થોડા દિવસથી ઋષિમતીઓએ નિષેધી છે. પૂજાને અંતરાય કરવાનું ફળ શાસ્ત્રામાં લાભાંતરાય કહ્યો છે. એ જેજે. દષ્ટિરાગી મ થાસે. (તપા ખરતર ભેદ ગ્રંથ ૧ બોલ ૮૭, ગ્રંથ ૨ બોલ ૮૫ મે )
८६ प्रश्न-तथा खरतरांनइ श्रावक श्राविका पच्चक्खाण आवश्यक साचवतां सांमि सामायिक लेतां चउविहार उपरांत दुविहार तिविहार ए पच्चक्खाण करइ, ते स्युं ?।
ભાષા-ખરતને શ્રાવક શ્રાવિકા સાંજે સામાયિક લેતાં પચ્ચફખાણું આવશ્યક સાચવતાં વિહાર ઉપરાંત દુવિહાર તિવિહારનું પચ્ચકખાણ કરે, તે શું ?
तत्रार्थे-दिवसचरिम पच्चक्खाण चउव्विहार तिविहार दुविहार थाइ, ते भणी सामायिक करतां ए पच्चक्खाण बि આહાર શાંતિવા મg ત્રિાિણું માહાર છidવા મી સદૂ - वासी करइ छइ, परं सामायिकताई च्यारि आहार छांडिवानइ काजि अविरति दोष वारिवानइ काजि सामायिकताइ चउव्विहार पच्चखाण करइ 'अन्नत्थऽणाभोगेणं' इत्यादि च्यारि आगारसेती ए चउबिहार तिविहार दुविहार. ए ३ पच्चक्खाण करइ, पच्चShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૭૦
प्रश्नोत्तर चत्वारिशत् शतक
क्वाणना आवश्यक साचवित्रानइ काजि, सामायिकमांहि पाणी पीवानउ निषेध नथी जाण्यउ "जं कडसामाइओ उद्दिट्ठकडंपि भुंजइ" इति श्रीनिशीथभाष्यचूर्सिना पाठ थकी सामायिकमांहि ब्यार आहार श्रावकनइ कल्पइ, ते भरणी सामायिकमांहि सामायिकताई चव्वहार ए पाठोच्चार चरिम पच्चकखाणइ कराइ छइ, सवारनई सामायिकनई नवकारसी पच्चक्खाण चउव्विहार छइजि, वली पोरिसीतां पच्चक्खाण ४ आहारना छइजि, ते भरणी सामाई चव्विहार न करीयइ, सांयिइ चरिम पच्चकखागइ इम पच्चक्खाण कीजइजि, विचारी जोज्यो ॥ ८६ ॥
ભાષા:-દિવસચરમ પચ્ચક્ખાણુ ચોવિહાર. તિવિહાર અને દુવિહાર એમ ત્રણે પ્રકારે થાય છે, માટે (સાંજે) સામાયિક કરતાં એ ( તિવિહાર દુવિહાર ) પચ્ચક્ખાણ ( સમગ્ર રાત્રિ ) ત્રણ યા એ આહાર છેડવા નિમિત્તે બધાય ગચ્છવાસીઓ કરે છે. પરન્તુ સામાયિકના ટાઇમ સુધી ચ્યારે આહાર છેડવાને તેમ અવિરતિ દોષ ટાળવાને ‘અન્નત્યઽણાભાગેણ” ઇત્યાદિ ચાર આગારાથી ચોવિહાર પચ્ચક્ખાણ માત્ર સામાયિકના કાળનું કરાય છે, ચોવિહાર તિવિહાર અને દુવિહાર એ ત્રણે પચ્ચક્ખાણા પચ્ચક્ખાણુ આવશ્યક સાચવવાને ( યથાયેાગ્ય ) કરાય છે. સામાયિકમાં પાણી પીવાનુ નિષેધ નથી જાણ્યું, કારણ કે નિશીથભાષ્ય ચૂણિ તુ કથન છે કે “ સામાયિકવાલા શ્રાવક ઉદ્દેશિક આહાર પણ ખાય ” આથી સામાયિકમાં શ્રાવકને ચારે આહાર ક૨ે, માટે સાંજે સામાયિકમાં તેના ટાઇમ સુધીનુ દિવસરિમ ચેાવિહાર પચ્ચક્ખાણુ કરાય છે, સવારના સામાયિકમાં તે નવકારસી ચેવિહાર છેજ, અને ( પારસી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #288
--------------------------------------------------------------------------
________________
प्रश्नोनर सत्यासीमो
२७१
વાળાને પણ) પિરસી સુધી ચારે આહારના પચ્ચખાણ છેજ. માટે સવારની સામાયિકમાં ચોવિહારનું પચ્ચકખાણ નથી કરતા અને સાંજના દિવસચરિમ ચેવિહાર કરાય છે. વિચારિ જે. (ता भरतर मे अंथ मास ८८, अंय २ मोस ८७ भो)
८७ प्रश्न-तथा खरतर श्रावक प्रभाति सामायिक करतां पहिला सकरथा(शक्रस्तव)करी पछइ राईप्रायश्चित काउस्सग करइ, ते स्युं ?
ભાષા–ખરતર શ્રાવક સવારે સામાયિક કરતાં પહેલાં શક્રસ્તવ ( येत्यवन) रीने पछी राय पायश्चित्त ७२स रे, ते शु? ___ तत्रार्थे- प्रभातई श्रावक पडिकमणा पहिलउ जाग्यानउ सकरथउ (शक्रस्तव) करइ तथा प्रभाति पडिकम्यां पछी बीजउ मकरथउ कहइ, पहिलइ सकरथइ विण कीयइ वीजउ सकरथउ किम कीजइ ? अनइ राई पायच्छित काउसग पडिकमणाथी पहिलाई कीजइ. पछइ कीजइ, अनइ राति जाग्या हुवइ तउ गइपायच्छित्तना काउस्सग न कीजइ पुणि, ते भणी पहिला सकरथा कहिवाजि, तथा यति तथा रातीपोसहता श्रावक पाछिली रातिई जागइ राईपायच्छित्तना काउस्सग करइ, पछइ सकरथा कहइ, ए श्रीओघनियुक्ति टीकामांहि तथा पञ्चाशकचूर्णिमांहि यतिनइ तथा श्रावकनइ इमजि पहिला राईपायच्छित्तना काउस्सग्ग करी पछइ शक्रस्तव कहइ इम लिख्या छइ, ते देखी अम्हारा पूर्वाचार्य पिण इमही आचरई छई ॥ ७ ॥
ભાષા-શ્રાવક સવારે પડિકમણું કર્યા પહેલાં જાગવાનું શક્રસ્તવ કહેઅને પડિકમણું કર્યા પછી (પ્રતિક્રમણ સમાપ્તિનો) બીજે શાસ્તવ કહે, પહેલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #289
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर चत्वारिंशत् शतक શક્રસ્તવ કહ્યા વગર બીજો શક્રસ્તવ કેમ કહેવાય ? અને રાઈપાયછિન કાઉસગ પડિકમણું પહેલાં તથા પછી પણ કરાય અને જે રાત્રે જાગતા રહ્યા હોય તો રાઈપાયછિત્તનો કાઉસ્સગ ન પણ કરે, માટે (પડિકમણા) પહેલાં શક્રસ્તવ કહેવાજ તથા યતિ અને રાસાતી શ્રાવક (બન્ને) પાછલી રાત્રે જાગે (ત્યારે) રાઈપાયછિત્તને કાઉસ્સગ્ન કરીને પછી શકસ્તવે કહે. એમ ઘનિર્યુકિત ટીકા તથા પંચાશણૂર્ણિમાં યતિ અને શ્રાવક બનેને રાઈપાયછિત્તને કાઉસગ્ન કર્યા બાદ શક્રસ્તવ
+ જેમકે “દેવસિય પાયચ્છિત્તને કાઉસ્સગ આજે બધાય ગ૭. વાળાઓ દેવસી પડિકકમણાના અંતે જ કરે છે, છતાં તપાના પૂર્વજ આચાર્ય જયચંદ્રસૂરિ સ્વરચિત પ્રતિક્રમણહેતુગર્ભમાં દેવસી પ્રતિક્રમણથી પહેલાં પણ કરવાનું સામાચારીના વશથી લખે છે. જુઓ– ___“अयं च कायोत्सर्गः सामाचारीवशेन कैश्चित्प्रतिक्रमणस्यांते कैश्चिच्चादौ क्रियते इति ।" તેમ રાઈ પાયચ્છિત્તને કાઉસ્સગ્ન પણ યથાવસરે પડિકમણાથી આગળ કે પાછળ કરવામાં ક્યા શાસ્ત્રને બાધ આવે છે ? તે જવ્વાચાર્ય બતાવે.
આ પાઠ જોતાં પ્રશ્ન થાય છે કે કયા સામાચારી ગ્રંથના આધારે દેવસી પ્રતિક્રમણથી પહેલાં “દેવસિયપાયચ્છિત્તને કાઉસ્સગ કરવાનું જયચંદ્રસૂરિએ લખ્યું છે? તે પ્રમાણુ પંખ્યાચાર્ય બતાવે, અને એજ જંખ્યાચાર્ય પ્રભૂતિ તપાઓએ પિતાના પરમગુરૂઓની આ આજ્ઞાને ઉડાડી દઈ માત્ર દેવસી પરિકમણાની પાછળજ એ કાઉસ્સગ કરવાનું
એકાંત કેમ પકડી લીધું છે ? એનેય ઉત્તર ધ્વાચાર્ય આપે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #290
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर सत्यासीमो
૨૭૩ કહેવાનું લખ્યું છે, તે દેખીને અમારા પૂર્વાચાર્યો એમજ આચરે છે –
* તપ ખરતર ભેદ પૃ. ૭૪ માં મૂળ લેખકે વદન ભાગની " इरियाकुसुमिण उस्तग्गो, चिचवंदण पुत्निवंदणाऽऽलोए। वंदण વામજ વંજ, તંવર ઘરથમ કુવામો | ૨૪ . આ ગાથા ટાંકીને તેમ જંખ્યાચાર્યજીએ પણ પૂરી ગાથાનો અર્થ ન લખતાં મન ફાવતું લખીને કુસુમિણ૦ કાઉસગ્ન કર્યા પછી જ ચૈત્યવંદન કરવાનું એકાંત આગ્રહ કર્યું છે, પણ સ્વસ્થ ચિત્તે થોડે વિચાર કરવો હતો કે “આ ગાથામાં કહ્યા મુજબ બધીય વિધિ અમે તપાઓ) કેમ નથી કરતા ? આ ગાથામાં કહ્યા મુજબ તો ઇરિયાવહી, કુસુમિણના કાઉસગ અને ચિત્યવંદન કરીને સીધી મુહ૫ત્તી પડિલેહી વાંદણુ દેવા જોઈયે અને ત્યાર પછી પણ આલેચના રૂપ વંદિતુ કહીને વાંદણુ અભુડિઓ અને વાંદણું દેવા આદિ કરતાં છેલ્લે ૪ ખમાસમણ દીધા પછી બે સજઝાય કરવા કહે છે, તે પ્રમાણે જંખ્વાચાર્યાદિ તપાઓ કેમ નથી કરતા ?
બીજું સેનપ્રશ્ન ઉ૦ ૩ પ્રશ્ન ૧૯ર માં પૂછવામાં આવ્યું છે કેરાઈપડિકમણામાં કુસુમિણકાઉસગ. ચૈત્યવંદન અને સજઝાય કર્યા પછી જ ખમાસમણ દેવાનું પ્રતિક્રમણ હેતુગર્ભમાં કહ્યું છે, તેવી રીતે આપણામાં કરાતું નથી તેનું શું કારણ? ઉત્તરમાં આચાર્ય વિજ્યસેન સૂરિજી ફરમાવે છે કે–ચતિદિનચર્યાદિમાં સેજઝાય પછી જ ખમાસમણાં કહ્યાં છે અને શ્રાદ્ધદિનકૃત્યવૃત્તિ તેમ વંદારૂવૃત્તિ આદિમાં સજઝાય પછી પડિકમણું ઠાવાનું કહ્યું છે. તેથી તે (ખમાસમણું) સજઝાય થી પહેલાં જણાય છે, કે વિચિત્ર ઉત્તર? અરે !!! શ્રાદ્ધદિનકૃત્ય વૃત્તિ આદિમાં સજઝાય પછી પડિકમણું ઠાવાનું કહ્યું છે પણ ૪ ખમાસShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #291
--------------------------------------------------------------------------
________________
૦૭ષ્ટ
प्रश्नोत्तरचत्वारिंशत् शतक ( તપ ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૮૯, ગ્રંથ ૨ બેલ ૯૯મો)
८८ प्रश्न तथा खरतरांनइ गुरुनी प्रतिमा आगइ पादुका आगइ थति इरियावही पडकमइ नमोत्थुणं कहइ, ते स्युं ?।
ભાષા-ખરતરને ગુરૂની પ્રતિમા તથા પાદુકા આગળ યતિ ઇરિયાવહી પડિકમે અને નમુત્યુનું કહે છે. તે શું ?
तत्रार्थ-तेह गुरु आगइ तथा गुरुनी थापना आगइ नमोत्थुणं अम्हारइ कोइ नथी कहता, इरियावही गुरुनी स्थापना आगली पडिकम्याजि कीजइ, गुरुना काउस्सग्ग पिण कीजइ, ए वात कांइ विरुद्ध नथी, यतियांना थूम ते पहिलाइ थाता "थूभसय भाउयाम्” इति वचनात् । ४ लोगस्मना १०० सास प्रमाण काउपग की नइ 'लोगस्स मोअगरे' कहीयइ, जेह भणी गुरु आगइ इरियावही पडिकमीयइ छइ ॥ ८८ ॥
ભાષા - તે ( સાક્ષાત ) ગુરૂ યા ગુરૂની થાપના (પ્રતિમાદિ ) આગળ નમુત્થણે અમારે કોય નથી કહેતા, અને ઈરિયાવહી ગુરૂ (યા તેમની સ્થાપના) આગળ પડિકમાય છે. તે પ્રતિક્રમણમાં) ગુરૂના કાઉસ્સગ કરાય છે. અને સાધુઓના થભો પહેલાં પણ થતાં હતાં, ભરત ચક્રવર્તિએ પિતાના સે ભાઇઓના શુભ બનાવ્યાને ઉલ્લેખ શાસ્ત્રામાં છે, (બીજુ ચાર લેનન્સ-એકસો શ્વાસોશ્વાસનો કાઉસગ્ગ કરી પ્રકટ લેગસ્ટ મણ દેવાનું સઝાયથી પહેલાં તે નથીને કહ્યું? તે પછી યતિદિનચર્યા વિગેરેથી વિરૂદ્ધ થઈ સજઝાયથી પહેલાં ૪ ખમાસમણાં દેવાનું કયા વિશેષ માન્ય શાસ્ત્રના આધારે આચાર્યશ્રીએ ફરમાવી દીધું ? એને
ઉત્તર જખ્યાચાર્ય સર્વમાન્ય શાસ્ત્ર પ્રમાણુ સાથે આપે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #292
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर नव्यानीमो
२७५
કહેવાય છે કારણ? ગુરૂની કાગળ દરિયાવહી (બધાય ગોમાં) પરિકમાય છે. (જેમ તેમાં કાઉસગ્ગ લેગસ્સને તથા પ્રકટ લેગસ કહેવાનું થાય છે. તેમ ગુરૂના કાઉસ્સગ્નમાં પણ લેગસ્સને ચિંતન ४थन ४२वामा शु२४त छ ? ) (1५। ५२२ मे २ गोल ८०, ५ २ मोर १०, भे)
८६ प्रश्न- तथा खरतरांरइ पर्वदिवसि वइरागि गीत चपी न गाई यइ, ते स्युं ? ભાષા–ખરતરને પર્વદિવસે વૈરાગના ગીત ચૌપાઈ આદિ નથી ગાતા તે શું ?
तत्रार्थे–अम्हारइ गच्छि सर्व पर्वदिवसि क्यरागी गीत च उपई गावतां पालता नथी. श्रावक शांपणइ मेलि वैरागना गीत तथा चउपई गावउ अथवा म गावउ, जिम दाइ आवइ तिम कर उ, परं तपारइ प्रभाति गौतमस्वामीनउ रास भाप गीत कवित्त गावतां श्रावक श्राविका दीसइ छइ, पुणि गयसुकुमाल-ढंढणाकुमार धन्ना अणगारना गीत का नथी गावता ? ते भणी तिहाई इहलोकार्थजि धर्म दीसइ छइ, प्रभाति जिम गौतमस्वामीनी नवकरवाली गुणउ छउ तिम तुम्हांई धन्ना अणगारनी नवकरवाली गुणता हुस्यउ ? परं तितलुं बोलीयइ जितल उ अापमांहि न वहइ, आप राखी रमीयइ ॥ ८९॥
ભાષા–અમારા ગચ્છમાં બધાય પર્વદિવસે વૈરાગના ગીત. ચોપાઈ ગાતાં નિષેધતા નથી, શ્રાવક શ્રાવિકાઓ પિતાની મેળે ગાવો ન ગાવો. મન આવે તેમ કરે, પરંતુ તપાના શ્રાવક શ્રાવિકાઓ સવારે ગૌતમ સ્વામીના રાસ ભાસ ગીત કવિત્ત ગાવતા સંભળાય છે. પણ ગજસુકુમાલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #293
--------------------------------------------------------------------------
________________
રક
प्रश्नोत्तर चत्वारिंशत् शतक કે ઢઢણકુમાર ધન્નાઅણગારના ગીત કેમ નથી ગાતા ? માટે ત્યાં પણ આ લેકાર્થેજ ધર્મ દેખાય છે, અને સવારે જેમ ગૌતમસ્વામીની નવકવાલી ગણે છે તેમ તમો ધન્ના અણુગારની પણ નવકારવાળી ગણતા હશે? (મનુ વિચારપૂર્વક) તેટલું બોલવું કે જેટલું બેલવાથી પિતાના ઉપર રેલ ન આવે. (એટલે પિતાનું બચાવ કરીને રમવું. + (તપા-ખરતર ભેદ ગ્રંથ ૧ બોલ ૯૧, ગ્રંથ ૨ બોલ ૯૮ મો )
६० प्रश्न-तथा खरतर श्रावक श्राविका प्रभातई सामायिक + તપ ખ. ભેદ પૃ૦ ૭૫ માં લખ્યું છે કે ખરતર, જેમાં વૈરાગ્ય લાવ્યા હોય તેવા વૈરાગી સાધુ મહાત્માનાં ગીત સઝાય એપાઈ વિગેરે
માસી પર્યુષણ વિગેરે મેટો પર્વ દિવસે પણ ગણતા નથી તે કયાં કહ્યું છે? તપ માટે પ પણ વિશેષ વૈરાગી સાધુની જોડે કહે છે, ખરતર નથી કહેતા, તેમને ધર્મ દહલૌકિક ઉપર માંડેલે છે” એટલે પૂછવાનું કે તપાઓ તે પાખી આદિના દિવસે અયિસંતા શિવાય હરકેઈ સ્તવન કહેતા હશે ? અને સજઝાયમાં પણ “સંસારદાવા અને 'ઉવસગ્ગહરં શિવાય હરકોઈ મુનિ મહાત્માઓની સજઝાયે કહેતા હશે ? પાખી આદિના પહેલા દિવસે “સંતિકર શિવાય બીજો કોઈ પણ સ્તવન કે સ્તોત્ર ન બેલ. આ તે તપાને ધમ કયા લેક ઉપર મંnયેલ છે ? શું બીજા હર કોઈ ભગવાનનું સ્તવન કે સ્તોત્ર તે દિવસે બેલવામાં તપાઓને કાંઈ પાપ-દેષ લાગી જાય છે ? કે એમને કાંઈ ગ્રાસ ટાઈ જાય છે ? તે કાંઈ સમજાતું નથી. પિતાની આચરણ-પ્રવૃત્તિઓ તો બધીએ સારી શાસ્ત્રાનુસારી અને બીજાની બધીએ શાસ્ત્રવિરૂદ્ધ
બેટી બતાવવી એ તપાને પરંપરાગત કુલાચાર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #294
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर नेमो
२७७ करीनइ प्राचार्यादि ४ खमासमण न द्यइ, सज्झाय संदि मायां पखइ सज्झाय करइ, ते स्युं ?
ભાષા:-ખરતર શ્રાવક શ્રાવિકાઓ સવારે સામાયિક લઇને આચાર્યાદિ ચાર ખમાસમણાઓ નથી દેતા અને સજઝાય સંદિસાઉં આદિ આદેશે માંગ્યા વગર સઝાય કરે છે તે શું ? ___ तत्रार्थे– प्राचार्यादिकन उ वांदिवउ मझायना खमाममण सामायिक करतां कर्या छइ, पछई वली ४ खमासमणनउ देवउ ए सामायिक क्रियामांहि नथी. जे भणी वेला जाणी प्राचार्यादिक पडिकमणा ठावता हुवइ तउ आचार्यादि वांद्यानर, तथा तेहीज प्राचार्यादि साथि पडिकमणा ठ वइ तउ श्रावकनो श्रीआचार्यादिकनइ वांदिवानउ स्य उ प्रयोजन थाइ ? विचारी जोज्यो, चारित्रीया पुणि प्रभाति ऊभा सज्झ य करी पछइ बली समझायना खमासमण नही देला, पहिलोकेइजि खमाममणे बइसी समाय करइ छइ, पूछी जोज्यो, तथा श्रीआचादि यति विद्यमान थाइ तउ वली वांदी बइसीयइ, पहिलोकी सज्झायनी खमासमणइजि बइसीनइ पडिकमणवेला जइ सवार हुवइ त उ सज्झाय नवकारादि गुणीयइ, अनइ जइ पडिकम्यां पछी सामायिक पारइ त उही सज्झाय संदिसाव्यानउ काम कोइ न थाइ, एवं विचारिज्यो ९० ।
ભાષા આચાર્યાદિકને વાંદવું એને સજઝાયના ખમાસમણ દેવાં એ સામાયિક લેતાં કર્યું છે. પછીથી વલી ચાર ખમાસમણ દેવાં સામાયિકની ક્રિયામાં નથી, કારણ? (પ્રતિક્રમણન)વેલા જાણીને આચાર્યાદિ
પડિકમણું ઠાવતા હોય તે આચાર્યાદિ વાંદવાનું તથા તેજ આચાર્યાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #295
--------------------------------------------------------------------------
________________
२७८
प्रश्नोत्तर चत्वारिंशत् शतक દિકની સાથે પડિકમણું હવે તે શ્રાવકને આચાર્યાદ વાંદવાનું શું પ્રયોજન હોય ? વિચારી જોજે, સંયમી સાધુઓ પણ સવારે ઊભા સજઝાય કરીને વલી સજઝાયના ખમાસમણું નથી દેતા, પહેલાનાજ ખમાસમણે બેસીને સજઝાય કરે છે, પૂછી જે. શ્રીઆચાર્યાદિ યતિ વિદ્યમાન હોય તો વલી વાંદીને બેસે અને પહેલાના સામાયિક લેતી વેલાએ આપેલ ખમાસમણે બેસીને જે સવારના પ્રતિક્રમણની વેલા હોય તો સજઝાયને નવકાર આદિ ગણે અને જે પડિકમ્યાં પછી સામાયિક પારે તેય સઝાય સંદિસાઉં આદિ આદેશ લેવાની કાંઈ જરૂરત નથી. આ રીતે વિચારજો. (તપા ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૯૨, ગ્રંથ ૨ બેલ ૧૦૨ )
११ प्रश्न- तथा खरतर यति सदा सदा विगइ विहरे, अनइ तपा यति सदा सदा न विहर इ, ते स्युं ?
ભાષા-ખરતર યતિ હમેશાં વિગઈ વહોરે છે. અને તપા યુતિ હમેશાં નથી વહોરતા, તે શું ?
तत्रार्थे- अम्हारइ पुणि सदा सदा कारण पखइ यति विगइ नथी विहरता, जे खप करी विगइ सदाई ल्यइ ते पापश्रमण न कहाइ, निपट दृष्टिराग न कीजइ ।। ६१ ॥
ભાષા:-અમારે પણ યતિઓ વગર કારણે સદા વિગય નથી વહેતા અને કારણવિશેષના અંગે ખપ કરીને જે સદા વિગય વહેરે તે પાપશ્રમણ નથી કહેવાતા. + એકાંત દષ્ટિરાગ ન કરવું.
+ તપ ખ. ભેદ પૃ૦ ૭૭ માં ઉત્તરાધ્યયન સૂત્ર ૧૭ મા પાપશ્રમણીય અધ્યયનની ૧૫ મી ગાથા કે જેમાં દૂધ આદિ વિગઈઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #296
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर बाणुमो
२७६ ( તપ ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૯૭, ગ્રંથ ર લ ૧૦ ) ६२ प्रश्न-खरतर यति बिवेला गोयरचरी करइ तपान काइ, ते स्युं ? ભાષા:–ખરતર થતિ બે વેળા ગોચરી જાય. અને તપ ન જાય, તે શું ? વારંવાર લેનારને પાપભ્રમણ કહ્યો છે, તે ટાંકીને લખ્યું છે કે “તપાતિથિએ કારણ વિના છ વિગઈઓ લેતા નથી, ખરતર સદાય લે છે” એથી લેખક અને સાથેજ અનુવાદક જંખ્યાચાર્યને પણ હાઈ એ જણાય છે કે “વિગઈએ સદા લેવાના અંગે ખરતર સાધુઓ પાપશ્રમણ અને તપાસાધુઓ તિથિશિવાય તે ભલેને ગમે તેમ લિએ, પણ તિથિએ કારણ વગર નથી લેતા એટલે સુબ્રમણ છે પરંતુ આપવામાં આવેલ ગાથામાં “તિથિએ વગર કારણે છ વિગઈઓ ન લેવી” આ વિધાન છેજ ક્યાં? તે ગાથામાં તે પર્વ કે અપર્વ, ગમે તે દિવસે પણ વારંવાર વિગઈઓ લેનારને પાપશ્રમણ કહ્યો છે, જુઓ–
ટુ-વહી વિરૂ, પ્રારા માં | અરવું જ તમે, વવવત્ત ચુદવફા ” (ઉત્તરાધ્ય અધ્ય. ૧૭)
____ व्याख्या--दुग्धं च दधि च दधि-दुग्धं, प्राकृतत्वात्सूत्रे व्यत्ययः, विकृतिहेतुत्वाद्विकृती, उपलक्षणाघृताद्यशेषविकृतिपरिग्रहः,
आहारयत्यभीक्ष्णं वारंवारं, तथाविधपुष्टालंबनं विनाऽपीति भावः, अत एवारतिश्चा-प्रीतिमांश्च तपःकर्मणि यः, म पापश्रमण इत्युच्यते'
( ઉત્તર સર્વાર્થસિદ્ધિટીકા, પાના ૧૦૫) આ પાઠને અવેલેકતાં સ્પષ્ટ જણાય છે-કોઈ પણ ખાસ કારણ વિના જે સાધુ વારંવાર એ વિગેઈઓનું ભક્ષણ કરે છે, ને એથી જ તપસ્યા ઉપર અરૂચિ રાખે છે, તે પાપશ્રમણ છે” એમ સૂત્રકાર અને ટીકાકારને સ્પષ્ટ અભિપ્રાય છે. પણ તિથિએજ વગર કારણે વિગઈઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #297
--------------------------------------------------------------------------
________________
२८०
प्रश्नोत्तर चत्वारिंशत् शतक ____ तत्रार्थे–यति गोयरचरी १ वार २ वार ३ वार जिवारइ खप हुवइ तिवारइ जायाजि करइ, जिवारइ आहार ल्यइ तिवारइ ન લેવાનું તો સુચન સરખુંય નથી, છતાં જવ્વાચાર્ય પિતજ હંમેશા કે પર્વ નિથિએ કેટલી વિગઈઓ ત્યાગે છે ? તે સાચા હૃદયે જાહેર કરી દે, શું તેઓ સાદાએ નિવી કરે છે ? જે નથી કરતા તે શું કારણ ? શું તેઓ સદાય બિમાર રહે છે ? જે સદા બિમાર નથી રહેતા તે પિતાના પૂર્વજોને તેમ પિતાના પણ કથનને ઠોકર મારી શા માટે સદા નિવી નથી કરતા ? આતો “ આપ ગુરૂજી ખાય કાંદા, ને બીજાને દિયે બાધા' ની લેકેતિને ચરિતાર્થ કરવીજ છે.
બીજું સાધુ-સાધ્વીને સુના જોગ, જે અતજ્ઞાનની આરાધના નિમિત્ત કરાવાય છે, તેમાં હૃષ્ટ પુષ્ટ યુવાન બલવાન સાધુ-સાધ્વીને પણ વગર કારણે જ્યાં આધાકમી આહાર સાધુ સાધ્વી માટે શાસ્ત્રકારો સદાય ગોમાંસ તુલ્ય વર્જનીય બતાવે છે. ત્યાં ખાસ ઓર્ડર મુજબ ગૃહસ્થાએ નિપજાવેલ છએ વિગઈઓના આધાક ૩૦ નિવિઆતાઓ સાધુસાધ્વીયે લિયે છે આ તે કાંઈ જેગ કે બેગ ? ઉપધાનવાહીયોને પણ નિવિનો પચ્ચખાણ કરાવીને વિવિધ માલ મસાલાઓ ખવરાવાય છે, જે શ્રાવકને વિદ્ધમાન તપની ઓળી ૭૦ લગભગ થઈ ગઈ હોય. તેને પણ છાસ કે તેનાથી બનેલ ઘેંસ લેવાની સખ્ત મનાઈ કરાવાય અને સાધુ-સાધ્વીયોને જોગમાં પહેલા જ દિવસે ખાસ તેનાજ નિમિત્તે બનાવેલ ઘેંસ વિગેરે આંબિલમાં દેવરાવાય. આ તે ક્યા શાસ્ત્રનો આચાર છે ? એથીય વધૂ નવપ્રસૂતા (નવી વ્યાએલી) ગાયના દૂઘની બલહી કે જે ટા સાધુને શું ? શ્રાવકનેય અભક્ષ્ય મનાય છે, તે જોગવાહીયોને લેવાનું તપાની જગવિધિમાં કહેલ છે, જુઓ - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #298
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर बारा मो
८१
गोयरचरी करइ, ए मार्ग छइ, चउत्थभनीया यतिनइ एक गोयरचरिनउ काल, जइ तेतलइ न सरइ तउ २ गोयरचरी काल, छट्टुभक्तीया यतिनइ २ गोय चरीना काल, अट्टमभक्तीया यतिनइ १३ गोयरचरीना काल, विकिठभत्तीया यतिनइ " सव्वे गोयग्वाला " कह्या छइ, जिवाग्इ जोइयइ तिवारइ गोयाचरी करइ, पुण एक टंक बिहरीन बीजा टंकनइ जाणी आहार गखइ नहीं, जे एक टंकना विहरी राखीनइ वीजइ टंकि जिमइ तेहनइ कालातिक्रांत नामइ दोष श्रीभगवतीमांहि कह्या छइ, तपांरइ प्रभाति महू पढमाली तढउ आहार ल्यई, बिपहरइ गोयरचरीनी हींडी करइ, वलां थाक्तउ आहार राखी सहू पाइ मेलि आहार करइ छइ, खरतगंनइ जइ आहार जोइयइ त वली मांझिइ जाइ एषणा शुद्धइ विहरी आहार ल्यइ, वली तपांरइ जालोरी साचोरी देममांहि २ वेला गोयरचरी करइ पुरि छ, करीनइ ओलवीयइ ते महादोष छइ, पूछी जोज्यो, परमार्थइ शास्त्रनइ न्यायइ राखीनइ आहार लीयानउ दोष छइ, बीजइ
66
दिन त्रयप्रसूतगोदुग्धादि ( प्रहर गणीने लीजे ) "
( આચાર વિવિ નામક સામાચારી પ્રકરણ, પાના ૩૮ ) આ પ્રકરણ ઝવેરી મધુભાઇ જીવ ભા! સુરતવાળા તરફથી સાગરાન દે પ્રકાશિત કરેલ છે. આ ઉપર બતાવેલ બાબતે કયા શાસ્રના આધારે કરે છે તે સમાન્ય પ્રાચીન શાસ્ત્રના પ્રમાણ જ ખ્વાચાય
બતાવે. નહીં તા તપાને ધર્મ બધા દેહપોષણ ઉપરજ મ`ડાએલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #299
--------------------------------------------------------------------------
________________
२८२
प्रश्नोनरचत्वारिंशत् शतक टकइ विहरी जिम्यां दोष नहीं, इम जाणिज्यो, कारणइ जयणा करिवी ए मूल मार्ग छइ ॥ ६२ ।।
ભાષા:- યતિ નેચરી એક બે કે ત્રણ વાર. જ્યારે ખપ હોય વારે જાલાજ કરે. એટલે કે જ્યારે આહાર લિયે ત્યારે ગોચરી જાય, એ માર્ગ છે, એકાંતરે ઉપવાસ કરનાર ચઉત્થભત્તીયા સાધુને ઉત્સર્ગ એક વેળા ગોચરી જવાનું, જે એક વાર જવાથી ન સરે તો બીજી વેળા ગેચરી જાય બબે ઉપવાસે આહાર લેનાર છાભીયા સાધુને બે વેળા અને ત્રણ ત્રણ ઉપવાસે આહાર લેનાર આદમભાયા સાધુને ત્રણ વેળા ગોચરી જવાનું, અને ત્રણ ઉપવાસથી વધુ ચાર ચાર કે પાંચ પાંચ આદિ ગમે તેટલા ઉપવાસે આહાર લેનાર વિગિભત્તીયા સાધુને “નવે નવરાત્તા” અર્થાત્ જ્યારે તેની ઈછા આહાર કરવાની છે ત્યારે તેને ગોચરી જવાનું કહ્યું છે, પરંતુ એક ટંક વહેરીને બીજા ટંક માટે આહાર રાખી ન મૂકે, જે એક ટંક વહેરીને રાખી મૂકે અને બીજા કે વાપરે તેને કાલાતિક્રાંત નામને દેવ ભગવતી સૂત્રમાં કહ્યો છે. તપાઓને સવારે બધાય (સાધુ-સાધ્વીઓ) પઢમાલીએ તા આહાર લિયે અને બપોરે ગોચરી જાય. (તેમાં) વલી (વધારે લાવીને વધેલ આહાર રાખી મૂકે, ને સાંજે પિતાપિતાને મેળે (મંડળી વગર) આહાર કરે છે. ત્યારે ખરતને સાંજે જે આહારની ખપ હોય તો વલી સાંજે એષણની શુદ્ધિએ વહેરીને આહાર લિયે છે. તેમ તપાઓને પણુ જાલેરી–સાચોરી પ્રાંતમાં બે વેળા ગોચરી કરે પણ છે. પૂછી જેજે. કરીને છુપાવવું. મહાદેય છે. વસ્તુત: શસ્ત્રરીતિએ રાખી મૂકીને
આહાર લેવામાં દેવ છે પરંતુ બીજા ટંકે વડેરીને આહાર કરતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #300
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर त्राणुमा
२८३
દોષ નથી. + એમ જાણો કારણે જાણ કરવી એ ભૂલ માર્ગ છે.
(તપ ખરતર ભેદ ગ્રંથ ૧ બોલ ૯૪, ગ્રંથ ર બેલ ૧૦૮ ) ५ प्रश्न तथा खरतरांनइ रातइं अर्थपौरुषी यति न भणावइ, ते स्तुं ?
ભાષા –ખરતરના યતિ રાત્રે અર્થ પિરસી નથી ભણાવતા, તે શું ?
+ બે વખત ગોચરી જવામાં જ દોષ હેત તે શ્રુતકેવળી શ્રીભદ્રબહુસ્વામી કલ્પસત્રમાં ચઉથભત્તીયા સાધુને એક વેળાથી અણસર બીજી વેળા. તેમ ૪-અમભત્તીયાને ઉત્સર્ગે બે ત્રણ વેળા ગેચરીને કાળ શા માટે બતાવ્યું ? અને વિગિટાભ નીયા માટે “ન ચાજાત્તા” કહીને જ્યારે પણ વાપરવાની કળા થાય ત્યારે ગૃહરથના ઘેર ગોચરી જવાનું શા માટે બતાવ્યું ? “એકજ વખત લાવીને રાખી મૂકવી અને જયારે ઇચ્છા થાય ત્યારે એમાંથી જ વાપરી લેવું” એમ કેમ ન કહ્યું ? જેને જેટલી વાર વાપરવું હોય તેણે તેટલી વાર ગૃહસ્થના ઘેર ગોચરી જવાનું કહેવાથી સ્પષ્ટ છે કે સાધુને બીજી વાર ગૌચરી જવામાં દેષ નથી, બીજું લેકમાં એક વખત ગેચરી લાવવાનું બતાવવું કહેવું અને ખાવું બે ત્રણ વખત. આ તે કાંઈ સુવિહિત મુનિઓને આચાર કહેવાય ? ના જરાય નહીં, આ તે યથાઈદા પાસસ્થાઓને છે તો તેરાપંથિઓને છે, જેમ તેરાપંથીઓ એક વેળા ભરી લાવીને સાંજ સુધી ખાતા રહે છે તેમ તપાઓને પણ આ ઢગ છે ઉપરના બેલને તેમ આધુનિક સાધુઓની રહેણી કહેણીને જોતાં જાણે તપાઓનજ વારસે તેરાપથીઓએ લીધે હેય એમ ભાસ થાય છે. બીજું સહાય દેવીને ખાસ ઉપાસક બનેલા આજના સાધુ-સાધ્વીઓના તપણા
ગૃહસ્થના ઘેર દિવસમાં કેટલી વેળા પહોચે છે ? એને ખ્યાલાત તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #301
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
तत्रार्थे - मांझिना आवश्यक कर्या पछ३ सहा जे 'मायं संदिमावेमि' इदि खमाममण दीजइ छर ते सूत्रपौरुपी भरणाविवानी खमामरण छइ, परं तपा पहर गति गयां पूठइ, 'बहु पडिराम पोरिसी' ए शब्द पखइ वीजी अर्थपौरुषीनी किसी खमाममण आपी अर्थपौमसी भरणावर छइ ? ते जरणाविवउ, अम्हा पुण पहर राति गयां पृठइ यति सदा 'बहु पडिपुराणा पोरिसी' एहवउ कहइ छइ, जइ तपानइ किरणएकइ बीजइ शब्द वरी अर्थपौरुषी भरणावता हव तर विचारीयइ |
२८४
अनइ जड दीहइ 'उग्वाडा पोरिसी' तथा 'बहुपडि पुरणा पोरिसी ए अपौरुपीन खमाममरण छइ तर पहर राति गयां पृठ ए पाठ किम कहाइ छइ ? परं जारणीयइ छइ 'उग्घाडा पोरिसी' अनइ 'बहुडिण्णा पोरिसी' परमार्थइ एकजि छइ, दिनइ पण पोरिसीगइ तुम्हारइ 'बहुपडि राणा पोरिसी' कही भगा -
આ ઉપરના ખેલના અનુવાદ કરતાં જ ખ્વાચાયે જરાસરખાય નથી કર્યાં, કામે શું ? ખ્યાલાત કરવાનુ, જેમ બિલાડી દૂધતરફ નજર રાખે છે પણ ખડેપગે ઉભા રહેલ દૂધમાલિકના હસ્તગૃહીત લટ્ટની તરફ નજર ઘેડીય રાખે છે ? તેમ યેન નાપિ ખરતરાને જુઠ્ઠા નિવ બતાવવાના મનેરથામાં ગરકાવ બનેલા જ ખ્વાચાય પણ આગમપ્રજ્ઞતાની ધૂનમાં શા માટે ખ્યાલાત રાખે ? કચ્છ માંડવીમાં જ ાચાયના વડીલાચાય રામમૂરિના ચોમાસા દરમ્યાન અમુક સભાવિત શ્રાવકાના ઘેર નિયમિત તરણીઓ દોડતી હતી, અને નિત્ય વ્યાખ્યાન પહેલાં નિયમિત રસાઇ તયાર થતી હતી, જે હજુય માંડવીના શ્રાવા સભારે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #302
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर त्राणुमो
२८५ वीयइ छइ अम्हाग्इ 'उग्घाडा पोरिसी' कही भणावीयइ छइ, परं पच्चक्खाणभाष्यमाहि-माहुवयण उग्घाडा पोरसी' इम ३ ह्या छइ, ते तुम्हे हठना वाह्या जइ गुरुना कह्या नथी मानता तर अम्हारा कह्या किम मानिस्य ? अर्थपौरुषीना खोटा आडम्बर करी उपासरामांहि श्रावक श्राविकांरा मेला थाइ छड़, घणा असमंजस थाता सांभलीयइ छइ, अन्इ जइ तुम्हारइ दीहई अर्थपौरुषीनइ भणाविवा भणी वीज उ शब्द नथी तउ ए प्रश्न तुम्हे कर्य उ ते स्युं ? परमार्थइ 'उग्घाडा पोरिसी' तथा 'बहुपडिपुण्णा पोरिसी' ए बिहुं शब्दनउ ए अर्थ-जे सूत्र पौर.षी पूरी थइ छइ । वली तुःहारा भगवन् दीइ अर्थपौरुषी भणावीनइ यतियां भणी किसी राथानउ अर्थ कहइ छइ ? 5 राति गुरु कन्हालि यति गाथा वखाणावइ ए बात पूछीनइ माबती करीज्यो, ए वात नउ आडम्बर घणउ कराइछइ पुण उनग्नी वेलायई जणाम्यइ । अपरं राति अर्थपौरुषी मांझलिवान्इ मिसई भाई क श्राविका पुणि श्रावती सांभलीयइ छइ ऊंची नीची रही अर्थपौरुषी सांभलइ छइ, क्ली तिहां मोटा पदिक भागलि अर्थपौरुषीना मेलावा करतां भला मूंडा मनुष्य जाणिवानइ काजि कर्या दीवानइ योगिइ अग्निकायनउ आरम्भ महानिषिद्ध जे छज्जीवनिकायना महाशस्त्रभृत, ते थाइ छइ. तपांनी पोमालि ए महारम्भ नथी, ऋषमतीयांनइ पिण हिवणां श्रीहीरविजयसूरिनइ परिवारमांहि ए अनर्थ प्रवर्तड छइ, परं दृष्टिगगना वाह्या तु.हां सितधार्थीि पुणि देखता नथी, डाहा थकाई इहां भोला थाउ छ उ, ए गच्छवासीयां तियां माह Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #303
--------------------------------------------------------------------------
________________
२८६
प्रश्नोत्तर चत्वारिशत् शतक परगच्छीयांमांहि मतीयांमांहि लोकांमांहि महा अपवाद आइ छइ, एहवी अर्थपौरुषीनउ स्यउ लाभ ? एवं जागोज्यो ||३||
ભાષા-સાંજે હમેશાં પ્રતિક્રમણ કર્યા પછી સઝાયં સંદિરામિ ઇત્યાદિ જે ખમાસમણ દેવાય છે તે સરસી ભણાવવાના ખમાસમણ છે, પરંતુ તપાઓ પહેર રાત ગયા પછી બહુપડિપુણપિરિસી આ શબ્દ શિવાય અર્થપીરસીને બીજે કે ખમાસમણ દઈને અર્થપરસી ભણાવે છે ? તે જણાવશે. અમારે પણ પહોર રાત વીત્યે સાધુઓ હમેશાં “બહુ પડિપુણે પિરિસી” કહે છે, આ સિવાય જે કોઈ બીજે શબ્દ કહી તપાઓ અર્થ પિરસી ભણાવતા હોય તે વલી વિચારીયે, અને જે દિવસે “ઉગ્વાડા પોરિસી” તથા “બહુપડિપુણું પરિસી” એજ અર્થ પરિસીન ખમાસમણ છે તો પછી પહાર રાત વીત્યે આ પાઠ કેમ કહેવાય છે? પરંતુ જણાય છે કે ઉગ્વાડા પિરિસી' અને બહુપડિપુણે પિરિસી” એ પરમાર્થે એકજ અર્થમાં વપરાય છે. દિવસે પિણી પિરસીએ તમારે “બહુ પડિપુણા પરિસી' અને હમારે ઉગ્વાડા પિરિસી ' કહીને ભણાવાય છે, જે પરંતુ પચ્ચખાણ ભાષ્યમાં પાઠ છે કે “સાદુવા ૩ઘા પોરનીતમે જ્યારે સ્વહઠના વશે પિતાને ગુરૂનેય કથન નથી માનતા ત્યારે અમારે કથન કેમ માનશે ? આ અર્થપિરસીના બેટા આડંબર કરીને અપાસરામાં શ્રાવક
+ પંચવસ્તુક ટીકા પાના ૮૩ માં પાઠ છે કે-“દુવા ના મારિ ઘe giftની” વિચારવાનું કે બધી જગાએ જે “બહુ પરિપુર્ણા પોરિસી” કહેવું તે પછી ઉપરના પાઠમાં કહ્યા મુજબ ઉગ્યા પિરિસી” ક્યાં કહેવું ? અનો જુવાબ જંખ્યાચાય આપે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #304
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તર વોરા જુમો શ્રાવિકાઓના મેળા થાય છે. અને ઘણું અનુચિત વર્તને થતા સાંભધીએ છીએ અને જે દિવસે અર્થપરસી ભણાવવા માટે તમારે બીજો શબ્દ નથી તો પછી આ પ્રશ્ન જ શા માટે કર્યું ? વસ્તુતઃ 'ઉઘાડા પિરિસી' અને બહુ પમ્પિણું પિરિસી” આ બંને શબ્દને અર્થ એકજ છે કે-સૂત્રરસી સમાપ્ત થઇ છે, વલી તમારા પૂજે દિવસે અર્થ પિરસી ભણાવીને યતિઓને કઈ ગાથાને અર્થ કહે છે ? જે રાત્રે ગુરૂ પાસે યતિઓ ગાથાને વખાણ કરાવે, એ વાત પૂછીને નકી કરજે. એ (અર્થપરસીની) વાતને આડંબર ઘણે કરાય છે પણ ઉત્તરની વિલાયે જણશે, બીજું રાત્રે અર્થ પિરસી સાંભળવાના બહાને ભાવિક શ્રાવિકાઓ પણ આવતી સાંભળીએ છીએ, ઉપાશ્રયમાં ઉપર નીચે રહીને અર્થ પિરસી સાંભળે છે અને તેમાંય મેટા પદવીધની આગળ અર્થપિરસીના મેળાવા કરતાં ભલા ભૂંડા મનુષ્યની તપાસ માટે કરવામાં આવતા દીપકના મેગે અગ્નિકાયને આરંભ. કે જે છ છવા નિકાયને મહાન શસ્ત્રભૂત હોવાના અંગે સર્વથા નિષિદ્ધ છે. તે થાય છે, તપાઓની પિસાથે આ મહારંભ નથી, ઋષિમતીઓને પણ હમણાં શ્રીહીરવિજ્ય સૂરિના પરિવારમાં એ અનર્થ ચાલી રહ્યો છે. પરંતુ દૃષ્ટિરાગના વિશે તમે સ્વચ્છ ધર્માથી હોવા છતાં દેખાતા નથી. ડાહ્યા થકા પણ આ બાબતમાં ભેળા થાઓ છે. એના અંગે ગચ્છવાસી થતિઓમાં, પગછીઓમાં, તેમ મતીઓમાં અને લેકમાં મહા અપવાદ થઈ રહ્યો છે, એવી અર્થપેરિસીનું લાભ શું ? એમ સમજજે, (તપા ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૯૫, ગ્રંથ ૨ બેલ ૧-૬મ).
६४ प्रश्न-तथा खरतर श्रावक श्राविका सामायिक लेतां ११ स्खमासमण धइ, तम ८ समासमण द्यइ, ते ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #305
--------------------------------------------------------------------------
________________
२८८
प्रश्नात्तर चत्वारिंशत् शतक
ભાષા-ખરતર શ્રાવક શ્રાવિકા સામાયિક લેતાં અગ્યાર ખમાસમણું આપે છે ત્યારે તપ આઠ ખમાસમણ આપે છે. તે શું ?
तत्रार्थे-खमासमण देई 'माणवक'नइ न्यायइ आदेश पांमी वली खाममण देई वांदइ, जिम ठाकुगं कन्हालि जुहार करी अाज्ञा मांगीनइ जातां वली जुहार करीयइ तिम मामायिक मुहपत्ती पडिलेहबानी २ खमासमण, मामायिक संदिसावतां ३ खमाममण इरियावही पडिकमवानी १ स्वमासमण, सम्झाय संदिमावणनी ३ खमाममण, बइमणइ संदिमावणनी ३, एवं सांझि ११ खमाममण थाइ, प्रभाति सामायिक लेतां १० खमासमण थाइ, अपवादइ पांगुरण नी ३ खमाममा देतां तेहथी ३ वमासमण सांझिई तथा सवारइं सामायिक करतां अधिकी थाइ छइ, इम पोसहमांहि पिण १६ खमासमण थाइ छइ श्रीजिनवल्लभसूरिजीनी सामाचारीनइ मेलि, तथा तुम्हारइ 'पोसह संदिसाउ' तथा 'पोसह ठाउ' ए खमासमण आपइ छइ ते स्युं ? तपानी सामाचारी ग्रन्थमांहि पोसह संदिमावेमि-पोसहे ठामि' एहवा पाठ छइ, अन्यथा 'इरियावयिं पडिक्कमामि' एहवा पाठ कह उ छउ परं 'इरियावही पडिक्कमुं' ए पाठ नथी कहता, ए विचारी जोज्यो, एवं 'सामाइय संदिसाउ' सर्व खमासमण खोटी दिवराइ छइ ॥१४॥
ભાષા:-માણાવક ન્યાયે ખમાસમણ દઈને આદેશ લીધા પછી ફરી ખમાસમણ દઈને વાંદે, જેમ રાજાદિકને પાસે નમસ્કાર કરી આજ્ઞા માંગીને જાતાં ફરીથી નમસ્કાર કરે. તેમ સામાયિક મુ૫ત્તી પડિલેહવાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #306
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर चोराणुमो
२८९ બે ખમાસમણ, ૪ અને સામાયિક સંદિસાવતાં ત્રણ, ઈરિયાવહી પડિકમવાને એક સજઝાય સંદિસાવવાના ત્રણને ત્રણે બેસણે સંકિસાવવાના.
* વૈષધવિધિના પ્રસંગે પંચાશણૂર્ણિ પાના ૧૦૪ માં પાઠ છે કે “छोभवंदणणं वंदिय 'इच्छा० सं० पोत्तियं पडिलेहेमि'त्ति भणिय खमा० पुवयं पोत्तियं पडिलेहिय खासमणेण पोमहं संदिमाविय बीयखमासमणेण पोसहे ठः मित्ति भणित्ता खमा पमणं दाउं उद्घडिओ
मि अणयकाओ गुरुवयणमणुभ संतो नमोकारमुच्चरिय भइ રોમે મને! પોઇં.” આ પાઠમાં ખમાસમણ પૂર્વક મુહપત્તિ પડિલેહવાને આદેશ માગ્યા બાદ ફરીથી બીજે ખમાબ દઇને મુહપત્તિ પડિલેવાનું અને અમારા પૂર્વજ “પસહ સંદિયામિ' તથા પિસહે કામિ' કહ્યા બાદ ફરી ત્રીજો ખમા દઈને નવકાર ગણ સિહ દંડક ઉચરવાનું ચેખું કથન છે, અને પ ધ દંડક ઉચર્યા બાદ સામાયિક લેવા માટે પણ ખમાસમણ પૂર્વક મુપત્તિ પડિલેહવાને આદેશ ભાગી ફરી બીજે ખમાસમણ દઈને મુહપત્તિ પડિલેહવાનું તેમ ખમા ) પૂર્વકજ “સામા સંદિ–સાભાઈએ મિઆ બે અદેશ માંગી કરી ત્રીજો ખમા દઈ નવકાર ગણીને સામાયિક ઉચરવાનું કહેલ છે, જુઓ – 'पुणो पोसह विहिरणा सामाध्यमुहपोति पेहित्ता खमासमणेण संदिमाविय बीयखमासमणपुत्वं सामाइए ठामित्ति भणित्ता खमा० पुव्वं श्रद्धावणयगत्तो पंचमंगलं कडूढित्ता भणइ-करेमि भंते ! सामाइयं०'
આ ઉપર ટાંકેલ પાઠથી સ્પષ્ટ જણાય છે કે દરેકે દરેક ક્રિયાના આદેશ માગવા પહેલાં ને પછી. બને તરફ ખમાસમણ અવશ્ય દેવા જોઈએ, એથી તપાએ જે આદેશ માગવા પહેલાં જ માત્ર એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #307
--------------------------------------------------------------------------
________________
२६०
પ્રશ્નોત્તરવારિત - 4 એવં સરવાળે 11 ખમાસમણ સાંજની સામાયિક વિધિમાં હોય છે અને સવારના ૧૦ ખમાસમણ હોય છે, અપવાદ (તાઢ આદિના કારણે) પાંગર Uાના ત્રણ ખમાસમણ દેતાં સવારે ને સાંજે ત્રણ ત્રણ ખમાસમણું અધિક હોય, એટલે સવારના ૧૩ અને સાંજના ૧૪ ખમાસમણી થાય છે, તે શ્રી જિનવલ્લભ સૂરિજીની સામાચારીના અનુસારે છે. પણ તમારા શ્રાવક ખમાસમણ દઈને “સિહ સંદિસાઉ-પિસહ હાઉ” જે કહે છે તે ખમાસમણ દિએ છે, ને પાછળ ખમાસમણ નથી આપતા તે એમને શાસ્ત્રવિરૂદ્ધ કપિલકલ્પિત ઘરના ચાર છે, આ રીતે તપાઓ જ્યાં ત્યાં ઉજજ ધયે જાય છે, શાત્રમાર્ગે ચાલવાની તે નિયત છે જ નહીં.
તપા ખ ભેદ પૃ. ૮૧ માં લખ્યું છે કે “ ખરતર પિસહ લેતાં છ ખમાસમણ દે છે xxx તપ ચાર આપે છે” એને ઉત્તર પણ ઉપર ટ કલ ચૂર્ણિ પાઠથી સ્પષ્ટ મળી આવે છે કે ખરતર શ્રાવકે છ ખમાસમણ જે આપે છે તે તે ચૂર્ણીના પ્રમાણથી આપે છે, પણ તપાઓ ચારજ ખમાસમણ કક્ષા સર્વમાન્ય શાસ્ત્રના પ્રમાણથી આપે છે ? તે જંવાચાર્ય સાબીત કરી બતાવે, વળી એજ પૃ. ૮૧ માં આગળ ચાલતાં લખે છે કે “ ખરતરે ત્રણ ખમાસમણ સામાયમાં વધારે અને બે પિસમાં વધારે કરે છે, તેને અધિકાર બિલકુલ નથી” આ લખાણથી આ બેલના મૂળ લેખકને તેમ એના અનુવાદકાળમાપ્રત જવાચાર્યને પંચાશક ચૂર્ણિનું સાવ અનભિજ્ઞપણુંજ જાહેર કરે છે. જે ઉપલક દષ્ટિએ એનું અવલોકન માત્ર પણ એમણે કર્યું હોત તે તેને અધિકાર બિકુલ નથી” આવો હડહડતું
જુ, ડું સહસા લખી ન નાખતા. અસ્તુ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #308
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर पंचाणुमो
२६१ શું છે ? અર્થાત્ કયા શાસ્ત્રાનુસાર છે ? ( આ તમારા ઘરને કે ઘાટને એકથી રહિત આચાર છે, કારણ કે તાના સમાચાર ગ્રંથોમાં પિસહે
દિસામિ–સિહે કામિ' એવો પાઠ છે. અન્યથા “ઇરિયાવહિયં પડિક્કમામિ, એમ કહે છે પણ કરિયાવહી પડિકશું એમ નથી
हता. माथे वियारी लेने, आदी रीत सामथ्य ससा' ઇત્યાદિ બધા આદેશ ખાટા કહેવાય છે (સમાચારી ગ્રંથમાં ક્યાંય નથી. કિંતુ તમારા ઘરને કલકલ્પિત આચાર છે.) (તપ ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૯૭, ગ્રંથ રબેલ 1 )
६५ प्रश्न-तथा जे श्रावक दिन ऊग्यां पछइ पोसह ल्यइ ते तपारइ पोसह लेइ पछइ पच्चक्खाण करी पछइ पडिकमणा करइ, अनइ खरतर्राना श्रावक पोसहता पहिलुं पडिक.मी पछइ पच्चक्खाण करइ, ते स्युं ?।
ભાષા:-જે શ્રાવક દિવસ ઉગ્યા બાદ પિસહ લિયે છે તે તપાઓને પિસહ લીધા પછી પચ્ચકખાણ કરીને પડિકમણું કરે છે, ને ખરતના શ્રાવક પિસાતી પહેલા પડિકમણું કરીને પછી પચ્ચખાણ કરે. તે શું ?
तत्रार्थे -श्रीमहावीरनइ शामनि छम्मासी नपमाहि काउगि जे तप करिवउ संभाव्य उ हवइ ते तप २ बांदणा देईनइ करिवउ छइ, पहिलउ तप करीनइ स्यउ तप चितारीयइ ? अनइ स्याउ तप करीयइ ? अनइ छ आवश्यक मांहि जे छेहल उ आवश्यक पच्चक्खाण ते पहिलं वांदणा विण दीधां किम कगइ ?, ये गो
धानमांहि पुणि नवकारसी पच्चक्वाण वेला सूच'व्यान करणइ पहिलं पडिकमतां करीवइ, मूलगा पच्चक्खाण वांदणा Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #309
--------------------------------------------------------------------------
________________
२६२
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
देइ पछइ कराइ छ, अपरं जइ पहिला गुरुमुखि बि बांदणा देई पच्चकखाण कर्या तर पीछलोका पच्चक्खाण वांदगा छम्मासीतप चिंतवरणा निरर्था थया. सांझिनइ आवश्यकई पच्चक्खाण आवश्यक पहिलाज जिवारइ दिवसचरिम पच्चवख्या तिवारइजि थया, बीजा पांच आवश्यक क्रमई पछइ कर्याजि करउ, प्रभाति पछइजि वांदरणा देइ पच्चक्रखारण मनमांहि त्रेवड्या जे छइ ते करवा, पच्चक्खाण जे छठा आवश्यक कहीयइ ते प्रभातना आवश्यकना मेलि लिख्या छइ, सांझिनइ आवश्यकड़ पहिला कालवेला भरणी पच्चक्खाण आवश्यक कराइ छइ, सांझिनइ पडिकमणइ जे छेहला २ वांदणा दिवराइ छइ ते मंगल निवेदना निमित्ति छ, पुरिए पच्चक्खाण आवश्यक भणी नथी, जोज्यो ९५ । ભાષા:-શ્રીમહાવીર પ્રભુના શાસનમાં છમ્માસીતપમાંથી જે તપ કરવા કાઉસગ્ગમાં વિચાર્યું હોય તે તપ એ વાંદણા ને કરવાનું છે. પહેલાં તપ કરીને શું તપ ચિતારે ? અને શું તપ કરે? અને છ આવશ્યામાં જે છેલ્લો આવશ્યક પચ્ચક્ખાણ છે તે વાંદણા દીધા વગર પહેલાં કેમ કરાય ? યેાગ તથા ઉપધાનમાં પણ નવકારસી પચ્ચ ક્ખાણ વેળા સૂચવાને કારણે પહેલાં પડિકમણું કરતાં કરાય છે. પરંતુ મૂળગા પચ્ચક્ખાણુ ાંદણા દને કરાય છે. ખજુ જો પહેલાં ગુરૂમુખે એ વાંદા દને પચ્ચક્ખાણ કર્યાં તે પાછળના. પચ્ચક્ખાણ વાંદા છમ્માસી તપ ચિ ંતવના નિ་ક ઇ, સાંજના આવશ્યકે પચ્ચક્ખાણુ આવશ્યક પહેલાંજ જ્યારે સિરમ પ્રચખ્યા ત્યારેજ થઇ ગયા, બીજા પાંચ આવશ્યક અનુક્રમે પછીથી કર્યાંજ કરા, સવારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #310
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर इराणुमो
२६३
પડિક ભણા પછીજ વાંદણા દઇને મનમાં ધરેલ પચ્ચક્રૃખાણ કરવું, પચ્ચખાણ જે છઠ્ઠા આવશ્યક કહેવાય છે તે સવારના આવસ્યકના હિસાબથી કહેવાય છે, સાંજના આવશ્યક કાલવેલાના કારણે પચ્ચક્ખાણ આવશ્યક પહેલા કરાય છે, અને સાંજના પકિમણામાં જે છેલ્લા એ વાંદણા દેવાય છે. તે મંગલ નિવેદન માટે છે પણ આવશ્યક માટે નથી, જોજો ( તપા ખરતર ભેદ ગ્રંથ ૧ ખાલ ૯૮, ગ્રંથ ૨ ખેલ ૧૦૮ મો )
''
९ प्रश्न तथा तपांनइ श्रावक दिन ऊग्यां पछी पोमह लेतां पहिलां बहुवेलंना खमांसमरण देई पछइ पडिक णुं वरइ, खरतगंनइ पडिकमणा करी पछइ बहुवेलंना खमासमण द्यइ छइ, ते म्यु ? ભાષા–તપાના શ્રાવક દિન ઉગ્યા બાદ સહ લેતાં પહેલાં બહુ વેલના ખમાસમણા ને પછી પકિમણું કરે છે. તે ખરતરના શ્રાવક પડિકમણું કરીને બહુવેલના ખમાસમણ દિયે છે. તે
શુ
तत्रार्थे - जइ यति प्रभाति पडिकमणा कीधां पछीजि बहुवेलंना खमाममण द्यइ तर श्रावकनइ म्युं पृछिवउ ? अन्यथा यति पुगि पडिकमणा थकी पहिलांजि ए खमाममण कां नथी देता ? तथा श्रावक पुरिण पहिला पडिक मरणा करी बहुवेल रुंदि - सावी पछइ पोसह कांइ नधी लेता ? परं जेहना जे प्रस्ताव थाइ तिवारइ ते खमासमण दिवराइ, एवं घणउ विचारिज्यो ॥६६॥
ભાષાઃ— જ્યારે યતિએ સવારે પડિકમણું કર્યા પછીજ બહુંવેલ ના ખમાસમણા દિયે છે ત્યારે શ્રાવકને શુ પૂવાનું ? અન્યથા (શ્રાવકજો પડિકમણા પહેલાં બહુવેલના ખમાસમણા દિયે તે ) યતિ પણ પડિકમાથી પહેલાંજ એ ખમાસમણા કેમ નથી દેતા ? + તેમ શ્રાવક
+ સાગરાનંદે છપાવેલ ‘ આચારવિધિ ' નામક સામાચારી પાના
,
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #311
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर चत्वारिंशत् शतक પણ પહેલાં પડિકમણું કરી બહુવેલના ખમાસમણ દઈને પછીથી પિસહ કેમ નથી લેતા ? પરંતુ જેને જે અવસર હોય તે અવસરેજ તે ખમાસમણાઓ દેવરાય. આ રીતે ખૂબ વિચારજો. (તપા ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૯૯, ગ્રંથ ૨ બેલ ૧૦૯ મે).
६७ प्रश्न-तथा स्वरतर पोसह-सामायिकमांहि पांगुरणा संदिमावइ छई, ते स्युं ? ૧૨ માંના “તો વાજમi # રવમાનમોટુ વસુ સંવિવાવિય” આ પાઠથી તેમજ “રાત્રિવપ્રતિમવિધા સાધુ: कृतपौषधः श्राद्धश्च क्षमाश्रमणद्वयेन 'भगवन् ! बहुवेलं दिमावेमिવહૂર્ત મ” રૂતિ મmતિ” આ પાઠમાં કહ્યા મુજબ પડિકકમણું કર્યા પહેલાં નહીં પણ પછીથી જબહુલના આદેશ માગવા ચોખું કહે છે?
તપ ખ. ભેદ પૃ. ૮૪ માં લખ્યું છે કે–“તપા દિવસ ઉગ્યા પહેલાં કાલલાએ જ્યારે પ્રતિક્રમે ત્યારે અનુક્રમે પ્રતિક્રમ્યા પછી બહુલ સંદિસાવે, દિવસ ઉગ્યા પછી કરે તે પહેલા સંદિસાવે છે” એટલે પૂછવાનું કે આવું કયા શાસ્ત્રકારનું કથન છે ? તે સર્વમાન્ય શાસ્ત્ર-પ્રમાણ જંખ્યાચાર્ય બતાવે, અન્યથા પડિકમણું કર્યા પહેલાં બહુવેર્લાના
ખમાસમણ આપવા શાસ્ત્રાનુસાર નહીં પણ તપાના ઘરને આચાર છે, પિતાની સામાચારી બાબત પિતાને માન્ય અને તે પણ અમુદ્રિત નહીં કિત છપાઈને જાહેર થઈ ગએલ સામાચારી ગ્રંથોમાં શું લખ્યું છે ?
એનય જેમને ભાન નથી. એવા જ ગ્વાચાર્ય આગમપ્રજ્ઞનું મોટું ટાઇટળ લગાવીને તપા ખ. ભેદ બતાવવા બાહાર પડ્યા છે. એને અર્થ
શું ? એ તો વાંચકે સ્વયં વિચારી લે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
વય વિચારનવા બહાર પાડવાનું મેર
Page #312
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर सत्ता मो
२६५ ભાષા:-ખરતર સિહ અને સામાયિક લેતાં પાંગરણાના આદેશ લિયે છે. તે શું ?
तत्रार्थे-ते ठेपाडा पूंछणा महपत्ती थकी अधिका उपगरण कारण विशेषइ लेवा भणी ओढणा कांबलां कांबली प्रमुख लेवानी खमासमण श्रापइ छइ, ए खमासमण जइ न दीधी हवइ तउ अधिक उपगरण सामायिकमांहि-पोसहमांहि लेवा न सूझइ, गवारग माई वोसिरई' इति वचनात् , कुंडकोलीयइ मामायिक लेतां पावारग-वस्त्र मुक्या पुणि छइ, अपरं कारणइ सामायिकमाहि पुणि ए खमासमण दिवगवइ छइ, तथा सामायिकधर ठेपाडा न पालटइ, जइ पालटइ तउ अंगपडिलेहण पुणि संदिसाइवी थाइ तथा तपाना सामाचारी ग्रन्थमांहि पहिरणुं संदिसावणनी खमासमण पोसह विधिमांहि लिखी छइ "जह वासारत्तो तो कटासणं सेप्सऽटउमासेसु पाउंछणगं-पहिरणगं संदिमाविय खमासमणदुगेण सभायं करेइ” इत्यादि पाठ जोइवउ, पांगुरणा-पहिरणां सरखाजि छइ. ए अधिकी खमासमण किहांथी श्रावी ? एतलइ पांगुरणानी खमाममण विण दियां जे पोसहमामायिकमांहि ठेपाडा पालटइ छइ अोढइ छइ तेहनइ दोष छइ, पांगुरणानी खमासमण दीयइ ते सर्व देष टलइ ॥९७॥
ભાષા–સામાયિકમાં ઉત્સર્ગથી લેવાતા ઉપકરણે જેવા કે ધોતીયું કટાસણું મુહપત્તી. શિવાય અધિક ઉપકરણે કારણ વિશેષે વાપરવાને લેવા સારૂ પાંગરણ એટલે દુપટ્ટો કાંબલા કાંબી વિગેરે લેવા ખાતર પાંગરણના ખમાસમણું દેવાય છે, એ ખમાસમણું જે ન દીધા હોય
તો સામાયિકમાં ઉયરોક્ત ધોતીયું કટાસણું અને મુહપતી શિવાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #313
--------------------------------------------------------------------------
________________
२६६
प्रश्नोत्तर चत्वारिंशत शतक અધિક ઉપકરણ લેવા ન કલ્પ ( કારણ? આવશ્યક ચૂણિ વગેરેનું )
વાવાજમારૂ રોપ” (ઓઢવા આદિના વસ્ત્રો છેડી દે) આવું કથન છે તેમ કુંડકાલિક નામના શ્રાવકે સામાયિક લેતાં ઓઢવાના વસ્ત્રો છોડ્યા પણ છે. બીજું કારણે સામાયિકમાં તે વસ્ત્રો લિયે પણ ખરા. કારણ? પિસહમાં સામાયિક વ્રત પણ છે, માટે કારણે સામાયિકમાં પણ એ ખમાસમણાઓ દેવરાય છે. બીજું એ પણ છે કે સામાયિકમાં લીધા પછી ) જોતીયું બદલવું નથી, જે બદલે તો અંગપડિલેહણના પણ આદેશ લેવા પડે, તથા તપના સામાચારી ગ્રંથમાં પહેરણું સંદિસાઉં આદિ આદેશ લેવા પસહવિધિમાં લખ્યા છે, જેમકે) જે વર્ષાઋતુ હોય તે કટાસણું સંદિસાઉં આદિ અને શેવ કાળના આઠ માસમાં બેસણું તથા પહેરણું સંદિસાઉં આદિ આદેશ લઈને બે ખમાસમણ દર સજઝાય કરે” ઈત્યાદિ પાઠ નપાની સામાચારીમાં જોઈ લે, પાંગરણ ને પહેરણ સરખાંજ છે, આ અધિક ખમાસમણ કયાંથી આવ્યું એટલે પાંગરણાના આદેશ લીધા વગર પિસહ કે સામાયિકમાં જે કોઈ ધોતીયું બદલે કે વસ્ત્ર કંબલાદિ ઓઢે તેને (ગુરૂ અદત્તાદ) દે છે ને પાંગુરણના આદેશ લેવાથી તે બધા દે ટળી જાય છે. તે
# તપ ખ૦ ભેદ પૃ. ૮૪ માં લખ્યું છે કે-“ખરતર સામાયક પિસમાં બે ખમાસમણ દઈ “પગરણું સંદિસાઉં–પગરણ હાઉ” એમ ગુરૂના આદેશ માગી વસ્ત્ર ઓઢવા માટે લે છે” આ લખાણ લખનારાઓને ખરતર સામાચારીનું તો પુરું જ્ઞાન છે નહીં અને ભેદ બતાવવા બાહર પડ્યા એ વિચારણીય છે, વાંચકોને જણાવાનું કે-જેમ સાધુ એને એડવાનું ડાનું કપડું પાંગરણી' કહેવાય છે તેમ પિયામાં એવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #314
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर अठाणुमो
२६७ ( તપ ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૧૦૦, ગ્રંથ ૨ બેલ ૧૧૦ મે)
९८ प्रश्न-तथा खरतरांरइ साधु-साध्वी श्रावक श्राविका पडिकमणइ ठावतां देवसी प्रमुख पडिकमिणउ ठाउं ए खमासमण न घे, ते स्युं ? સારૂ લેવાતા કપડાને “પાંગરણું' કહેવાય છે, તે માટે બે ખમાસમણ દઈ આદેશ લેવાય છે, તેમાં બીજા ખમાસમણમાં “હાઉ” નહીં પણ પડિગહું કહેવાય છે, બીજું લજજનીય અંગને ઢાંકવા ખાસ ઉપયોગી જોતીયું તેમ મુહપત્તિ કટાસણું આદિઉપકરણે શિવાય ટાઢ આદિથી શરીસ્તી રક્ષા માટે લેવાતા કપડા કાંબળી આદિવાપરવા માટે પાંગરણના આદેશે લેવાની જરૂરત જો ન હોય તે પછી તપાઓએ બેસણાના આદેશ શા માટે લેવા જોઈએ? બીજું એ પણ વિચારવાનું કે તપાશ્રાવકે પહેલાંથી જ કટાસણું બિછાવી તેના પર બેસી જાય છે અને તે પછી ઈરિયાવહિયા પડિકમવા પૂર્વક સામાયિક ઉર્યા પછી બેસણાના આદેશો લે છે તે બહુજ અઘટિત છે, કારણ કે ગુરૂની આજ્ઞા પ્રાપ્ત કરવા માટે જ આદેશ માગવાના છે, એથી જો કટાસણ પર બેસી ગયા પછી બેસણુના આદેશે માગવા યોગ્ય ગણતા હોય તો પછી તપાએ સજઝાય કર્યાબાદ સજઝાયના, અને સામાયિક ઉચર્યાબાદ સામાયિકના આદેશો શા માટે નથી માગતા ? ખરતર તો બધે એકસરખું જ કરે છે, એટલે જેમ સામાયિકના આદેશે માગીને સામાયિક ઉચરે અને સજઝાયના આદેશ માગીને સજઝાય કરે છે તેમજ બેસણુના પણ આદેશે માગ્યા પછી જ કટાસણું ઉપર બેસે છે. તપાઓ તો એમ પણ ઉજડ ચાલવા જેવું જ કરે છે, ઘટતું કરવાની તે નિયત રાખતા જ નથી.
તપા ખ. ભેદ પૃ. ૧૫૮ માં લખ્યું છે કે “ તપા કહે છે–પગરણું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #315
--------------------------------------------------------------------------
________________
२६८
प्रश्नोत्तर चत्वारिंशत् शतक ભાષા –ખરતરને સાધુ-સાધ્વી શ્રાવક શ્રાવિકાઓ પડિકમણું કરતાં દેવસી કે રાઇ પડિકમણું ઠાઉં એમ નથી કહેતા, તે શું ?
तत्रार्थे-माधु साध्वी श्रावक श्राविकानइ ए खमाममण देवी न घटइ, जइ ठाविवानी खमाममण देस्यउ तर पहिलं सामाइयंपामह-बइसणं संदिसावेमिनी परि 'पडिकमणं संदिमावेमि' ए पुणि खमासमण देवी पडिस्यइ, ते तउ तपारइई खमासमण नहीं दिवगती, तउ ए खमासमण किम दिवरास्यइ ? वली भगवंतांनइ 'देवसी पांडकमणं संदिमावह' ह जवाब ‘सामाइयं संदिग्मावह'नी पर इ देवर पडिस्यइ, ते तउ उत्तर नथी अपात उ, वली पछइ पाखी चमासी संवच्छरी पडिकमणउ ठाबऊ ए खमासमण नर्थी दिवगती, वली "इच्छामि ठाइऊं जो मे देवसिओ अइयारो कओ" इत्यादि पाठ देवसी पडिकमणा ठाविवाना आदेश मांगिवानउ थाइ कि न थाइ ? एवं विचारीनइ बोलतां लाभ छ ॥६८||
ભાષા:-સાધુ સાધ્વીને તેમાં શ્રાવક શ્રાવિકાને ખમાસમણ દર પડિકમણે લઉં” આ આદેશ લેવું ઘટતું નથી. યદિ હોવાનું ખમાસમણ દઈને આદેશ માગશે તે સામાયિક–પિસહ-બેસણુની માફક ખમાસ
..-.-...-...-- -..
કટાસણું સર્વ ઉપાધિમાં આવે” તે શું જવ્વાચાર્ય સ્વભકતોને સામાथि:-पोसा, सेता " अपधि संहिसा-५धि प”ि से माहेश। લેવરાવે છે ? કે જેના અંગે ઉપધિમાં પાંગરણ-કટાસણા સમાસ થઈ જવું કહે છે, વાંચક ! જોયું ને કેવી સરસ વિચારધારા જવાચાર્યની ? પિતાના સમાજમાં શું પ્રવૃત્તિ ચાલી રહી છે કે ને શું બીજાને લખી રહ્યા છે? જ્યાં એટલુંય ખ્યાલ નથી ત્યાં બીજી બાબતોનું શું કહેવું ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #316
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તર ઠાકુમો
२६६ મણ દઈને “પડિકમણું સંદિસાઉં” એ આદેશ પણ પહેલાં માગવું પશે, તે તે તપાને પણ મગાવતા નથી. તે પછી આ આદેશ કેમ મગાય ? બીજું ગુરૂઓને પણ દેવસી પડિ સંદિસાવહ” એ ઉત્તર સામાયિક સંદિસાવહ ની પેરે દેવો પડશે, તે તો ઉત્તર નથી અપાતો, વલી ( દેવસી પકિમણું ડાયા) પછી પાખી ચેમાસી કે સંવરી
પકિમણે લઉ” એ આદેશ નથી માગતા, વલી (જેમ “દેવસિય આલેઉં' કહીને ઇચ્છું આલેમિ જેમ દેવસિએ” કહેવાય છે. તથા
પક્રિય પડિમ્' કહીને “ઈચ્છામિ પડિકમિઉં જે મે પખિઓ ઇત્યાદિ કહેવાય છે, તેમ) દેવસી પડિકામણું ઠાવાને આદેશ માંગ્યા બાદ ઈચ્છામિ હાઈઉં જે મે દેવસિઓ અઈયારે કઓ” ઈત્યાદિ પાઠ બેલવાનું હોય કે નહીં ? આ રીતે વિચારીને બેલતાં લાભ છે. +
+ તપા ખ ભેદ પૃ. માં લખ્યું છે કે-“ખરતરે જ્યારે વળી ૫મ્મી માસી સંવછરી પ્રતિક્રમે છે ત્યારે પહેલાં ગુરૂને આદેશ લઈ મુહપત્તી પડિલેહી પછી પ્રતિક્રમણ સ્થાપે છે” એટલે પૂછવાનું કે પાખી આદિ પ્રતિક્રમણ સ્થાપવાનો વિધાન ખરતરના કયા સામાચારી ગ્રંથમાં જંખ્યાચાર્યું જોયું હતું ? તે ગ્રંથને પ્રમાણુ જાહેર કરે, અન્યથા આ અસત્ય લખાણુનું મિચ્છામિ દુક્કડ આપે, વગર જાણ્ય ફાવે તેમ ભરયે જવામાં શું મહત્વતા મળવાની હતી ? અસત્ય પ્રલાપ કરતાં થોડું તે ભય રાખવું હતું, અસ્તુ,
વળી એજ પૃ. ૮૬ માં આગળ ચાલતાં લખ્યું છે કે “ખરતરની સામાચારી પિતાની મનની કલ્પિત લાગે છે ” એટલે પૂછવાનું કે-જે તપાઓ રાઈ–દેવસી પડિક્કમણાં ઠાવાન આટલે આગ્રહ કરે છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #317
--------------------------------------------------------------------------
________________
३००
प्रश्नोत्तर चत्वारिंशत् शतक (તપ ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૧૦૧, ગ્રંથ ૨ બેલ ૧૦૮ ) ___९९ प्रश्न- तथा खरतरांरइ वर्षा कालई श्रावक श्राविका सामायिक तथा पोसहमाहि छतइ योगि 'कठासणं संदिसावे मि-कठासणं ठाएमि' ए खमासमण द्यइ, शेषकालइ 'पुंछणं संदिसावेमि-पुंछणं ठाएमि' ए खमासमण द्यइ, तपांनइ न द्यइ, ते स्युं ?
ભાષા-ખરતોને શ્રાવક શ્રાવિકા વર્ષાકાળે સામાયિક સિહ લેતાં છત વેગે “કાસણું સંદિસાઉં-કઠાસણું ઠાઉં' એમ આદેશ માગે અને શેષાકાળે “ પુંછણું સંદિસાઉં-છણું ઠાઉં' એમ આદેશ માગે, તપાને એમ ન માંગે. તે શું ?
तत्रार्थे-तपारा कीधा 'आयारमयं वीरं' ए गाथा मूलक समाचारी ग्रन्थमांहि श्रावक श्राविकानइ वरमाति कठासणा शेषकालि पुंछणा संदिसाविवा लिख्या छइ, वचावी जोज्यो । हिवइ गीतार्थे
તેજ તપાઓ પિતે પાખી આદિ પડિકમણાઓ કેમ નથી ઠાવતા? પિત કરવું નહીં, ને બીજા પર અસદ્દોષારોપણ કરવું આવા માયા મૃષાને આશ્રય શા માટે લેવાય છે ? પ્રતિક્રમણ હવાના આદેશ બે પ્રતિક્રમણમાં માંગવા. ને ત્રણમાં ન માગવા. આ તપાની સામાચારી કેવી ઘટતી અને શાસ્ત્રથી મળતી છે ? કોઈ પણ શાસ્ત્રની આવી આશા હોય કે હવાના આદેશ બે પડિકમણુમાં માગવા, ને ત્રણમાં ન માગવા, તે તે પ્રમાણ જંખ્યાચાર્ય બતાવે, પરંતુ યાદ રહે કે પિતાના પૂર્વજોને પ્રમાણ પ્રમાણભૂત મનાશે નહીં, એટલે આચાર્ય શ્રીહરિભદ્રભૂરિ. નવાગટીકાકાર શ્રીઅભયદેવસૂરિ તેમ હેમચંદ્રસૂરિ જેવા
સર્વમાન્ય પ્રમાણિક આચાર્યોનું પ્રમાણુ બતાવવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #318
--------------------------------------------------------------------------
________________
३०१
પ્રશ્નોત્તર નવાપુનો 'बइसणं संदिसावेमि' इत्यादि पाठइ करी कठासणा तथा पुंछणा ए बेउं सूचिव्या जाणिवा, यति पुणि अम्हारइ सहू आषाढ चउमासानइ पडिकमणइ 'पीठफलक संदिसाउं ?' ए खमासमण २ पापी कठासण उ ल्यइ, ते भणी श्रावकने पुणि कठासणइ જોતાં ઉદવાડાની ઝારશાતિના ન થારૂ, gવું વરિજેક્યો | ૨હ
ભાષા –તપાના રચેલા “ઝાચારમચં વીર” એ ગાથાથી શરૂ થતા સામાચારી ગ્રંથ (પાના ૧૨)માં શ્રાવક શ્રાવિકાને વર્ષાકાળે “કહાણું અને શેષ કાળે “પુંછણું સંદિસાવાનું લખ્યું છે, ૪ વંચાવી જેજે. હવે ગીતાએ “બેસણું સંદિસાઉં' ઇત્યાદિ પાઠ કરીને “કઠાસણું' અને “પુછણું' બને સૂચવ્યા જાણવા, અમારે સાધુઓ પણ આષાઢ ચેમાસીના પડિકમણે બે ખમાસમણ દઈ પીઠફલગ સંદિસાઉ' કહીને કઠાસણ (પાટ-પાટલાઓ) લિએ છે. એટલે શ્રાવકને પણ કઠાણના આદેશ લેતાં ઉચ્ચાસણની આશાતના ન લાગે. આ હકીક્ત છે. (ાપ ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૧૦૨, ગ્રંથ ર બેલ ૧૧ )
१०० प्रश्न- तथा देवसी तथा राई पडिकमणा ठावतां सहू गच्छवासी ४ खमासमण आपइ छइ, पुणि खरतरांनइ पहिली
* આ રહ્યો તે પાઠ “નરૂ વાતારનો તો ઠાણ, રેડઈમાણેકુ પારં સંવિવિગ્રઇત્યાદિ, તેમજ પંચાશણૂર્ણિ પાના ૧૦૫ માં “વાતારણે ઠાર, વાદ્ધ પાઉં વા vમડિઝાઇત્યાદિ, આ બન્ને પાઠથી સાબીત થાય છે કે–વર્ષાકાળમાં કઠાસણના આદેશ અવશ્ય લેવા, છતાં તપાઓ તે આદેશ નથી લેતા
એટલે તેઓ પ્રાચીન આચાર્યોના કથનને ઉથાપે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #319
--------------------------------------------------------------------------
________________
३०२
प्रश्नोत्तर चत्वारिशत् शतक स्वमासमणि 'भगवन वांद्' इम न कहीयइ, ते म्युं ?
ભાષા:-દેવસી ને રાઈ પડિકમેણું કાવતાં બધાય ગ૭વાળા ચાર ખમાસમણાઓ આપે છે, પણ ખરતર પહેલા ખમાસમણે ભગવાન વાંદું એમ નથી કહેતા, ' તે શું ?
__ तत्रार्थे-श्रीप्राचार्य ते साधु, उपाध्याय ते पुणि साधु, जे वर्तमान गुरु ते पुणि साधु, एवं सर्वमाधु. एतलइ मुनिवंदन थाइ, जिनवंदन ते चैत्य वांद्या, परं 'भगवान् वांदुं' ए पहिली खमाममण तपा जे आपइ छइ ते केहा यतिनइ बांदइ छइ ? ते पूछेज्यो, प्राचार्य उपाध्याय साधुर्थी उपरांत कोइ यति नथी जेहनइ वांदउ छउ, जिन मुनि सगला वांद्या छइ, वली तपारइ मुखिविहारियां यतियांनइ ‘भगवन् ' कहीनइ बोलायइ
1 આજના તપાઓ તે “ભગવાન€' કહે છે. પણ એમના માન્ય આચાર્ય જયચંદ્રસૂરિ પ્રતિક્રમણ હેતુગર્ભ'માં આચાર્યાદિ ગુરૂઓને વાંચવાનું ચેખું લખે છે, જુઓ આ ગ્રંથના પ્રશ્ન ૬૧ ની ટિપ્પણમાં આપેલા પ્રમાણપાકે, તે પ્રમાણપાઠમાં ભગવાનને નહીં પણ આચાર્યાદિ ગુરૂઓને વાંદવાનું કહ્યું છે, એથી આજના તપાએ જે “ભગવાન હું” કહીને વાંદે છે તે કપિલકલ્પિત એમના ઘરનો આચાર છે.
બીજું એજ પ્રતિક્રમણ હેતુગર્ભના “શ્રાવવા તનુ રૂદgજારી સમસ્તસ્રાવો વાંકુ” આ પાઠમાં કહ્યા મુજબ શ્રાવકે શ્રાવકને વાંદવાનું ઉડાડી દઈ પિતાના પરમગુરૂઓની આજ્ઞાને આજની તપાઓ કેમ ઠેકરે ભારી રહ્યા છે ? આ રીતે તપાઓની સામાચારી બધીએ
કપોલકલ્પિત છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #320
--------------------------------------------------------------------------
________________
३०३
प्रश्नोत्तर एकसोमो छइ परं ते आचार्य उपाध्याय थकी पहिलउ तेहनइ किम वंदाइ ? एवं घणुं विमासेज्यो १०० ॥
ભાષા-આચાર્ય તે સાધુ છે, ઉપાધ્યાય પણ સાધુ છે અને જે વર્તમાન ગુરૂ તે પણ સાધુ છે, એવું સર્વસાધુ (તે પણ સાધુ) છે, એટલે (આ ચાર ખમાસમણથી ) મુનિચંદન થાય છે, અને વિનવંદન તે (ચૈત્યવંદન કરી દેવ) વાંદ્યા છે, પરંતુ “ભગવાન વાંદુ' કહી પહેલે ખમાસમણો જે તપાઓ આપે છે તેથી ક્યા યતિ-મુનિને વાંદે છે ? તે પૂછજો, આચાર્યોપાધ્યાય અને સાધુથી અધિક કોઈ યતિ–મુનિ નથી કે જેને વાંદે છે, જિન અને મુનિ બધાને વાંદ્યા છે, વાલી તપાઓને મુખ્યવિહારી બધાય યતિને “ભગવન' કહીને બેલાવે છે. (એટલે સંભવ છે કદાચ તેને “ભગવન વાંદુ” શબ્દથી વાંદતા હે) પરંતુ આચાર્ય ઉપાધ્યાયથી પહેલા તેને કેમ વંદાય ? એમ ખૂબ વિચારજો. (તપ ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૧૦૩, ગ્રંથ ૨ બેલ ૧૧૩)
१०१ प्रश्न-तथा खरतरांनइ जिणइ गुरुथी जुदा आलोया ते मांडलीमांहि न मिलइ, ते स्यु ? ભાષા-ખરતરને જેણે ગુરૂથી જુદા આલેયા હોય તે માંડલીમાં ન મળે, તે શું?
तत्रार्थे-आलोयणा, पडिकमण!, खामणा, ए श्रीगुरुजीनी साथि करवा, तेहनइ गुरुजी आलोवतां 'आलोयह-पडिक्कमह खामह, इत्यादि कहइ, ते एक मंडली आवश्यक मंडलीमाहे थाइ, जे जुदा आलोवइ ते एक मांडली किम थाइ ? विचारिज्यो, जिणइ आवश्यक जूत्रा पडिकम्या हुवइ ते श्रावक पडिकम्यां पछी Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #321
--------------------------------------------------------------------------
________________
३०४
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
६ वांदणां देइ आलोई खामि पच्चक्खाण करइ, ए व्यवस्था छइ २०१ ભાષા:-આયલેણા પડિકમણા અને ખામણા, એ ગુરૂમહારાજની સાથે કરવાના છે, તે ( સાથે કરનાર ) ને આલેાવતાં પશ્ચિમનાં અને ખામતાં ) ગુરૂમહારાજ આલેયહ ડિકમહ ખામહુ’ત્યાદિ કહે છે. તે એક મંડલી આવશ્યક મંડલીમાં હેય છે જે જુદા આલાવે તે એક ભડલી કેમ થાય ? તે વિચારજો, જેણે આવશ્યક (પ્રતિક્રમણુ) ખુદું કર્યું હાય તે શ્રાવક ( તેમ સાધુ પણુ) પડિકમણું પૂરૂ` કર્યાં બાદ છ વખત વાંદણા ओवी मामीने पय्यारा (गु३ भुग्भे) उरे, मे व्यवस्था है. ( तथा - भरतर लेह ग्रंथ १ स १०४, ग्रंथ २ मोझ ११२ भो ) १०२ प्रश्न - तथा खरतरांनइ बेला तेला २-३ उपवासांनइ कहीयइ, छट्ट अट्टम न कहीयइ, ते स्युं ?
6
ભાષા-ખરતા એ ને ત્રણ ઉપવાસાને છઠ્ઠ અડ્વ ન કહેતાં ખેલા तेला उहे, ते शुं ?
तत्रार्थे - उपवासना नाम अभत्तट्टु छ १० पच्चकखाणमांहि, परं छट्टु अट्टम पच्चक्खाण नथी. एक अभऩट्ठई चउत्थ कहीयइ बि अभत्तट्ट कर्यां छट्ट कहीयइ, त्रिहुं अभत्तट्टे अट्टम कहीयइ, ४ उपवासनुं दशम कहीयइ, जिम बि पैसानइ टंकउ कहीयह पांचे पीरोजीए टंकर कहीयइ, परं कोइ टंकउ नागउ नथी, एवं जाणेज्यो । “चतुर्थेतीयं चोपवासस्य संज्ञा, एवं षष्ठादिरुपवासद्वयादेरिति ” श्रीज्ञाताधर्मकथावृत्तौ, ते भगी छट्टभत्तं अट्टमभत्तं - इशमभन्त्तं पच्चखामि' एम पच्चक्खाण न करिवउ, इम अणपचख्यां युगलीयांनइ शास्त्रे चउत्थ छठ्ठ अट्टम ह्या
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #322
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर एकमोबेमो
३०५ छइ, एकंतर दिनइ जे जिमइ ते च उत्थ बि(दिननइ)अंतरे जे जिमइ तेहनइ छ? कह्या छइ, त्रिहुं दिनांनइ अांतरइ जे जुगलीया जिमइ तेहनइ अटुम कह्या छइ, एलइ ते युगलीया स्युं पचखाणीया थया ? सिद्धांतमांहि युगलीया “निप्पच्चक्खाण-पोमहोववासा' कह्या छइ. ते भणी च उत्थ छठ्ठ अट्टम ए पच्चक्खाण पचखणा नहीं, किन्तु ‘सूरे उग्गर अभत्तटुं पच्चखामि' इम पचखीयइ, जइ 'छट्ठभत्तं पन्चक्वामि' एम पचखाण करी छठ पचखीयइ त उ ‘च उत्यभत्तं पञ्चकवामि' इम कही १ उपवास कांइ न पचखउ ? शास्त्रांमांहि दशमा पंचखाण 'अभत्त' कह्या छइ पुणि 'चउत्थ छछादि' नथी कह्या, तपा श्रीदेवेन्द्रसूरिना कीधा पच्चक्खाणभाष्य जोज्यो, 'अंबिल ६ अभत्तट्ठ १० चरिम य' इति भाष्य पाठः । तथा चउत्थभत्ती ते कहाइ जे च्यारि भक्त छेदइ, यथा पारणइ उत्तरवारणइ १ वेला जिमइ, उत्तर वारणइ १ भक्त छेदइ उपवासइ २ भक्त छेदइ पारणइ १ भक्त छेदइ ते चउत्थभत्ती कहीयइ, चउत्थभत्ती छठभत्ती यतिनइ २ वार आहार लेवउ दशाश्रतम्कंधमांहि कह्यउ छइ, ते किम घटइ ? ते भणी चउत्थ छठादि संज्ञामात्रजि छइ, परं पचखाण ते अभत्तट्ठ जाणीवउ, जिम बिहुं आंबिले 'आयंबिल छट्ठ' कहीयइ तिम बि उपवासे 'छट्ठ' कहीयइ, श्रीभगवती प्रांते तथा श्रीउत्तराध्ययनवृत्तौ चतुर्थाध्ययने “जइ आयंबिलछठेणं एगोवि आलावगो एइ आयरिहिं भरणइ जइ न उठेइ ता अझयणं असंखयमगुण्ण विज्जइ" इत्यादि, एतलइ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #323
--------------------------------------------------------------------------
________________
३०६
प्रश्नोत्तर चत्वारिंशत् शतक जइ बिहु आंबिलांनइई छट्ठ कहीयइ तउ २ उपवासांनइ छट्ठ कांइ न कहीयइ ? आंबिल २ जिम जूजूआ पच्चखीयइऽनइ छट्ठ कहीयइ तिम जूए बिहुं अभत्तट्टे छठ कांइ न कहीयइ ? जोज्यो । बीजानइ बियल्लर शास्त्रे काउ छइ 'डिल्ल डुल्लस्मर्थ' इति प्राकृत सूत्रात् , ते भणी बियल्लो-तियल्लो कहाइ छइ, एवं साच जाणिवउ, जहा एगल्लो ॥ १०२ ॥
ભાષા:-દશ પખાણમાં “અભgઠ પચ્ચખાણ છે, જે એક ઉપવાસનું નામ છે, પરંતુ અઠ્ઠમ દિ પચ્ચકખાણ નથી એક અભ
ઠે ચઉત્થ કહિયે. બે અભત્ત છંટૂંઠ અને ત્રણ અભાઠે અટ્રમ અને ચાર અભત્ત દશમ કહિયે, જેમકે બે પઇસાને ટક્કો કહેવાય અને પીરેજીયા (તે સમયને એક નાણો) પાંચનો (પણ) એક ટક કહેવાય, પરંતુ ટકો એ કેઈ નાણો નથી, એવી જ રીતે એમાંય જાણું લેવું. જ્ઞાતાધર્મકથાગની ટીકામાં કહ્યું છે-“ચઉત્થ એ ઉપવાસની સંજ્ઞા (નામ) છે, શું એમજ બે આદિ ઉપવાસની સંજ્ઞાઓ છઠ્ઠ આદિ છે.
# આમેય સમિતિદ્વારા પ્રકાશિત જ્ઞાતાસૂત્ર પાના ૭૩ માં ખરતર ગચ્છ વિભૂષણ નવાંગ ટીકાકાર શ્રીઅભયદેવસૂરિજી મહારાજ લખે છે કે “રાર મનિ ચત્ર ચચત્તે તરતુર્થ” અર્થાત “જેમાં ચાર ભકતિને ત્યાગ કરાય તે ચતુર્થભત કહેવાય”. આ અર્થ કેવળ
ચતુર્થ ભક્ત' એ શબ્દની વ્યુત્પત્તિ માત્રને છે, વાસ્તવિક રીતે તો હમેશાં એકાસણું સાથે એકાંતરે ઉપવાસ કરનારને પણ લાગેટ ચાર ભક્તને નહીં, કિંતુ ત્રણ ભક્તને જ ત્યાગ થઈ શકે છે. હાં જો ઉત્તર પારણે પિરસીથી અને પારણે અવઢથી એકાસણું કરે તો જરૂર ચાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #324
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर एकसोबेमो
३०७
એટલા માટે “છઠ ભાં–અઠમ ભdદસમ ભd” એમ પચખાણ
ભક્તને ત્યાગ થઈ શકે ખરૂં, પણ એમ કરવા જતાં ચતુર્થભક્ત નિત્ય નથી બની શકતું, અને કલ્પસૂત્ર સામાચારીમાં એકાંતરે ઉપવાસ કરનારને ચતુર્થભક્ત ચેખું કહેલ છે, એટલું જ નહીં પણ તેને માટે ગોચરીના કાળ પણ બે બતાવ્યા છે, જુઓ–
“वासावासं पज्जोसवियस्स चउत्थभत्तीअस्स भिक्खुस्स अयं एवइए विसेसे-जं से पात्रो निक्खम्म पुवामेव वियडगं भुच्चा पिच्चा, पडिग्गहगं संलिहिय संपमज्जिय से य संथरिज्जा, कप्पइ से तदिवसं तेणेव भत्तट्टेणं पज्जोसवित्तए, से य नो संथरिज्जा, एवं से कप्पइ दुच्चपि गाहावइकुलं भत्ताए वा पाणाए वा निक्खमित्तए वा पविसित्तए वा ॥२१॥" ' અર્થાત “જે સાધુ ચતુર્થ ભક્ત (એકાંતરે ઉપવાસ) કરતા હોય તેના માટે અપવાદથી બીજે ટાઈમ પણ ગોચરીને ઉપરના પાઠમાં સ્પષ્ટ કહેલ છે, તેમ છતાં તેને ચતુર્થભકિક કહેલ છે, વસ્તુત: એક ઉપવાસનું નામજ ચતુર્થભક્ત છે. એટલેજ તો જ્ઞાતાસૂત્ર પાના ૭૩ માં આ૦ અભયદેવસૂરિ મહારાજજ લખે છે કે “ફ જોવાની સંજ્ઞા, પૂર્વ પwાવિહાવાસદથતિ ” અર્થાત “ચતુર્થ એ ઉપવાસનું નામ છે અને એવી જ રીતે છઠ” આદિ બે આદિ ઉપવાસના નામો છે, પણ એથી કાંઈ ચઉત્થ-છઠ આદિ પચખવાના નથી, કારણ કે આવશ્યકચૂર્ણિ તથા તેની મોટી ટીકા. પંચવસ્તુક ટીકા પંચાશક ટીકા, અને આચાર્ય યશોદેવસૂરિકૃત “પ્રત્યાખ્યાન સ્વરૂપ' તેમ ખાસ દેવેંદ્રસૂરિ રચિત
પ્રત્યાખ્યાન ભાષ્ય માં પણ અભક્ત (ઉપવાસ) નેજ પચ્ચકખાણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #325
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તર વારિશન શતક ન કરવાં, (કિંતુ રોજના રોજ અભત્ત ને પચખાણ લેવું, કહેલ છે, પણ ચઉત્થભર-ઠ ભત્ત આદિ પચ્ચખાણો શાસ્ત્રોમાં યએ જોવાતા નથી, એટલે જ તે આચાર્ય શ્રી વિજયસેન સૂરિજીને લખવું પડયું છે કે –
" यदा एकाशनसहितोपवासं करोति तदा 'सूरे उग्गए चउस्थभत्तं अभत्त' प्रत्याख्याति, यदा पुनरेकाशनरहितं करोति तदा 'सूरे उग्गए अभत्तटुं' प्रत्याख्यातीहगविच्छिन्नपरम्पग दृश्यते, षष्ठप्रमुखप्रत्याख्याने तु पारणके उत्तरपारणके चैकाशनं करोत्यथवा न करोति तथापि 'सूरे उग्गर छट्ठभत्तं-अट्ठमभत्तं' इति प्रत्याख्यातीयमप्यविच्छिन्नपरम्परा दृश्यते । तथा पारणके उत्तरपारण के चैकाशनकं विनाऽपि 'चउत्थभत्तं-छट्ठठभत्तं-अट्ठमभत्तं' इति कथ्यते, तदक्षराणि तु श्रीकल्पसूत्रसामाचारीमध्ये सन्तीति बोध्यम ५८
(સેન પ્રશ્ન ઉ૦ ૪ પાના ૧૦૭ ) આ પાઠમાં આચાર્ય શ્રી ફરમાવે છે કે “જ્યારે પારણે ને ઉત્તર પારણે એકાસણું કરે ત્યારે “સૂરે ઉગ્ગએ ચઉથભાં અભત્તë' પચાખે અને જ્યારે એકાસણું ન કરે ત્યારે “સૂરે ઉગ્ગએ અભત્ત” પચખે. આવી (તપાની) અવિચ્છિન્ન પરંપરા છે, અને છઠ આદિ પચ્ચખાણમાં તો પારણે ઉત્તરપારણે એકાસણું કરે યા ન કરે, તે પણ "છટાભd અભત્ત પચખે, આ પણ (તપાની) અવિચ્છિન્ન પરંપરા છે આ કથનથી એક બાજુ આચાર્યશ્રી પિતાના પૂર્વજોની પ્રવૃત્તિરૂપ સામાચારીના સમર્થનમાં કઈ પણ શાસ્ત્ર પ્રમાણ ન મળતાં અવિચ્છિન્ન પરંપરાના નામે પણ તે પ્રવૃત્તિઓને ટકાવી રાખવા જ્યારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #326
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर एकसोबेमो
३०१ એમ લાગ2 બે આદિ ઉપવાસે ષ્ઠ આદિ કહેવાય એમાં શંકાય
મળી રહ્યા છે. ત્યારે બીજી બાજુ બીજા ગચ્છની પ્રવૃત્તિઓને આવસ્વચૂર્ણિ તેની મોટી છોટી ટીકા, પંચાશક ટીકા. યેગશાસ્ત્ર ટીકા. આદિ પ્રાચીન તેમ સર્વમાન્ય અનેક શાસ્ત્રોથી સમર્થન મળવા છતાં એના તરફ પિતાની સર્વથા અરૂચિ બતાવી રહ્યા છે. જુઓ –
“खाद्यस्तनिकादीनां प्रतिक्रमणकरणोदीरणा क्रियते त्रिवारं सामायिकदंडकं चोच्चायते, तद्युक्तमयुक्तं वा! इति प्रश्नोऽत्रोत्तरंखाद्यस्तनिकादीनां प्रतिक्रमणकरणोदीरणाकरणं तु न युक्तं, यदि च ते स्वयं प्रतिक्रमणं कुर्वन्ति पौषधादिदंडकं त्रिवारमुच्चरन्ति तदा द्रव्यक्षेत्रकालभावानुसारेणानुकूलादिगुणसंभवः स्यात्तदोच्चार्यते, यस्माच्छास्त्रेऽप्येवं दृश्यते-'जम्हा सव्वागुन्ना, सव्वनिसेहो य gવા નરિ’ રિ ૪૨૦” (સેન પ્રશ્ન ઉ૦ ૩ પાના ૯૩)
આ પ્રશ્નોત્તરમાં આચાર્યશ્રી ફરમાવે છે કે “ખરતરવાળા આદિએને પ્રતિક્રમણ કરવાની પ્રેરણું ન કરવી, કદાચિત તેઓ પોતાની મેળે (આપણુ સાથે) પ્રતિક્રમણ કરે, ને પૌષધાદિ દંડક ત્રણ વાર ઉચરે તે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જોઈ અનુકૂળતાને સંભવ હોય તે ઉચરાવવા” અર્થાત અનુકૂળતા એટલે આપણી માન્યતામાં ભળી જવાને સંભવ ન હોય તે ન ઉચરાવવા, જ્યારે આચાર્યશ્રી પૌષધાદિ દંડક ત્રણવાર ઉચરાવવામાંય દેષ માને છે. ત્યારે પોતે નિત્ય સંથારા પિરસીમાં સામાયિક સૂત્ર–કરેમિ ભંતે! ત્રણ વાર શા માટે બેલે છે? અને જો દ્રવ્ય ક્ષેત્રાદિની અનુકૂળતાના સંભવે પૌષધાદિ દંડક ત્રણ વાર ઉચરા
વવામાં દેષ નથી તે પછી તેવીજ દ્રવ્ય ક્ષેત્રાદિની અનુકૂળતાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #327
--------------------------------------------------------------------------
________________
३१०
प्रश्नोत्तरचत्वारिंशत् शतक શાની હોય. પણ) શાસ્ત્રોમાં વગર પચખાણેય યુગલીયાને ચઉલ્થ
અઠમ કહ્યા છે, એકાંતરે જમનારને ચઉત્થ. બે દિવસને આંતરે જમનારને છઠ્ઠ. અને ત્રણ દિવસના અંતરે જે યુગલીયાઓ જમે છે તેમને અટકમ કહ્યા છે, એટલે શું તે યુગલીયાએ પચ્ચક્ખાણ થયા? શાસ્ત્રમાં યુગલીયાઓને “અપચ્ચખાણી અપૌષધોપવાસી (અવિરતી) કહ્યા છે, માટે ચઉ છઠ અઠમ એ પચ્ચખાણ પચ્ચખવા નહીં, કિંતુ “સૂરે ઉગ્ગએ અભત્તä પચ્ચકખામિ' એમ પચ્ચકખવા, જે
છઙભત્ત પચ્ચખામિ” એમ કહીને બ્ઠ પચખીયે તે ચઉલ્થ ભાં પચ્ચખામિ” એમ કહીને ૧ ઉપવાસ કેમ નથી પચખતા ? શાસ્ત્રોમાં(અધ્ધા પચ્ચખાણના અધિકારે) દશમે પચ્ચખાણ ‘અભ સંભવે કલ્પસૂત્ર પણ બીજી ત્રીજી વાર બીજાઓને સંભળાવી દેવામાં દેષ શા માટે મનાય છે ? આને દેષ માનવાના એકાંત હઠના કારણેજ ગયા (ગુ. ૨૦૦૮ને) વર્ષે કચ્છ માંડવીમાં માસું રહેલ જંખ્યાચાર્યને ભ્રાતૃવ્ય શિષ્ય ઉ૦ ધર્મવિજયજી આદિ સાધુઓને બે ત્રણ કલાની નજર કેદની માફક મેડી ઉપર બેસી રહેવું પડ્યું એટલું જ નહીં કિંતુ તેમની હયાતીમાં એકજ ધર્મશાળામાં અંચલ ગચ્છવાળા
એ પિતાના ગની સાધ્વીઓ પાસે કલ્પસૂત્ર (બારસ) સાંભળ્યું, એમાં તે સાધુઓનું શું મહત્વ રહ્યું ? અને એથી શાસનની કઈ મહાન પ્રભાવના કરી દીધી ? લાભ એ પ્રાપ્ત કર્યો કે કચ્છના અમુક ક્ષેત્રમાં ફરવાની ઇચ્છા હોવા છતાંએ રણ ઉતરીને દેશપાર થવું પડયું. એના સિવાય એ હઠાગ્રહ પકડવામાં બીજું શું લાભ છે? તે તે
ખ્વાચાર્યું કે તે એમના પૂર્વજો જાણે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #328
--------------------------------------------------------------------------
________________
३११
प्रश्नोत्तर एकसोबेमो કહ્યો છે. પણ ચઉત્થ છાદિ નથી કહ્યા, તપગચ્છાચાર્ય દેવેંદ્રસૂરિજી રચિત પચ્ચખાણુભા જજે. ત્યાં “અભાઠ”ને છેલ્લે (દશમ) પચ્ચકખાણ કહ્યો છે, બીજું “ચઉત્થભત્તિ” તે કહેવાય કે જે ચાર ભક્ત (ભોજનના ટાઈમ ) ને છેદે, મતલબ કે પારણે અને ઉત્તરવારણે એક વેળા જમે, એટલે ઉત્તરવારણે એક ભક્ત. ઉપવાસે બે ભક્ત અને પારણે પણ (એકાસણું કરી) એક ભક્ત જે છે તે “ચઉથલત્તી” કહેવાય. અને એમ કરતાં ચઉત્થભત્તી ટ્રભરી સાધુને બે વાર આહાર લેવું દશાશ્રુતરકંધ (આઠમું અધ્યયન કલ્પસૂત્રની સામાચારી) માં જે કહ્યું છે, તે કેમ મળે ? માટે ચઉલ્થ ઠ આદિ સંજ્ઞા (નામ) માત્રજ છે, પરંતુ પચ્ચખાણ તેમાં અભત્તજ જાણ, જેમ બે આંબિલે આંબિલનું છઠ કહેવાય છે તેમ બે ઉપવાસે ઉપવાસનું છઠ કહેવાય, શ્રીભગવતીસૂત્રના પ્રાંતે તથા ઉત્તરાધ્યયન ટીકા ૪ થા અધ્યયનમાં પાઠ છે કે “ન કાર્યાનિ જો વિ કાનો ઘટ્ટ થાઉં भएणइ, जइ न उठेइ ता अज्झयणं असंखयमगुन्नविज्जइ” એમાં આંબિલને છઠ સ્પષ્ટ કહેલ છે) એટલે જે બે આંબિલને
ઠ કહેવાય તે બે ઉપવાસને છઠ્ઠ કેમ ન કહેવાય ? જેમ આંબિલ બે જુદા પચખીને પણ (આંબિલનું) ઠ કહેવાય તેમ જુદા પચખેલા બે ઉપવાસે ઉપવાસનું કેમ ન કહેવાય ? જે શાસ્ત્રોમાં બીજાને બિલ્વઓકહ્યો છે, “
દિવાળે” આ પ્રાકૃત સૂત્રથી જેમ એગલ્લાઓ સિદ્ધ થાય છે, તેમ બિયલ્લઓ તિલ્લએ આદિ પ્રયોગો સિદ્ધ થાય છે. એને જ ભાષામાં બેલા તેલા કહે છે. એ સત્ય જાણવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #329
--------------------------------------------------------------------------
________________
३१२
प्रश्नोत्तरचत्वारिंशत् शतक (તપ ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૧૦૫ , ગ્રંથ ૨ બોલ ૧૪મ)
१०३ प्रश्न-तथा छम्मासी तप चितविवानी वेलाइथं स्वरतरांग्इ २४ नवकार चितवइ जेहनइ तप चितवतां नावड, अनइ तपारइ ४ लोगस्स चितवइ, ते स्युं ?
ભાષા:-તપ ચિંતવણીના કાઉસ્સગમાં ખરતને જેને માસ તપ ચિંતવવું ન આવતું હોય તે ૨૪ નવકાર ચિંતવે છે. ને તપાને ४ सोगस यि तवे छे. ते शु?
तत्रार्थे- तपांनइं ४ लोगस्स चिंतविवाना अक्षर पूछिन्यो, परं अक्षर नहीं नीकलइ, तउ स्युं पूछीयइ ? जेहनइ जेह गुम्नी प्रतीति थाइ तेहनइ तेहना कह्या करिवा, छम्मासी तप चितविवानी वेलानइ काजि २४ नवकार तथा ४ लोगस्स छइ, बली जइ खप हुवइ तउ छम्मासी तप चिंतवणनी वेला साथि (४) लोगस तथा (२४) नवकार गुणी वेलानी निरति करेज्यो निरविरोध पणइ, ते वली वेला जे पहुंचइ ते प्रमाण, आखर छम्मासी तप चिंतविवउ छइ, अथवा ४ लोगस्से १०० स्वासोस्वास थाइ, तथा २४ नवकारे १६२ स्वास थाइ, ते जोज्यो, तप चिंतविवा माथि मेलविज्यो, छेहडइ ए परमार्थ-गुरु पार्यां पृठई पारीयइ ।।१०३।।
ભાષાઃ -૪ લેગસ ચિંતવવાને શાસ્ત્ર પ્રમાણુ તપાઓને પૂછજો. પરંતુ શાસ્ત્ર પ્રમાણ મળવાનાય નથી તે પૂછવાનું શું ? જેને જે ગુરૂની પ્રતીતિ હોય તેણે તે ગુરૂના કહ્યા મુજબ કરવું. વસ્તુતઃ ૪ લેગસ કે ૨૪ નવકાર ગણવા એ માસી તપ ચિંતવવાની વેલા પૂર્ણ કરવા માટે છે. છતાં વિશેષ નકી કરવાની ઇચ્છા હોય તો માસી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ami Gyanbhandar-Umara, Surat
Www.umaragyanbhandar.com
Page #330
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर एकसोत्रणमो
३१३ તપ ચિંતાવવાના ટાઈમ સાથે ૪ લેગસ્સ તથા ર૪ નવકાર ગણિને નિર્વિરોધ પણે નિશ્ચય કરી લેજે, તેમાં જે ટાઈમ બરાબર હોય તે પ્રમાણ કરવું જોઈએ). આખરે માસી તપ ચિંતવવું છે, અથવા તો જ લેગસે એક શ્વાસોશ્વાસ થાય અને ૨૪ નવકારે ૧૯૨ શ્વાસોશ્વાસ થાય, તેને હિસાબ જેજે, તપ ચિંતવવા સાથે મેળવજે. અંતે પરમાર્થ એ છે કે-કાઉસ્સગ્ન ગુના માર્યા પછી પારવાનું. +
+ જેને છમાસી તપ ચિંતવવાની વિધિ ન આવતી હોય તેણે જ લેગસ્સ અને ૨૪ નવકાર ગણવા રૂપ ભિન્ન માન્યતા તે તપાખરતર ગછની છેપણ છમ સી તપ ચિંતવવાની વિધિમાંય બધા આચાર્યો એકમત નથી, જેમ કે ભાવ દેવસૂરિ કે જેઓ “સિરાત્તિ લૂi, વંદુમામાદેવકૂદ I” આ ગાથાથી પિતાને કાલિકાચાર્યના સંતાન કહે છે, તેમણે રચેલ “યતિદિનચર્યા” ની ટીકામાં છમાસમાંથી એક દિવસ ઓછો કર્યા પછી એકી સાથે
બે-ત્રણ-ચાર અને પાંચ ' એમ કહી ચાર દીવસ કમતી કરે, ને ત્યાર પછી ૬ થી ૧૦, ૧૧ થી ૧૫, આ રીતે પ-૫ દિવસની હાનીએ આ મહિને ઘટાડે, એવી જ રીતે પાંચ–ચાર–ત્રણ અને બે માસીમાં ૫–૫ દિવસની હાનિ કરતાં છેલ્લે એક માસમાં ૧૩ દિવસની હાનિ કરીને ૩૪ ભકતાદિના ક્રમથી એકેક દિવસના બે ભક્ત છોડવાનું કહેલ છે, જુઓ આ રહ્યો તેને પાઠ–
" श्रीवर्द्धमानविहितं पाण्मासिकतपो यतिरेवं चिन्तयति हे प्राणिन् ! श्रीवर्द्धमानतीर्थे वर्तमान[अत]स्तद्विहितं पाण्मासिकं तपः
कर्तुं समर्थो न वा ? प्राणी प्राह-न शक्नोमि, तर्हि एकेन दिनेनोनं Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #331
--------------------------------------------------------------------------
________________
३१४
प्रश्नोत्तरचत्वारिंशत् शतक
(1५॥ ५२२ ले ५ १ मास १०१, ५ २ मोर ११५ भो)
१०४ प्रश्न-तथा खरतर श्रावक प्रभाति सामायिक पडि. कमण उ करी पछइ सामायिक पारतां सज्झाय विन संदिसायां पाण्मासिकं कर्तुं शक्नोऽसि ? प्राणी प्राह-न शक्नोमि, तहि. द्वित्रिचतुःपञ्चदिनोनं पाण्मासिकं तप; कर्तुं शक्नोषि ? पुनर्वदतिन शक्तोऽस्मि । तर्हि षट्माताष्ट-नवदश दनोनं घारमासिकं कर्तुं शक्तोऽमि ?, पुनर्वदति-न शक्तोऽस्मि, एवमेकादशादि । ततः पञ्चपञ्चदिनवृद्धया क्रमेण मासं यावच्चिन्तनीयं, अथ पुनः पंचमे मासे सैव युक्तिः, आद्यमासवच्चिन्तनीयं, एवं चतुर्थे मासे सैव युक्तिः, एवं तृतीये द्वितीयेऽपि, ततः प्रथमे मासे ततस्त्रयोदशदिनं यावत् , त्रयोददिनानं मा कत्तुं शक्तोऽसि न वा ? तत्रापि वदति-न शक्तोऽस्मि, ततस्त्रयोदशदिनोवं चतुस्त्रिशदादि ऊनं चिन्तयेत, कथं ? द्वयहान्या द्वयहान्या, यथा-चतुस्त्रिंशत् द्वात्रिंशन त्रिंशत् अष्टाविंशतिः षड्विंशतिः चतुर्विशति: द्वाविंशतिः, एवं चतुर्थ यावच्चिन्तयति, ततोऽप्याचाम्लादि नमस्कारसहितं यावत् यत्तपः तद्दिने कर्तुमुद्यतः तत्तपः चेतसि निधाय पश्चाद् गुरुसमक्षं श्रागारशुद्धया प्रत्याख्याति ।" (यतिनियर्या ५० १०)
જ્યારે ભાવદેવસૂરિકૃત યતિદિનચર્યામાં ઉપરોકત રીતિ બતાવી છે ત્યારે તપગચ્છાચાર્ય શ્રી જયચંદ્રસૂરિ સ્વકૃત “પ્રતિકમણુહેતુગર્ભ” પાના ૨૦ માં પ્રાચીન શાસ્ત્રાંતરની ચાર ગાથા ટાંકીને બરાબર ખરતરગચછનેજ અનુકરણ કરતા થકા પહેલાના પાંચ મહિનાઓમાં એકેક દિવસના ક્રમથી ૨૯-૨૯ દિવસ અને છેલ્લા એક માસમાં પણ ૧-૧ ના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #332
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर एकसोचारमा मझाय विण कीधा सामायिक पारइ, ते स्युं ?
ભાષા:–ખરતર શ્રાવક સવારે સામાયિક પડકમાણું કરીને
કમથીજ 15 દિવસ ઘટાડ્યા બાદ ત્રીસ ભકતાદિ વિચારવાનું કહે છે, જેઇલે આ રહ્યો તેને પાઠ –
" तत्थ य चिंतइ संजम-जोगाण न होइ जेण मे हाणी । तं पडिवज्जामि तवं, छम्मासा ता न काउमलं ॥१॥" “एगाइगुणतीसूणि-अं पि न सहो न पंचमासमवि । પર્વ વર-તિ-હુમાયં, ન સમજ્યો માહંજ | ૨ | ” “ जा तंपि तेरसूण, चउतीसमाइ तो दुहाणीए । जाव चउत्थं तो-बिलाइ जा पोरिसी नमो वा ॥६॥" “जं सक्कइ तं हियए, धरित्तु पारित्तु पेहए पुत्ति ।
दाउं वंदणमसढो, तं चिय पच्चक्खए विहिणा ॥४॥" (શ્રાદ્ધવિધિ પા. ૧૪૫માં રત્નશેખરસૂરિ પણ એજ ગાથાઓ ટાંકે છે ).
આ પાઠમાં કાઉસ્સગમાં ધારીને નિર્ણિત કરેલ પચ્ચકખાણ પણ છઠા આવસ્યકની મુહપત્તી પડિલેહી વાંદણા દઈને તે સમયે ધારી રાખવાનું જ નહી પણ કરી લેવાનું સ્પષ્ટ કહેલ છે, તેમ જયચંદ્રસૂરિ પિતે પણ પ્રતિક્રમણ હેતુગર્ભ પૃ. ૨૦ માં એ વાતનેજ ટેકે આપે છે" मुखस्विकादिप्रतिलेखनापूर्व वन्दनकं दत्वा मनश्चिन्तितं प्रत्या. સ્થાને વિધ” એથી સમજવાનું કે આજના તપાએ જે રાઈ પ્રતિમણમાં પચખાણું પચખી ન લેતાં “પચખાણું ધર્યું છે એમ કહે છે. તે શાસ્ત્રોકત નહીં, પણ એમના ઘરને કલ્પિત આચાર છે
જ્યારે આ ઉપરોક્ત બન્ને ગ્રંથકારે એક બીજાથી ભિન્ન રીતિએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #333
--------------------------------------------------------------------------
________________
३१६
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
સામાયિક પારતાં સજઝાયના આદેશો લીધા વગર અને સઝાય કર્યા વગર સામાયિક પારે છે, તે શું ? તપ ચિંતવન વિધિ બતાવી રહ્યા છે ત્યારે “ફરું તૂતીર્થ” એ ન્યાયને અનુસરણ કરતા આજના તપાઓ ભિન્ન રીતિએ જ કરી રહ્યા છે, એમની રીતિ આ છે કે પહેલાં માસીમાં તે એકેકના ક્રમથી ર૯ દિવસ ઘટાડે, ને ત્યાર પછી પાંચ-ચાર–ત્રણ અને બે માસમાં ૧ થી ૫, ૬ થી ૧૦, ૧૧ થી ૧૫, આ રીતે દરેક દિવસના માત્ર આંકડા બેલીને ૫-૫ દિવસ ઘટાડે છે, અને ત્યાર પછી બાકી રહેલ એક માસમાં ફરી એકેક દિવસના મથી ૧૩ દિવસ ઘટાડીને ચેત્રીસમ ભક્તાદિ ચિંતવે છે. આ ત્રણ પ્રકારોમાંથી પ્રકાર યોગ્ય અને સર્વમાન્ય શાસ્ત્ર સંમત છે? એને ઉત્તર જંખ્યાચાર્ય આપે.
બીજું એ પણ વિચારવાનું કે યતિદિનચર્યાની ટીકાના કથન મુજબ પહેલાં ૧ દિવસ, ને પછી ૪ દિવસ ઘટાડવા, અને તે પછી પાંચ મહિનામાં બધે ૫-૫ દિવસ ઘટાડવા, તેમ આજના તપાઓની પ્રવૃત્તિ મુજબ પહેલા માસીમાં એકેક કરીને ૨૯ દિવસ ધટાડવા અને ત્યાર બાદ પાંચથી બેમાસી સુધી યતિદિનચર્યામાં દર્શાવેલ રીતિએ પ-૫ દિવસ ઘટાડીને છેલ્લે એમાસીમાં ફરી એકેક દિવસ ઘટાડવા. એનું કારણ શું છે ? જ્યારે કે સમય વેડો લાગવાને માટે પ-૫ દિવસનો વર્ગજ ઘટાડવો છે તે પછી દરેક દિવસના આંકડા બોલવાની જરૂર શું છે? સીધા પ-૫ દિવસજ કેમ ન ઘટાડવા? અને આ ત્રણમાંથી કઈ તપ ચિંતવન વિધિ પ્રાચીન અને સર્વમાન્ય એવા કયા શાસ્ત્રમાં છે?
આ બધી બાબતેને યોગ્ય ઉત્તર શાસ્ત્રપ્રમાણ સાથે જંખ્યાચાર્ય આપે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #334
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर एकसोचारमो
३१७
'',
तत्रार्थे - साविण कीधां सामायिक न पारीयइ ए नियम नथी, सूर्य किरण ऊगां पडिलेहरण विरण कीयां काजउ विग उद्धर्यां कालवेलायई श्रावक सज्झाय किम करइ ? ए विचारिवड, जइ सामायिकधर सवारे सज्झाय पोरुषी यतिनी परि करइ त सांझि पुरिण समाय पडिलेहरण वेलाई जतिनी परि खमासमण २ देइनइ समय करिस्यइ ? इम करता नथी जाण्या, वली खबरि करिज्यो, पोसहधर श्रावक सवारइ तथा सांझि सझाय संदिसावी सज्झाय करेजि छइ, वली पूछी निरति करेज्यो ॥ १०४ ॥
ભાષા:–સજઝાય કીધા વગર સામાયિક ન પારીયે એવા નિયમ નથી, સૂર્યના ઉદય થયા વગર અને પડિલેહણ કર્યા વિના તેમ કાજો ઉદ્દર્યા શિવાય કાલવેલાયે શ્રાવક સજ્ઝાય કેમ કરે ? એને વિચાર કરવા, જો સામાયિકધર શ્રાવક સવારે યતિની માફ્ક સજ્ઝાય (સૂત્ર) પારસી કરે તે સાંજે પણ પડિલેહના ટાઇમે યતિની માફક એ ખમાસમણુ દઇને સજઝાય કરશે કે ? એમ કરતા જાણ્યા નથી, છતાં તપાસ કરજો. પોસહધર શ્રાવક સવારે તે સાંજે બન્ને ટાઈમ સઝાયના આદેશે! લઇ સજ્ઝાય કરેજ છે, વલી પૂછી ને નિશ્ર્ચય કરો. +
66
+ તપા ખરતર ભેદ પૃ૦ ૯૧ માં મૂળ લેખકે લખેલ जेथ તેથ ૩મારુ ધમે, વાં સાસત્રે નીત નથી ” એ વાકયના વાસ્તવિક અનુવાદ ‘ જ્યાં ત્યાં ઉજડ ધસે ( ચાલે ) છે, પરંતુ શાસ્ત્રમાર્ગે ચાલવાની નીત ( ભાવના ) નથી” એવા હાવા જોઇએ, એના ખલે જાચાયે “ જેમ સુઝે તેમ આંખો મીચી કરે છે, પણ સાસ્ત્રમાં આવી નીતિ નથી’’ આવેા અનુવાદ કર્યાં છે, એ જોતાં જણાય છે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #335
--------------------------------------------------------------------------
________________
३१८
प्रश्नोत्तरचत्वारिंशत् शतक (તપા ખરતર ભેદ ગ્રંથ બિલ ૧૦૭, ગ્રંથ ૨ બેલ ૧૧૬)
१०५ प्रश्न-तथा तपा श्रावक पाखी चउमासी संवच्छरीना पडि. कमणा करइ त्यारइ १२ व्रतांना १२४ अतीचार विस्तार- आलोवइ, खरतर श्रावक विस्तर पणइ सर्व अतीचार आलोअइ नहीं, ते स्युं ?
ભાષા–તપા શ્રાવક પાખી માસી અને સંસ્કારી પડિકામણું કરે ત્યારે ૧ર વ્રતના ૧૨૪ અતિચાર વિસ્તારથી આવે છે, ખર શ્રાવક વિસ્તારથી સર્વ અતિચાર નથી આવતા. તે શું ?
___ तत्रार्थे-खरतर श्रावक १२४ अतीचार आलोअणा दंडकनइ पाठइजि करी आलोअइ छइ, तथा आवश्यकमांहि श्रावकनइ विस्तर आलोअणना पाठ 'पक्खियं आलोएमि' एह थकी जुदा नथी लिख्या, कीये गच्छवासी स्थावरे पाखीसूत्रना पाठना परि लिख्या पणि नथी, जे पाठ भणीनइ श्रावक आलोअइ पडिक्कमइ, श्रावकनइ वंदित्तु जि पाखीसूत्रनइ ठामि छइ, जइ अधिका એમને મૂળ લેખની ગતાગમ નથી પડી એથી જેમ મનમાં આવ્યું તેમ ભરડી નાખ્યું છે, એટલું જ નહીં, પણ પિતાના ગચ્છની ચાલુ પ્રવૃત્તિનું પણ ખ્યાલાત નથી રાખ્યું, શું વર્તમાનમાં તપા શ્રાવકે સવારની સામાયિક પડિલેહણ અને સઝાય કરીને જ પારે છે ? અને જે શાસ્ત્રમાં આવી નીતિ નથી” તે કેવી નીતિ છે ? તે બતાવવી તે હતી, ક્યા શાસ્ત્રમાં આ નીતિ લખી છે કે? “પડિલેહણ, ને સજઝાય કર્યા વગર સવારની સામાયિક નજ પારી શકાય' એ બાબતનો પ્રમાણે જંખ્યાચાર્યો તેમ એમના પૂર્વજોએ બતાવેત હતા, બતાવે ક્યાંથી ? હેય તે ને, કેવળ મેંઢાના ગપા મારતાં શું જોર થવાનું હતું ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #336
--------------------------------------------------------------------------
________________
प्रश्नोनर एकसोपांचमो
३१६ प्रांपणा मनंना मान्या जे आलोवइ पडिक्कमइ ते नागोरी लूकानी परि नवा पाठ कल्पी आलोयाजि करउ, जगतनउ कोइ पटू नथी, वली जइ वंदित्तु गण्यांई श्रावक जूआ अतीचार अालोवइ तउ यति पुणि पाखीसूत्र थकी जूषा पांच आचारना अतीचार कांइ न आलोवइ ? परं आलोवता कोई यति दीसता नथी १०५
ભાષા –ખરર શ્રાવક ૧૨૪ અતિચાર આલેઅણુ દંડકના પાઠથીજ આવે છે, અને આવશ્યક સૂત્રમાં શ્રાવકને વિસ્તર આલેઅને પાઠ • પફિયં આલેએમિ' એનાથી જુદો નથી લખે, કઈ ગચ્છવાસી સ્થવિરે પણ પીસૂત્રના પાકની માફક નથી લખ્યા કે જે પાઠ ભણીને શ્રાવક આવે પડિકમે, શ્રાવકને પાખી સૂત્રના કામે વંદિતુ છે. છતાં જે પિતાના મનમાન્યા અધિકા આવે પડિકમે.
તે નાગરીલ્કાઓની માફક નવા કલ્પીને આલેયાજ કરે, જગતને કોઈ રેકનાર નથી, બીજું વંદિત્ત ગણવા છતાંય શ્રાવક જે જુદા અતિચાર આલે તે યતિ પણ પાખી સૂત્રથી જુદા પાંચ આચારના અતિચાર કેમ ન આવે ? પરંતુ આવતા કઈ યતિ દેખાતા નથી. (તપ ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૧૦૮, ગ્રંથ ર બેલ ૧૧૭).
१०६ प्रश्न-तथा तपा श्रावक पाखी पडिकमतां पाखीसूत्रवंदित्तु गुणावी छेहडइ 'सुयदेवया भगवई' ए गाथा कहइ, खरतर શ્રાવ ને , તે શું ?
ભાષા –તપા શ્રાવક પાખી પડિકમતાં પાખી સૂત્ર વંદિત્ત ગણ્યા બાદ કુવામાવરું' એ ગાથા કહે છે ને ખરતર શ્રાવક નથી કહેતા, તે શું? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #337
--------------------------------------------------------------------------
________________
३२०
प्रश्नोत्तर चत्वारिंशत् शतक तत्रार्थे–ए गाथा वंदित्तु माहिली नथी, वली किनेही शास्त्रे कहिवी पिण नथी कही, जइ कही हुवइ तर वली जोइ. यइ, तथा तपा पाखीनइ श्रुतदेवताना का उलग न करइ थुड पुणि न कहइ, ते स्युं ?
ભાષા-સુયદેવયા” એ ગાથા વંદિત્તમાંહેની નથી, બીજું એ ગાથ કહેવાનું કે શાસ્ત્રમાં કહ્યું પણ નથી, જે કહ્યું હોય તો વલી જોઈએ, { તથા તપા પાખી (આદિ ત્રણે) માં મૃતદેવતાને કાઉસગ્ગ નથી કરતા તેની થઈ પણ નથી કહેતા, તે શું ?
(તપ ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૧૦૯, ગ્રંથ ર બોલ ૧૧૮ મે) १०७-प्रश्न-तथा पाखीयइ समाप्ति खामणइ करतां ३ नवकार खरतर श्रावक कहइ, तपा १-१ नवकार ४ बार कहइ. ते स्युं ?
ભાષા-પાખીએ સમાપ્તિ બામણું કરતાં ખરતર શ્રાવક ત્રણ નવકાર કહે અને તપ એક એક નવકાર ચાર વખત કહે, તે શું ?
तत्रार्थे-ए आपणा आपणा संप्रदायइ पामीयइ, परं एहवा अक्षर न लाभइ, अनइ यतिना खामणाना जे पाठ छइ ते श्रावकनइ कहतां मिलइ नहीं, तेह भणी यतिना खामणा करवानी वेला अतिक्रम करिवउ छइ ॥१०॥
ભાષા:-એ બધી બાબતો પિતાપિતાના સમુદાયથી મળે પરંતુ
t “તપા કહે છે ” એટલા માત્રથી કાંઇ પ્રમાણભૂત ન માની લેવાય, કિંતુ જે કઈ સર્વમાન્ય શાસ્ત્રકારોએ કહ્યું હોય કે “શ્રવક પાખી સૂત્રના સ્થાને વંદિતુ કહીને ઉપર “સુયદેવયા” થઈ કહેવી' તે
તે પ્રમાણ જળ્યાચાર્ય બતાવે, અન્યથા આય તપાના ઘરનો આચાર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #338
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर एकसोपाठमो
૩૨૨ એના માટે શાસ્ત્ર પ્રમાણન મળે, અને સાધુના ખામણાનો જે પાઠ છે તે શ્રાવકને કહેવું ઘટે તેમ નથી, માટે (ગમે તે ત્રણ, ને ગમે તો ૧ નવકાર ગણી ) સાધુના ખમણું કરવાની વેળા ઉલ્લંઘવી છે.
(તપા ખરતર ભેદ ગ્રંથ ૧, બેલ ૧૧૦ મે ) १०८ प्रश्न तथा तपा पोसहता सतघडीयइ जिवारइ देव वांदइ तिवारइ पहिला इरियावही पडिक्कमइ, ते स्युं ?
ભાષા–તપ પિસાતી સાઘડીએ જ્યારે દેવવાંદે ત્યારે પહેલા ઇરિયાવહી પડિમે. તે શું ?
तत्रार्थे--" सक्कत्थओ य इरिया, दुगु गय चियवं णा य तह तिरिण । थुन-पणिहाण-सक्क-स्थो य इय पंच सक्कत्थया ॥१॥” इति तपागच्छीय सोमसुन्दरसूरिकृत चैत्यवंदनाभाष्यवृत्तौ । इये अक्षरे तपारइ शास्त्रि इरियावही शक्रस्तव थकी पछइ पडिकमिवी कही छइ, विचारी जोज्यो ॥१८॥
ભાષા–તપ ગચ્છીય આ૦ શ્રીસમસુંદરસૂરિએ ચૈત્યવંદન ભાષ્યની ટીકામાં “નવો ચ૦” ઈત્યાદિ ગાથાથી શક્રસ્તવ (નમુત્થણું ) કહીને પછીથી ઈરિયાવહી પડિકમવી કહી છે ૪ વિચારી જેજે.
# એક નવકાર ગણવાનું કોઈ સર્વમાન્ય પ્રમાણ જબ્લોચાર્ય બતાવી દે. તે પછી ત્રણ નવકારનેય પ્રમાણુ બતાવવા પ્રયત્ન કરાશે.
* પ્રવચન સારોદ્ધારની ટીકા પાના ૨૦ માં આચાર્ય સિદ્ધસેનસૂરિ પણ ઈરિયાવહી પડિકમ્યા પહેલા શક્કસ્તવ કહેવાનું કહે છે, જુઓ-“રોગમુદ્રા, जिनमम्मुखं शक्रस्तवमस्खलितादिगुणोपेतं पठति, तदनु ऐर्या
पथिकीप्रतिक्रमणं करोति, ततः पञ्चविंशत्युच्छ्वासमानं कायोत्सर्ग Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #339
--------------------------------------------------------------------------
________________
३२२
प्रश्नोत्तरचत्वारिंशत् शतक ( પા ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૧૧૧, ગ્રંથ ૨ બેલ ૧૨૧ મે )
१०६ प्रश्न-तथा खरतर कल्याणक तप १७८ उपवाम करइ, तपा १२० उपवास करइ, ते स्युं ! ભાવાઃ-કલ્યણિક તપમાં ખરતર ૧૭૮ અને તપા ૧૨૦ ઉપવાસ કરે, તે શું ?
तत्रार्थे-जइ कल्याणक दिन आराधइ तउ १२१ दिन उपवाम करइ, जइ कल्याणक तप आराधइ त उ जइ शक्ति थाइ तउ २२ तीर्थंकरांना २२ मासखमण करइ, श्रादिनाथना मोक्ष चवदसम तपि, एवं महावीरना छट्ट तपई मोक्ष थया, ए तप करउ, जइ शक्ति न थाइ तउ मासनइ ठामि १-१ उपवास कर उ, बीजा जिम जेतले उपवासे, (इम) करतां उपवास सर्व एतला थ इ, इम यथाशक्ति तप करीयइ, परं दृष्टिरागई पारकउ अधिकउइ तप चित्तमांहि नावइ, आपणउ अोछउइ तप चित्तमांहि आवइ तउ स्युं कहीयइ ? जिम ऋषिमतीयांनइ पांचमी श्रावकनी प्रतिमा वहतां हिवर्णा गति ४ पहरांनां काउस्सग्गनइ ठामि पहरि पहरि कृत्वा पारयित्वा 'लोगस्सुज्जोयगरे' इत्यादि परिपूर्ण भणित्वा जानुनी च भूमौ निवेश्य योजितकरकुशेशयस्तथाविधसुकविकृतजिननमस्कारभणनपूर्व शक्रस्तवादिभिः पञ्चभिर्दण्डकैर्जिनमभिवंदते, चतुर्थस्तुतिपर्यन्ते पुनः शक्रस्तवमभिधाय द्वितीयवेलं तेनैव क्रमेण वन्दते, तदनु चतुर्थशवस्तवभणनानन्तरं स्तोत्रं पवित्रं भणित्वा 'जय वीयराय' इत्यादिकं च प्रणिधानं कृत्वा पुनः शक्रस्तवमभिधत्ते इति । मेथी २५४ reणय छ : शस्तव या पार पडेशint
ઇરિયાવહી પડિકમવી શાસ્ત્રાધારે નહીં પણ તપાના ઘરને આચાર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #340
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर एकसोनवमो
३२३
लोगस्म २४ ना काउस्सग्ग श्रावकनइ करावइ छइ, ते प्रतिमानइ लेखइ पडइ, परं मासनइ ठामि १ उपवास लेखइ न घालोयइ, गोवउ दृष्ठिगग एहवा दीप्या छइ ॥ १०९ ॥
ભાષા–જ્યારે કલ્યાણક દિવસ આરાધે ત્યારે ૧૨૧ દિવસ ઉપવાસ કરે છે. + અને જ્યારે કલ્યાણક તપ આરાધે ત્યારે શક્તિ હોય તો (નિર્વાણમાં) બાવીસ તીર્થકરોના બાવીસ માસખમણ અને આદીશ્વર ભગવાનના ૬ ઉપવાસ, તેમ મહાવીર સ્વામીના બે ઉપવાસ કરે અને જે શકિત ન હોય તે મા ખમણના બદલે ૧-૧ ઉપવાસ કરે. x
+ કારણ કે ભગવાન મહાવીર દેવ બે માતાના ગર્ભમાં ગર્ભપણે આવ્યા, અને માતાઓએ તીર્થકર ભગવંતનું આગમન સૂચક કલ્યાણમંગલકારી ચૌદ સુપનાઓ જોયા છે, તેમ બીજી માતા ત્રિશલાની કૂખમાં આવવાનું દિવસ પણ આસે (ગુરુ ભાદરવા) વદ ૧૩ કલ્પસૂત્ર તેમ આચારાંગમાં સ્પષ્ટ કહેલ હોવાથી તેને કલ્યાણક દિવસ માનવામાં કે શાસ્ત્રકારને નિષેધ નથી. એટલે “ચાપાનાં-જુમHકૃદ્ધિવિશેષાનાં હેતુવા” આ સિદ્ધાંત નિયમાનુસાર “કલ્યાણક શુભ . સમૃદ્ધિઓનો હેતુ હોવાના અંગે દેવાનંદના ગર્ભથી ત્રિશલાના ગર્ભમાં આવવાના દિવસને ગર્ભાધાન કલ્યાણક દિવસ તરિકે માનવાથી ૧૨૧ કલ્યાણકે બરાબર થાય છે.
* જેમ કે સાગરાનંદસૂરિએ છપાવેલ “આચાર વિધિ” નામક સામાચારી પ્રકરણમાં એકેક માસખમણના ૩-૩ ઉપવાસ કહેલ છે તેમ અમારા પૂર્વાચાયાની સામાચારીથી ૧-૧ ઉપવાસ કરાય છે, એમાં કઈ શાસ્ત્રાણાને બાધ આવે છે ? તે તો જંખ્યાચાર્ય બતાવે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #341
--------------------------------------------------------------------------
________________
३२४
प्रश्नोत्तरचत्वारिंशत् शतक
બીજા (દીક્ષા અને જ્ઞાન ) કણકે જેમને જેટલા ઉપવાસે ( યા હેય તેમ) કરતાં સર્વ ઉપવાસ એટલા થાય, ' એમ ય"શકિત તપ
+ અર્થાત દીક્ષા જ્ઞાન અને નિર્વાણ કલ્યાણકના ૧૩૦ ઉપવાસ થાય છે, તેની સાથે વન અને જન્મના, જોકે તીર્થંકર ભગવંતને એ સમયે કાંઈ પણ તપ હેતું નથી. છતાં પાંચે કલ્યાણકની આરાધના થવા નિમિત્તે પૂર્વાચાર્યોની પરંપરાએ એકેક ઉપવાસ લેતાં ૪૮ ઉપવાસ થાય, તેને ૧૩૦ ની સાથે ભેળવતાં ૧૭૮ ઉપવાસ બરાબર થાય છે, અને આમ કરવામાં કઈ શાસ્ત્રાણાને બાધા આવે છે ? તે જવ્વાચાર્ય બતાવે.
બીજું આ કલ્યાણક તપની વિધિ ભિન્ન ભિન્ન શાસ્ત્રોમાં ભિન્ન ભિન્ન પ્રકારે બતાવી છે, જેને વાસ્તવિક અનુભવ જંખ્યાચાર્યને તો શું ? પણ એમના પૂર્વ લેખકનેય નથી. જુઓ એક વિધિ ૧૭૮ ઉપવાસની આ ગ્રંથકારેજ ઉપર બતાવી છે, એ સિવાય બીજી વિધિ છે સાગરાનંદસૂરિએ છપાવેલ “આચાર વિધિ નામક “સામાચારી પ્રકરણ” પાના ૬ માં બતાવેલ ૨૨૬ ઉપવાસ, ને એક એકાસણની, જુઓ આરહ્યો તેને પાઠ
"उपवास २४ च्यवनतपः ३९ । उपवास २४ जन्मतपः ४०। सुमतेर्दीक्षा दिने एकासनं १, वासुपूज्यस्य उपवास १, मल्ले: उप० ३ पार्श्वस्य उप० ३, शेषतार्थकृतां प्रत्येकं उप० २, एवं उप० एकासनं १, दीक्षातपः ४१ । ऋषभनेमिमल्लिपार्वाणां प्रत्येकं उप० ३, वासुपूज्यस्य उप० १, शेषतीर्थकृतां उप० २, एवं उप०५१ उद्यापने जिनपूजा, केवल (०तप:) ४२ ऋषभस्य उप० ६, वीरस्य उप० २, शेषतीर्थकृतां प्रत्येकं उ१० ३, उद्या० तिलक Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #342
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर एकमोनवमो
३२५ થાય છે, પરંતુ દષ્ટિરાગના કારણે બીજાનું અધિક તપ પણ નજરમાં નથી આવતું અને પિતાનું થોડું ઘણું દેખાય તેનું શું કહેવું ?
२४ जिनानां संघपूजा च, निर्वाणतप: ४३"
આ વિધિમાં મા ખમણના બદલે ૩ ઉપવાસ જે કહ્યા છે. તે પણ અમુક સર્વમાન્ય શાસ્ત્રાધારે કહ્યા હોય તેમ નહીં પણ સ્વપૂર્યા. ચાર્યોની પરંપરાએજ કહ્યા છે.
આચારદિનકર કે જે અનેક વિધિવિધાનોનો એક મહાન ખજાને છે, તેમાં ઉપરોકત બને વિધિઓથી ભિન્ન બે પ્રકારની વિધિઓ બતાવી છે, તેમાંની પહેલી વિધિએ તે દરેકે દરેક કલ્યાણ કે એકાસણું અને બીજી વિધિએ ચ્યવન તથા જન્મ કલ્યાણકે એકેક ઉ૫૦ અને દીક્ષાદિ ત્રણમાં જે જે કલ્યાણકે જે જે તપ તીર્થકર ભગવંતોએ કર્યું હોય તજ તપ કરવા કહેલ છે, જેઈ લે આ રહ્યો તેને પણ પાઠ –
“ यस्यां यस्यां तिथौ आगमवचनेन जिनानां कल्याण कमायाति, तच्च च्यवन-जन्म-दीक्षा-ज्ञान-निर्वाणलक्षग, तद्दिने एकस्मिन् कल्याणके एकभक्तं, द्वयोनिर्विकृतिकं, त्रिवाचाम्लं, चतुषूपवामः, पञ्चकल्याणकमङ्गमे प्रथमदिने उपवासो द्वितीयदिने एकभक्तं । “एग उववासो दो अं-बिलाई निम्वियाइं तेरस हवंति। एगासणाई चुलसी, कल्लाणगतवस्स परिमाणं ॥१॥' एवं वर्ष सम्पूर्य वर्षमप्तकमेवमेव कुर्यात् । x x x अथवा जिनानां च्यवनजन्मदिनेषु प्रत्येकमेकैकोपवासः. दीक्षा-ज्ञान-निारेषु येन तीर्थकरेण यादृक्तपों रचितं तागेवैकान्तरोपवासरीत्या विधीयते, इयं द्वितीया कल्याणकतपोरीतिः ।" (आय२ हिन३२ पाना ३४०) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #343
--------------------------------------------------------------------------
________________
३२६
प्रश्नोत्तर चत्वारिंशत् शतक જેમકે હમણાં ઋષિમતીઓને શ્રાવકની પાંચમી પ્રતિમા વહતાં રાત્રે ચાર પહેરના કાઉસગના બદલે દરેકે દરેક પહેરે જેવીસ વીસ લેગસ્સના કાસ્સગ કરાય છે, તે તે પ્રતિમાના હિસાબે ગણત્રીમાં આવી જાય પરંતુ માસખમણના બદલે એક ઉપવાસ ગણત્રીમાં ન આવે. જુઓ તો દૃષ્ટિરાગ કેવા વધ્યા છે. ( તપ ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૧૨, ગ્રંથ ૨ બેલ ૧રર )
११० प्रश्न-तया खरतरांनइ एकासणा चउविहार घी खांड संती करीयइ छइ तेहने अमृत आंबिल कहीयइ, ते स्युं ? ।
ભાષા –ખરતને ઘી. ખાંડથી ચોવિહાર એકાસણું થાય છે. તેને અમૃતઆંબિલ કહે છે. તે શું ?
तत्रार्थ ते चउविहार एकासणाजि कहीयइ, थोडा द्रव्य थोडी विगइ ल्यइ एहजि लाभ, पछी चउबिहारना लाभ थाइ, ते पच्चखाण कांइ न मानीयइ, अनइ केवल इहलाकाथि तेह શરત તેહેના નામ | ૨૦ |
ભાષા:-તે વિહાર એકાસણેજ કહેવાય છે, થડા દ્રવ્ય લેવા અને વિગઈ પણ થેડી લેવી એજ એને લાભ છે. પછીથી ચોવિહારને લાભ થાય, (પણ એમ તપાઓ + છાસની ઘેંસ ખાઇનેય આંબિલને
એથી ફલિતાર્થ એ થયું કે માસખમણના સ્થાને ૧-૧ ઉપવાસની ગણત્રીએ પાંચે કલ્યાણકોના મલી ૧૭૮ ઉપવાસના તપને શાસ્ત્રાવરૂદ્ધ બતાવવાના પ્રયાસમાં સફળતા જખ્યાચાર્ય અને તેમના પૂર્વ લેખકે પાણી વાવવા જેટલી જ મેળવી શક્યા છે. અસ્તુ.
+ અબિલ માટે હારિભદ્રીય આવશ્યક વૃત્યાદિ સર્વમાન્ય પ્રાચીન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #344
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर एकसोआधारमो
३२७ અને સીરા પુડી લાડવા ઘેવર દુધપાક વાસુંદી શ્રીખંડ આદિ માલમલિદા ખાઈનેય નીવીને પચ્ચક્ખાણ માને છે તેમ અમારે) તે પચ્ચખાણ (આંબિલનો) કાંઈ નથી માનતા. અને તે પણ કેવલ ઇહલેકાર્થે કરતાં લાભ પણ તેટલું જ છે.
શાસ્ત્રોમાં સર્વત્ર એક દ્રવ્ય અનાજને અને બીજે દ્રવ્ય પાણીને, એમ બે દ્રવ્ય શિવાય અધિક દ્રવ્ય લેવાને વિધાન અંશ માત્રથીય નથી. તેમ નિશીથચૂર્ણિમાં “રોહિં ક્વેહિં ઐતિ” એ સ્પષ્ટ ઉલ્લેખ છે. અને પરમસુવિહિત ખરતરગચ્છવિભૂષણ સર્વમાન્ય નવાંગ ટીકાકાર શ્રીઅભયદેવસૂરિ રચિત અનુત્તરપાતિ સૂત્રની ટીકામાં
શાવર્ત શુદ્ધના” આવો સુસ્પષ્ટ કથન છે. એ બધીય શાસ્ત્રાજ્ઞાઓને દેકર મારીને આંબિલમાં સેંકડો વાનીઓ અનાજની તેમ ફૂડ લૂણ (મીઠું) કાળામરી હીંગ આદિ રસોત્પાદક અનેક વસ્તુઓ ખાવી–ખવરાવવી. એ તપા(ગપ્પા)એના ઘરને આચાર છે.
વદ્ધમાન આયંબિલ તપની ૭૦-૮૦ થી ઉપરની ઓળીઓમાં પણ ગૃહસ્થને તે છાસની કઢી કે ઘેંસ લેવી ન કલ્પ અને સાધુ સાધ્વીઓને વડી દીક્ષાના માંડલીયા જેગ. કે જે માત્ર મહિના ભરનાક હોય છે. તેમાંય છાસની કઢી ને ઘેંસ લેવી કલ્પે આએ તપાના ઘરને આચાર છે.
સાધુ સાધ્વીયોને સૂત્રોના જંગમાં અને શ્રાવક શ્રાવિકાઓને ઉપધાનમાં નીવીને પચ્ચખાણ કરાવીને પ્રત્યક્ષ આધાકર્માદિ વિવિધ દોષોથી દૂષિત અનેક પ્રકારના માલ મસાલા ખાવા, ખવરાવવા સર્વમાન્ય શાશ્વે કયાંય નથી. જે ક્યાંએ શાસ્ત્રોમાં હેય તે તે પ્રમાણુ
જ ધ્વાચાર્ય બતાવે. અન્યથા આએ તપાના ઘરને આચાર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #345
--------------------------------------------------------------------------
________________
३२८
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
( तथा - भरतर ग्रंथ १ स 113, ग्रंथ २ झ १२३ भो ) १११ प्रश्न - तथा तपांरइ सामायिकमांहि वली बीजइ सामायिक करतां श्रावक सज्झायनी खमासमरण न द्यइ अनइ बइसणानी खमासमरण द्यइ, अनइ खरतरांनइ सज्झाय तथा बइसणानी बेउं खमासमण द्यइ, ते स्युं ?
ભાષા–તપાના બાવા એક પછી તેમાંજ બીજી સામાયિક લેતાં
સજઝાયના આદેશ નથી માંગતા, તે બેસણુના માગે છે. ત્યારે ખરતરના શ્રાવા સજ્ઝાય અને બેસણા. બન્ને આદેશો માગે છે. તે શુ? तत्रार्थे - ए घणूं घटतउ छइ, वीजइ सामायिकइ जइ बेसणानी खमासमण वली दीजइ तर सज्झायनी खमासमल वली कांइ न दीजइ ? वली जइ ति इजि सज्झायनी खमाममरिणइ सम्झाय कीजइ तर तिणइजि बइसरणानी खमाममणइ बइ सिवउ कांइ ने कीजइ ? वली जइ बइसराइ विण ठायां बइमवउ न सूझइ त सज्झाय विरण संदिसायां वली सज्झाय किम सूझिस्यइ ? ओछी सामायिकनी क्रिया करतां ते वीजां सामायिक किम थाइ ?, एवं दृष्टिराग छांडी समीनजरि करी जोज्यो सही समभि पडिस्यइ ॥ १११ ॥
ભાષા:-( બીજી સામાયિકમાં સજ્ઝાયના આદેશે। ન માગવા ) એ બહુ અઘટિત છે. ખીજી સામાયિક લેતાં જ્યારે બેસણાના આદેશ મગાય છે ત્યારે વલી સઝાયના કેમ ન મગાય ? વલી જે પહેલી સામાયિકમાં માગેલા આદેશથીજ સજઝાય કરાય તેા પછી એસણાના પણ તેજ આદેશથી એસણાપર બેસવાનું કેમ નથી કરતા ? બીજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #346
--------------------------------------------------------------------------
________________
३२६
प्रश्नोत्तर एकसोबारमो જે બેસણે કાયા વગર બેસવું નથી કલ્પતું તે સજઝાયના આદેશે લીધા વિના સજઝાય કરે કેમ કલ્પશે? (પહેલી) સામાયિકની ક્રિયા પૂર્ણ કર્યા વગર બીજી સામાયિક કેમ થઈ શકે. આ રીતે દષ્ટિરાગ છોડીને સમી દષ્ટિએ જેજે. બરાબર સત્ય સમજાશે. (તપ ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૧૧૪, ગ્રંથ ૨ બેલ ૧૨૪ મે). ११२ प्रश्न-तथा खरतरांनइ जिमिनइ पोसह न ल्यइ, ते स्युं ? ભાષા –ખરતને જમ્યા બાદ પિસ નથી લેતા, + તે શું ?
"ારી.
+ આ પ્રશ્ન પુનરૂક્ત છે, કારણ કે આ ગ્રંથમાં તેમ તપા ખરતર ભેદમાં સંગ્રહીત બન્ને બેલે સંગ્રહના ત્રીજા બેલમાં એજ બાબત પૂછાઈ છે, એટલે એને વિશેષ વિવેચન અહિં ન કરતાં આ ગ્રંથમાં પ્રશ્નોત્તર ૧ ની પહેલી ફટનેટ જેવા વાચકને ભલામણ છે. છતાં એટલું લખી દેવું અયોગ્ય નહીં ગણાયક તપા ખરતર ભેદ પૃ. ૯૬ માં લખ્યું છે કે “જે ખરતર દિવસે જમ્યા હોય તે ચતુષ્પવી પણ રાત્રિ પિસહ લેતા નથી, અને શ્રીઉત્તરાધ્યયનમાં ભગવાને એમ ફરમાવ્યું છે કે
જે શ્રાવક દિવસે પિસહ ન લઈ શકે તે પણ રાત અલી. અર્થાત પિસહ લીધા વિના ગુમાવે નહીં ” એટલે જવ્વાચાર્યને પૂછવાનું કે
ઉત્તરાધ્યયનના ફરમાન મુજબ જે એક પણ રાત પૌષધ વિના શ્રાવકન ગુમાવે” તો શું તપ શ્રાવકે દરરોજ પિસહ વર્તમાનકાળમાં કરે છે? કે ભૂતકાળમાં કરતા હતા ? એને ઉત્તર શાસ્ત્ર પ્રમાણ સાથે જ ખ્યાચાર્ય આપે. અને ત્યાં ઉત્તરાધ્યયનમાં શું ગમે તેટલી વાર જમીને પણ રાતે પિસહ કરવાનું ભગવંતે ફરમાવ્યું છે કે ? જે ફરમાવ્યું હોય તો તે પ્રમાણુ પંખ્યાચાય બતાવે, અન્યથા આય આચાર તપાના ઘરને છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #347
--------------------------------------------------------------------------
________________
३३० प्रश्नोत्तर चत्वारिंशत् शतक
तत्रार्थ-पौषधोपवास नाम ११(मो)व्रत जे कीजइ ते उपवास कीधइजि थाइ, जइ दिनइ उपवास तिविहार तथा चउबिहार करइ त उहीन ते पोसह व्रत थाइ, अनइ जइ दीहइ जिम्याई पोसह व्रत थाइ तउ शतकादि श्रावके पाखीनइ दिहाडइ जिमीनइ पोसह व्रत कांइ न कीधर ? तेही श्रावक 'लद्धष्ट्ठा गहीयऽट्टापुच्छियऽट्ठा विणिच्छियऽद्वा' हता, तथा वली जइ जिमीनइ पोसह लेवउ थात तउ शंख श्रावकइं शतकादि सावत्थी नगरीना साहम्मीयांनइ इम कांइ कह्यउ ? जे आज जिमतां माहम्मीयांनइ पोसिवारूप-साहम्मीवात्मल्यरूप पोसह करिस्यां, अथवा भोजन कर्यां पछी चतुर्विध पोमहमांहिला अव्यापारपोमह करिस्यां, परं पूरा पोमह लेस्यां इम काइ न कह्यउ ? एवं जइ जिम्यां पछी पोमह व्रत(न)लेवाइ त उ जिमीनइ पोमह किम लीजइ ? ५वं पिच्छेज्यो, शतका(शंखादि)दि श्रावकांनइ जीमतां त्रिरिह काम थातपोमह थात-जिमणा थात-पर्वतिथि पूर्णिमा आगधी थात, वली शंवादिकसु मिच्छामि दुक्कडं देवो न थात, ते पिण डाहा हता, जइ इमइ पोसह व्रत थात तउ स्यइ न जिम्या ? परं जिमीनइ पोसह न लीजइ, तेह भणी पोसह न कीधा जाणीयइ छ।। तथा 'पोसहं दुहओ पक्ख, एगराई न हायए' इति श्रीउत्तराध्ययननीवृत्तिना व्याख्यानन्यायइ जइ उपवासीतानइ कामकाजनइ मेलि पर्वदिवमई दिनई पोमह न करणउ तउ पर्वनी रातिनाउ पोमह श्रावक करइ, ए भाव जाणिवउ, वली उपवासीतउ श्रावक सांझि पोसह वत चउविहार करीनइ ल्यइ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #348
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर एकसोबारमो
રૂરૂર ए कुण शास्त्रनउ न्याय छइ ? इहां आचरणाज प्रमाण छइ, अन्यथा पोमह ऊचयाँ जइ जिमीयइ तउ पाणी पीधानउ स्यउ वांक ? वली जइ जिमी पोसह करीयइ तउ नउकारसी करी पऊण पहरि जिमी पछइ सवारे अहोराविना पोसह काइ न નરૂ? gવે જ્ઞથે ૨૨
ભાષા અગ્યારમાં વ્રતનું નામ જે પૌષધોપવાસ છે તે ઉપવાસ ક્યાંથીજ થાય. વગર ઉપવાસ (પૌષપવાસ) ન થાય, મતલબ કે જે દિવસે તિવિહાર કે ચોવિહાર ઉપવાસ કરે તેજ તે ( આહાર શરીર સત્કાર. અબ્રહ્મચર્ય અને વ્યાપાર. એ ચાર બાબતના ત્યાગરૂપ અગ્યારમ) પિસહ વત થાય. અને જે દિવસે જમ્યા છતાં પિસહ વ્રત થઈ શકે ? તે શતકાદિ શ્રાવકોએ પાખીના દિવસે જમીને સિહ વ્રત કેમ ન કર્યો? તે પણ શ્રાવકે “લદ્ધા ” આદિ ચાર વિશે પણ યુકત તત્વના જાણકાર હતા, (એટલે જે જમીને પિસહ વ્રત શાસ્ત્રાજ્ઞા મુજબ થતો હોત તો તેઓ અવશ્ય કરત), વલી જે જમીને પિસહ વ્રત લેવાનું થઈ શકતો હત તે શંખ શ્રાવકે સાવથી નગરીના શનકાદિ સાધમ શ્રાવકને એમ કેમ કહ્યું કે-આજે આપણે જમતા છતો સાધમીઓને પોષવારૂપસાહભી વલ રૂ૫ પિસહ કરીશું અથવા ભોજન કર્યા પછી ચતુર્વિધ પિસહમહિલા અવ્યાપાર પિસહ કરીશું?. અને પૂર્ણ (ચારે પ્રકારે)
x નવાંગટીકાકાર શ્રીઅભયદેવસૂરિજી મહારાજ ભગવતી સૂત્ર શ. ૧૨ ઉ. પહેલામાં લખે છે કે “-સ્ત્રમાણિ મવં શત્તિ 'पौषधं अव्यापारपौषधं 'प्रतिजाग्रतः' अनुपालयन्तः 'विहरिष्यामः'
સાસ્વામ:” મતલબ-પક્ષે એટલે અધમાસે (૧૫ દિવસે) આવનાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #349
--------------------------------------------------------------------------
________________
३३२
प्रश्नोत्तर चत्वारिंशत् शतक પિસહ લઈશું” એમ કેમ ન કહ્યું ? આ રીતે જે જમ્યા પછી પોસહ વ્રત (શાસ્ત્ર દૃષ્ટિએ ન ) લેવાય તે પછી જમીને પિસહ કેમ લીજિયે ? આ હકીકત પૂછજો, શતકા(શંખા)દિ શ્રાવકોને જમીને પસહ લેવાથી ત્રણ કામ થાત, એક તે પિસહ વ્રત બીજું જમવાનું અને ત્રીજું પર્વ તિથિ પૂનમની આરાધના થાત, અને શતકાદિકથી મિચ્છામિ દુકકર્ડ દેવું ન પડત, તેઓ પણ ડાહ્યા (સમજદાર) હતા એટલે એમ (જમીન) પણ જે પિસહ વ્રત થતું હતું તે (શંખ શ્રાવકે ) જમવાનું શા અમાવસ્યાએ અને પૂર્ણિમાએ જે કરાય તે પાક્ષિક, પૌષધ એટલે આહારાદિ ચાર પ્રકારને નહી, પણ અવ્યાપાર પૌષધને પાલન કરતા વર્તિશું', એથી આગળ ફરી લખે છે કે “જો તુ ચાસત્તइह किल पौषध-पर्वदिनानुष्ठानं, तच्च द्वधा-इष्टजनभोजनदानादिरूपमाहारादिपौषधं च, तत्र शंख इष्टजनभोजनदानरूपं पौषधं कर्तुकामः सन् यदुक्तवांस्तदर्शयतेदमुक्तं 'तएणं अम्हे तं विउलं અરWાવારૂણારૂ કાણામાWr” રૂચારિ” આ પાઠને મતલબ છે કે બીજા આચાર્યો કહે છે કે–પર્વદિવસે કરવા યોગ્ય જે અનુષ્ઠાન તે પધધ કહેવાય, તેના બે ભેદ છે–પહેલે ઇષ્ટજનને ભજન દેવા રૂપ અને બીજો આહારાદિ ચતુર્વિધ પૌષધ, તેમાંથી ઇષ્ટજનને ભેજન દેવારૂપ પૌષધ કરવા ચાહતા શંખ શ્રાવકે શતકાદિને કહ્યું છે કે આપણે બધા ચારે પ્રકારને આહાર કરતા છતા (ઇષ્ટજન ભોજન દાનરૂપ) પાક્ષિક પૌષધનું પાલન કરતા વિચરશું” એમ શતકાદિ શ્રાવકને કહ્યા પછી સંવેગભાવનાની વિશેષતાના કારણે ઇષ્ટ જન ભોજન દાનરૂપ પહેલા પૌષધથી જેને મન નિવૃત્ત થઈ ગયો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #350
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर एकसोबारमो
३३३ માટે ન કર્યું ? પતુ (શાસ્ત્રાજ્ઞા મુજબ) જમીને પિસહ ન લેવાય એટલેજ (શતકાદિ શ્રાવકેએ) સિહ નથી કર્યા એમ જણાય છે. (અને) ઉત્તરાધ્યયનના “વહેં ટુરૂ ઘઉં, મારું ન હાય” આ પાઠની ટીકાના અભિપ્રાય મુજબ “ઉપવાસી શ્રાવક કામકાજ (ની વ્યગ્રતા) ના કારણે અષ્ટમ્યાદિ પર્વતિથિના દિવસે જે પિસહ ન કરી શક્ય હોય તે તે પર્વતિથિની રાત્રિને સિહ (અવશ્ય) કરે (પરંતુ બન્ને પક્ષની અષ્ટમ્યાદિ પર્વતિથિઓમાંની એકે તિથિને પસહ વગર ન જવા દે) એ મતલબ જાણ, વલી ઉપવાસ શ્રાવક સાંજે ચોવિહાર કરીને પિસહ વ્રત લિયે. એ ક્યા શાસ્ત્રને ન્યાય છે ? અહિં એ શંખ શ્રાવકજ વિચારે છે કે “આજે પાખીના દિવસે મહારે જમીને ઈષ્ટજન ભજન દાન રૂ૫ પિસહન કરતાં પૌષધશાળામાં જઈ (સર્વથા) આહાર ત્યાગ. બ્રહ્મચર્યનું પાલન કરવા વડે તેમ ભૂષણાદિ તથા શસ્ત્રાદિના ત્યાગ વડે. ચતુર્વિધ પૌષધ વ્રત કરીને વર્તવું એગ્ય છે” જુઓ આ રહ્યો ભગવતીસૂત્રનો મૂળ પાઠ–
___“तए णं तस्म संखस्प समोवासगस्स अयमेयास्वे अब्भत्थिए जाव समुपज्जित्था-नो खलु मे सेयं तं विउलं असणं० जाव माइमं आस्माएमाणस्म ४ पक्वियं पोसह पडिजागरमाणस्स विहरित्तए । सेयं स्खलु मे पोमहमालाए पोसहियस्स बंभयारिस्स उम्मुक्कमणिसुवरणस्स ववगयमालावन्नगविलेवणस्स निक्वित्तसत्थमुमलम्म एगम्म अबीयस्स दब्भसंथारोवगयस्म पक्वियं पं.सहं पडिजागरमाणम्म विहरित्तएत्ति कटु एवं संपेहेति ।"
(ભગવતીસૂત્ર શ૦ ૧૨, ૧૦ ૧ પાના ૫૫૩) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #351
--------------------------------------------------------------------------
________________
३३४
प्रश्नोत्तरचत्वारिंशत् शतक
આચરણજ પ્રમાણ છે, અન્યથા પસહ ઉચરીનેય જે જમે તે પાણી પીવાનું શું કસૂર ? વલી જે જમીને પિસહ કરાય તે નકારસી કરીને પિણું પહોરે (?) જમ્યા પછી સવારના અહોરાત્રિનો પિસહ કેમ નથી ‘કતા ? એમ સમજવાનું.
( તપ ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૧૧પ, ગ્રંથ ૨ બોલ ૧૨૫ મે) ११३ प्र -अपरं पोसहमांहि १ द्रव्य उचराव्यां अफीण किम ल्यइ?
ભાષા-પિસહમાં એક દ્રવ્ય ઉચરાવ્યા છતાં અફીણ કેમ લિએ છે ?
તત્રાર્થે–તેહરૂર ઇચ કારણરૂ કરાવીરાફ, શw WIहार छइ अनिष्टपणा थकी, किरियातानी परि कारण जोइवउ, तथा जेहनइ जे सदइ तेह जइ आहार कहीयइ तउ तपांनइ तिविहार उपवासमांहि अफीण किम लेवाइ छइ ?, अणसणमांहि पिण अफीण किम दिवराइ छइ, जोज्यो । ११३ ॥
ભાષા:-અફીણ લેનારને કારણના અંગે બે દ્રવ્ય ઉચરાવીએ છીએ, અનિષ્ટપણાના અંગે અફીણ અણહાર છે, (પણ) કિરિયાતાની માફક કારણ જેવું, બીજું જે વસ્તુ જેને સદતી (અનુકૂલ) હોય તે જે આહાર કહેવાય તે તપાઓને તિવિહાર ઉપવાસમાં અફીણ કેમ લેવાય છે ? અને અણસણમાં પણ એફીણ કેમ દેવાય છે ? જેજે. (તપ ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૧૧૬, ગ્રંથ ૨ બેલ ૧૨૬ મો )
११४ प्रश्न-तथा जे लिख्या खरतरांनइ पोसहधर तथा सामायिकधर देहरा-उपासरामांहि इहलोकार्थि गुणणा करइ. वली आंबिल करइ करावइ, ते स्युं ?
ભાષા-ખરતરને પૌષધ અને સામાયિકવાળા દેરા-ઉપાસરામાં આલેક નિમિત્તે ગણણું ગણે છે તેમ આંબિલ કરે કરાવે છે, તે શું ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #352
--------------------------------------------------------------------------
________________
३३५
प्रश्नोत्तर एकसोचौ दमो तत्रार्थे- श्रावक श्राविका केवल संमारार्थि गुणणा तथा कुगुरु कुदेवना ध्यान न करइ, धर्मार्थई गुणणादिक करइ पिण, तथा कृष्ण पोसहशालामांहि इहलोकाथइई भाईनइ काजि अटुम तपइ देवतानउ ध्यान कीधउ, तथा अभयकुमारइ पोसहमालामांहि मेहनइ काजि अट्ठम तपइ ध्यान कीधर, अभयकुमारना पोसह, पुणि तपा रत्नशेखरसूरिइं प्रतिक्रमणसूत्रनी वृत्तिमांहि पोसह व्रत करी लिख्या छइ, ए पोसहमांहि इहलोकार्थि तप ध्यान क्ह्या छइ, विचारिज्यो, आपणउ बेटउ पारकर झोटींग न कहींयइ, तथा क्षायिक मम्यक्त्वधारीयइ कृष्णइ द्वारिकाना उपद्रव वारिवानइ काजि तप आंबिल जिनपूजा प्रमुख कराया श्रीउत्तराध्ययन टीका मांहि ह्या छइ, ए इहलोकार्थि छइ, वली श्रीभद्रबाहुस्वामीयइ संघना उपद्रव वाग्विा भणि संघनइ 'उवसम्गहरं पासं' एह श्रीपार्श्वनाथस्तवन करी दीधा कह्या छइ, अनइ श्रीमानदेवाचार्यइ संघना उपद्रव वारिवानइ काजि शांतिस्तवन शांतिमंत्र गर्भित गुणणा निमित्त करी दीधा छइ, ए पिण इहलोकार्थ जाणिवा, तथा श्रीहरिभद्रसूरिकृत ललितविस्तरा वृत्तिमांहि (अनइ) श्रीअभय. देवसूरि श्रीपंचाशक वृत्तिमांहि “ इट्टफल सिद्धि” एह पदनी व्याख्यानइ अधिकारि “इष्ट[फल]सिद्धि-रभिमतार्थ निष्पत्तिरैह्यलौकिकी, ययोपगृहीतस्य चित्तस्य स्वास्थ्यं भवति, ततश्च धर्मवृद्धिः" इति पंचाशकवृत्ति तथा " इफलसिद्धीइहलोकइ जीणइ छतइ आजीविकाना श्राहट दोहट गाढा न हवइ ते धनादिकनी प्राप्ति थाज्यो” ए तपा श्रीसोम
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #353
--------------------------------------------------------------------------
________________
३३६
प्रश्नोत्तर चत्वारिशत् शतक
सुम्दरसूरि शिष्य महोपाध्याय हेमहंसगणिकृत पडावश्यकना बालावबोधमांहि छइ । एक नवकार अने एक उवसग्गहरं इम करी जे गुणीयइ ते खीचडी कहीयइ, तथा संसारिक निमित्ति मानणा ईंछणा करतां मिध्यात्व न थाइ, तथा दुःखखयनइ काजि काउसग करतां तुम्हनइ मिथ्यात्व किम न थाइ ? (केवल ) कर्मक्षय निमित्त काउसग स्यइ नथी करता ? हियामाह घणुं विमासिज्यो, अम्हे इमजि कहीयइ छइ, केवल संसारजनइ अर्थि गुरणरणा पोममांहि न करणा, विजयराजायई आंपणा उपद्रव टालिवानइ काजि ७ दिन अभिग्रह करी अव्यापार (पोमहमां) आहार परिहार करी रह्या छ; तेहनइ पोसह व्रत तपा कहइ छइ, अम्हे तेहनइ पोसह व्रत न काउं, तर तुम्हे आपणा घर राखी कांइ नहीं रमता ? घरना सोझ करिज्यो, ए सीख तुम्हे सा० सूजा वहगना बेटा ते भरणी दीजइ छइ, परं ए कहणीमां साहस पाक्षीयांनी छइ, कहणा जुदा छइ करणा जुदा ऋइ, जोज्यो ॥ ११४ ॥ ३,
ભાષા:-કેવળ સંસારના અર્થે ગણું તથા દેવ ગુરૂને ધ્યાન શ્રાવક-શ્રાવિકા ન કરે અને ધમ નિમિત્ત કરે પણ ખરા, બીજું કૃષ્ણ વાસુદેવે આલાકના કાજે ભાઇની પ્રાપ્તિ માટે પોસહસાલામાં અમના તપથી ( દેવતાનું) ધ્યાન કર્યુ છે, અભયકુમારે વર્ષાદ માટે પોસહસાલામાં અમના તપથી (દેવતાનું) ધ્યાન કર્યું છે, તે અભયકુમારના પાસહને પણ તપા રત્નશેખર સૂરિએ પ્રતિક્રમણ સૂત્ર વૃત્તિમાં પેાસહ વ્રત તરીકે લખ્યા છે, આ પોસહમાં આલેક નિમિત્તેજ તપ અને ધ્યાન કહ્યા છે, વિચારો, ‘ પોતાનું છેકર ખીજાતુ ટીંગ’
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #354
--------------------------------------------------------------------------
________________
प्रश्रोत्तर एकसोचौदमो
३३७
એ ન્યાયનું અનુસરણ ન કરવું. તથા ક્ષાયિક સમ્યકત્વધારી કૃષ્ણ વાસુદેવે દ્વારિકાને ઉપદ્રવ ટાળવા માટે આંબિલનું તપ અને જિનપૂજા આદિ કરવાનું ઉત્તરાધ્યયનની ટીકામાં કહ્યું છે, આએ આલેકાર્થે છે, વલી ભદ્રબાહુસ્વામીએ સંઘને ઉપદ્રવ ટાળવા ખાતર પાર્શ્વનાથ પ્રભુને તેત્ર “ઉવસગ્ગહરે' બનાવી સંધને ગણવા આપ્યાનું કથન ( શાસ્ત્રોમાં) છે. અને માનદેવાચાર્યે સંઘને ઉપદ્રવ નિવારવાને શાંતિ મંત્રથી ગર્ભિત શાંતિસ્તવ બનાવી સંધને ગણવા આપે છે, આએ આલેક નિમિત્તેજ છે, તથા શ્રીહરિભદ્રસુરિત લલિતવિસ્તરવૃત્તિમાં અને શ્રીઅભયદેવ સૂરિજીએ પંચાશકની ટીકામાં “ઈશ્વરદ્ધિ” એ પદની વ્યાખ્યાના અધિકારે “ઈષ્ટફલસિદ્ધિ એટલે આ લેકસંબંધી ઇચ્છિત કાર્યની પ્રાપ્તિ થાય છે. જેના લીધે ચિત્તની સ્વસ્થતા હોય છે. અને તેથી ધર્મવૃદ્ધિ થાય છે... આ રીતે પંચાશકની ટીકામાં કથન છે, તથા “ઈનારિદ્ર” જેના હોવાથી આલેકમાં આજીવિકાના દુઃખ સંતાપ અધિક ન હોય તે ધનાદિકની પ્રાપ્તિ થાજે” એમ તપાગચ્છીય આચાર્ય શ્રી સોમસુંદરસૂરિ શિષ્ય મહોપાધ્યાય હેમહંસ ગણિત પડાવશ્યકના બાળાવબોધમાં લખેલ છે, (એક મણકા ઉપર) એક નવકાર, ને એક ઉવસગ્ગહર. એમ જે ગણવું તે ખીચડી કહેવાય છે. તથા સંસારિક ઈચ્છાનિમિત્ત માનતા કરતાં મિથ્યાત્વ ન થાય, (જે એમ હોય તે) દુઃખના ક્ષય નિમિત્તે કાઉસ્સગ કરતાં તમને મિથ્યાત્વ કેમ નથી થતું? (કેવળ) કર્મક્ષય નિમિત્તે કાઉસ્સગ શા માટે નથી કરતા ? હૃદયમાં ખૂબ વિચારજે, અમે પણ એમજ કહીયે છીએ, કેવળ સંસારનાજ કારણે ગણુણા પસહમાં ન કરવા, વિજય રાજાએ પિતાનો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #355
--------------------------------------------------------------------------
________________
३३८
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
ઉપદ્રવ ટાળવા માટે સાત દિવસના અભિગ્રહ કરીને અવ્યાપાર (પેસહમાં) આહારના ત્યાગ કર્યાં છે. તેને પાસહ વ્રત તપા કહે છે. અમે તેને અભિગ્રહ કહીયે (પણ) પોસહ વ્રત ન કહીયે. ત્યારે તમેા પોતાના ધર રાખીને કેમ નથી રમતા ? એટલે ધરની સાઝ + કરજો, તમેા શાહ
tr
+ તપા ખરતર ભેદ પૃ॰ ૯૯ માં લખ્યું છે કે આમ કરી ગુરૂ પોતાના ઘટાટાપ. આડંબર વધારે છે, પરંતુ જિન શાસનમાં આવા આંધળાં લાકસમાધી ગણાં ભણવાં તે કયાંય કહ્યાં નથી, જો કદાચ કાઇ કરે તો ‘દુ:ખ ક્ષય કર્યાં ક્ષય ધિ લાભ નિમિત્તે' કરે, પરન્તુ નિયાણાં આશંસા કરે નહિ. અને આવાં ગણણાં આલેક સમાધિમાટે પોસહ સામાયકમાં કરવાં પણ નહિ” તે પછી સામાયિક પોસહમાં શ્રાવક્રા તેમ યાવજીવની સર્વવિરતિ સામાયિકમાં રહેલ સાધુ સાધ્વી પણ નિત્ય પ્રતિક્રમણમાં જે ન્હાની શાંતિ ખેલે છે, તેમાં ‘“દુષ્ટ પ્રભૂતવિરાર-શાહિનીનાં પ્રમથનાય ।।” એવા પાડાથી, તથા પાખી આદિમાં મોટી શાંતિ ખેલે છે, તેમાં ૩ પ્રહારચન્દ્રસૂચારજ बुधबृहस्पति शुक्रशनैश्वर राहु केतुसहिताः सलोकपालाः सोमयमवरुणकुबेरवासवादित्यस्कंद विनायकोपेता येचान्येऽपि ग्रामनगरक्षेत्र देवतादयस्ते सर्वे प्रीयंतां प्रीयंतां, अक्षीणकोशकोष्ठागारा नरपतयश्च भवंतु स्वाहा । ॐ पुत्रमित्रभ्रातृकलत्र सुहृत्स्वजन संबंधिबंधुवर्गसहिता नित्यं चामोदप्रमोदकारिणो भवंतु, अस्मिंश्च भूमंडलायतननिवासिसाधुसाची श्रावक श्राविकारणां रोगोपसर्गव्याधिदुःख दुर्भिक्षदौर्मनस्योपशमनाय शांतिर्भवतु । x x x शत्रवः पराङ्मुखा भवंतु સ્વાદા ।'' ઇત્યાદિ પાડોથી કઇ પરલોક-મેક્ષની આશંસા કરાય છે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #356
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर एकसोचौदमो
३३६
સૂજા વહેરાના બેટા છે એટલે આ સિખામણ દઈએ છીએ, પરંતુ આ કથનમાં પક્ષવાળાઓને સાહસ છે કહેવું જુદુ ને કરવું જુદું છે, જેજે.
અરે એથીય વધુ શાંતિ સ્નાત્ર ભણાવતાં સાધુઓ પણ “ૐ મહાवश्वाणवंतर-जोइसवासी विमाणवासी य । जे कवि दुटूठदेवा, તે સર્વે વનમંતુ મર્મ સ્વાહા રા” આ ગાથા જોરશોરથી બેલીને કઈ પરલેક-મેક્ષશાંતિની પ્રાર્થના કરે છે ? નવસ્મરણે ગણતાં
સંતિક'ની “આ તિરથરકવાયા, નેવિ સુરાપુરા ય ર૩દાવા વંતાનોમ્બિવમુહા, કુuતુ સ્વર મા છું ?તેમ તિજ્યપત્તની “હમૂઅાવવા-દોરવણvi Wાણે રા”
વાહિગત્તાનારિવારિ-વોરિમહામર્થ હકા “ વિહંતુ જે , રેવા મુપામિયા સિદ્ધાં ફાઆ ગાથાઓમાં તથા કલ્યાણકમંદિરના “નાચવ રે ! Wદ ! માં પુનહિ, સીહંતમ મચશનનાંgn: Iકશા આ પ્લેકાર્યમાં આલેકની આશંસા સિવાય બીજો શું છે?
કહે જંખ્યાચાર્યજી મહારાજ ! આ ઉપરમાં કહ્યા મુજબ “દુષ્ટ ગ્રહ ભૂત પિશાચ અને શાકિનીને મથન કરનાર” એવો વિશેષણ પ્રભુને લગાડવાનું શું પ્રયજન ? નવગ્રહ તથા લેકપાલે સહિત ગામ નગર અને ક્ષેત્ર દેવતાઓને સંતષિત થવાની પ્રાર્થના, રાજાઓને ખજાના અને ધાન્યના કોઠારેથી અખૂટ થવાની અભ્યર્થને અને તેમને જ પુત્રાદિ પરિવાર સહિત હમેશાં આમેદ પ્રમોદ કરનારા થવાની યાચના, અને ભૂમંડળ પર રહેતા સાધ્વાદિ ચતુર્વિધ સંઘના માટે રેગાદિકની શાંતિ થવાની તેમ શત્રુઓને શત્રુભાવથી રહિત થવાની પ્રાર્થના કરવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #357
--------------------------------------------------------------------------
________________
३४०
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
(તપા ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૧૧૭, ગ્રંથ ૨ બેલ ૧૨૭ મો) ११५ प्रश्न-तथा खरतर रोटी वासी अण चोपडी ल्यइ, ते म्युं ?
ભાષા:-ખરતર વાસી રોટલી વગર ચોપડેલી લિયે છે. તે શું ?
આ બધા લેકસમાધિના ગણુણા આંધળા છે કે સૂઝતા ? આપના લખવા મુજબ તેમ આપની માન્યતા મુજબ આ બધા પ્રાચીન આચાર્યોના કથન શું શાસ્ત્રવિરૂદ્ધ છે કે ? જે એમજ હેય તે પછી આજના તમે તપાઓ, જે કહેવા માત્રથી આ લેકને માટે કાંઈ નહીં જ કરવાનો ઈજારો લઈ બેઠા છે. શા માટે ઉપરોક્ત તેત્રાદિ ગણે છો ? પુત્ર મિત્ર કલત્રાદિને સર્વથા ત્યાગ કરીને સર્વવિરતિ સ્વીકાર્યા છતાં દરરોજ તેમની શાંતિ પ્રાર્થવા દ્વારા શા માટે વ્યામોહ વધારો છો ? પાક્ષિકદિ પર્વદિવસે નરપતિઓને અક્ષણ કોશ છાગારપણાની પ્રાર્થના કરવાથી શું આત્મકલ્યાણ થવાનું? સવારે કલ્યાણમંદિર અને સાંજે ભક્તામર ન ગણવાની માન્યતા તપાઓની શા માટે છે? શું તે તે સમયે તે તે તેત્રો ગણવાથી કાંઈ અકલ્યાણ થાય છે કે ?
આ ઉપરના અવતરણમાં બતાવ્યા મુજબ તમામ આલેકની સુખશાંતિની પ્રાર્થનાગર્ભિત ગણુણુ કરતા તપાઓની જે પ્રવજ્યા છે તે તપા ખરતર ભેદ પૃ. ૯૮ માં ઠાણાંગ સૂત્રને પાઠ ટાંકીને બતાવેલ ૪ પ્રકારની પ્રવ્રજ્યા પૈકી પહેલા નંબરની કેવળ ઈહલેક પ્રતિબદ્ધ પ્રવજ્યાજ છે એમ બધા વિચક્ષણોથી સ્પષ્ટ જોવાય છે. એટલે ભાગ્યશાળીઓ ! પગમાં બળતીને બુઝાવ્યા વગર ડુંગરાની બુઝાવા દડવા જેવું ન કરતાં પહેલાં પિતાની સામાચારી-પ્રવૃત્તિઓને સુધારે. પછી બીજાઓને કહેવા તૈયાર થાઓ. ઈતિશમ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #358
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर एकसोपंदरमो
३५१ तत्रार्थे-सिद्धांतमांहि यति विरसहारी कह्या छइ, वासी आहार लेता कह्या , पंताहारी कह्या, पंताहार वाल चिणा रात्रिना वस्या, एतलइ जइ विण्ठा न हवइ तउ रातिना वस्या वाल चिणा पुणि लियाजि करइ, ए सिद्धांतनो न्याय छइ, वासी ढूंबरथि सिकूरीया चावलादि तपाइ ल्यइ छइ, कुह्या अणकुह्या पूछता नथी जोता नथी, ए आचार नहीं, ते भणी वासीनउ विशेष नहीं, जइ आहार विण्ठा हवइ तउ न लीजइ, जइ विण्ठा न हवइ तउ लीयाजि कीजइ, तथा वासी रोटीमांहि त्रसजीवनी संसक्ति जाणीयइ तउ न लीजइ अन्यथा लेतां दोष को नथी, ते वासी बाटी सचित्त न कहीयइ जेहनउ संघट्टउ टालीयइ, ज इयइ विठी न लीजइ, गीतार्थे पिंडनियुक्तिमांहि त्रससंसक्त मातु प्रमुख आहार लेवानी विधि (कही छइ), जेह यतिनी प्रतीति
आवइ तेहनइ एकांते लेई सिद्धांतना पाठ वचाविज्यो, सर्व सममि पडिस्यइ वा सीयपिडं पुराणकुम्मासं' ए सिद्धांत वाक्य विचारिज्यो, उडद ते कठउलमा थाइ, जइ तेई वासी विन्ठा न हवइ तउ पहिलोंका यतितउ लेता, एवं विचारिज्यो, मतानुरागी मत थाउ, सममिज्यो, तपाना कीधा योगविधि ग्रन्थमांहि चोपडीवासी रोटी तप योगमांहि यतिनइ ऊघाडी लेणी कही छइ, अनइ २२ अभक्ष्यांमांहि विन्ठा आहार अभक्ष्य कह्या पुणि वासी आहार अभक्ष्य नथी कह्या, नोज्यो ॥ ११५॥
ભાષા:-સિદ્ધાંતમાં યતિને વિરસાહારી પતાહારી કહ્યા છે. વાસી આહાર લેતા કહ્યા છે, પતાહાર તે કહેવાય કે જે વાલ કે ચણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #359
--------------------------------------------------------------------------
________________
३४२
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
રાત્રિયે રહેલ હાય, એટલે જે ખરાબ થયા ન હોય તે રાત્રે રહેલ વાલ ચણા પણ સાધુઓ લિયા કરે. આ સિદ્ધાંતના આદેશ છે, ×
,,
'
× ‘વંતાદારે’ના અર્થ શાસ્ત્રકારો ‘પર્યુ`ષિત(રાત્રિવાસી)અન્ન’ એવા કરે છે, જુઓ—“અંતાાત્તિ, અન્તે મનમન્ત્ય-ધન્યધાન્ય बल्लादिः, पंताहारेत्ति-प्रकर्षेणान्त्यं वल्लाद्येव, भुक्तावशेषं पर्युषितं વા” (ઉવવાઈ સૂત્ર ટીકા પાના ૪૦), તથા “અંતેિિત્ત-અક્ષતયા सर्वधन्यान्तवर्तिभिर्वल्लचनकादिभिः, पंते हियत्ति - तैरेव भुक्तावशेषत्वेन યુનિતવેન વા કર્યેાન્તવતિત્વાન્ત્રાન્ત: ” (ભગવતીસૂત્ર ટીકા પાના ૪૮૬), તેમજ “ અત્તેિિત્ત-શ્રÅવષનાિિમ:, પ્રાન્તस्तैरेव मुक्तावशेषैः पर्युषितैर्वा (જ્ઞાતાસૂત્ર ટીકા પાના ૧૧૩) આ પ્રમાણેના પાઠો અનેક શાસ્ત્રોમાં છે, એથી કૃલિતાથ એ થયું કે—સાધુઓને રાત્રિવાસી આહાર બધાય અકલ્પનીય નથી. કિ ંતુ જેમાં જીવાત્પત્તિની સ ંભાવના હોય તેવે આહાર ન લેવા, પરન્તુ આજના જીવા કેવા છે ? ગૃહસ્થ ગમે તેવી વસ્તુની નિમ ંત્રણા કરે છે કે તરતજ સાધુ કલ્ચાકણ્યા વિચાર કરનારો કાઇ વિરલાજ હોય, તે વધારે ભાગ તેના વિચાર કર્યાં વગરજ લેવા તયાર રહેનાર હોય છે, એટલે પ્રાય: આખાયે મૂત્તિ પૂજક જૈન સમાજમાં હમણાં વાસી રોટલી આદિ લેવાની પ્રવૃત્તિ યદ્યપિ બિલ્કુલે નથી, છતાં પૂર્વકાળના ગીતાર્યાં કે જેએ શાસ્ત્રજ્ઞ અને ભવભીરૂ હતા તે ગવેષાશુદ્ધિથી તપાસ કરીને જીવસ સક્તિઆદિના અભાવે લેતા હોય તેને આકાંતે દૂષિત માનવાને કયા છે ? જો કાઇ પણ શાસ્ત્રમાં આચાય હરિભદ્રસૂરિ જેવા પ્રમાણિક અને સ ́માન્ય આચાયે એમ લખ્યું હોય કે રેટલી વિગેરે કાઈ
પ્રમાણ
'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
,,
Page #360
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर एकसोपंदरमो
३४३ વાસી ઠુંબરથી (ખાંડેલ બાજરી આદિની ઘેંસ) સિક્રીયા (દહી છાસ આદિથી સંસ્કારિત) ચાવલ આદિ તપાઓ પણ લિએ છે, કોહ્યા પણ પર્યપિત ( રાત્રિવાસી) આહાર સાધુએ સર્વથા નજ લેવો” તે તે પ્રમાણ જંખ્યાચાર્ય બતાવે.
શાસ્ત્રોમાં વાસી આહારનો નિષેધ ક્યાંય જોવાત નથી, પ્રત્યુત ભગવાન મહાવીરદેવે ચંદનબાળા પાસેથી ઉડદના બાકળા વાસી લીધાને ઉલ્લેખ શાસ્ત્રોમાં સ્પષ્ટ જોવાય છે. જુઓ–“ િવ તથા कुम्मासा, ते य सुप्पकोणे पक्वित्रिय समप्पिया तीसे x x x उत्तमगुणबहुमाणातो जं पुण होइ तं होउत्ति चिंतयंतीए भणियं-'भयवं! कप्पइ ? भगवया पाणी पसारिओ, दिन्ना तीए, पारियं भगवया।"
(આ જિનેશ્વરસૂરિ રચિત કથાકેશ પાના ૭૦-૭૧) આમાં ચંદનબાળાએ ભગવાન મહાવીર પ્રભુને ઉડદના વાસી બાકળા વહેરાવ્યાનો સ્પષ્ટ કથન છે, તેમ શાસ્ત્રોમાં બારે માસ કોઈ પણ પ્રકારનો વાસી આહાર લેવાનો જે એકાંત નિષેધજ હતા તે તપાગચ્છના આચાર્ય રત્નશેખર સૂરિ સ્વકૃત શ્રાદ્ધવિધિ ટીકા પાના ૧૫૮ માં "पर्युषितद्विदलिपूपिकापर्पटवटकादिशुष्कशाकतन्दुलीयकादिपत्रशाकटुप्परकखारिकीवर्जूरखण्डशुण्ठ्यादीनां फुल्लिकुंचिलिकादिसंसक्तिसम्भवात्त्यागः, औषधिकार्ये तु सम्यनशोधनादियतनयैव तेषां ग्रहणं।" આ પાઠથી ચેમાસી અભિગ્રહ, નહીં કે બારે માસને માટે, અને તે પણ ગમે તે પ્રકારની નહીં, પણ વિદલ (કઠેલ) ની પુડીઓ આદિના ત્યાગનો અભિગ્રહ કરવા શા માટે કહેતા ? બારે માસ વાસી આહાર માત્રનો એકાંત નિષેધ કેમ ન કર્યું ? એને ઉત્તર જવ્વાચાર્ય આપે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #361
--------------------------------------------------------------------------
________________
३४४
प्रश्नोत्तर चत्वारिंशत् शतक અણકોહ્યા (બગડ્યા-અણબગડ્યા) પૂછતા કે જોતા નથી, એ સાધુને આચાર નથી, માટે વાસીની વિશેષતા નથી, જે આહાર બગડ્યો હોય તે ન લે. અને બગડ્યો ન હોય તે લિયાજ કરે, વાસી રોટલીમાં ત્રસજીવની સંસકિત જણાય તે ન લઈએ અન્યથા લેતાં કોઈ દોષ નથી, તે વાસી રેટલી સચિત્ત નથી જેને સંઘઢો ટાલીયે, જોઈએ બગડી ન હોય તે લઈયે, ગીતાર્થોએ પિંડનિર્યુક્તિમાં ત્રસજીવથી સંસક્ત સાતુ આદિ આહાર લેવાની વિધિ (બતાવી છે), જે યતિની પ્રતીતિ આવે તેની પાસે એકાંતમાં સિદ્ધાંતના પાઠ વંચાવી લેજે, બધી સમજ પડશે. “વા સવિંહે પુરાવૃન્મા” આ સિદ્ધાંત પાને વિચારી જેજે. + ઉડદ કાળમાં હોય છે તે જે વાસી બગડ્યા ન હોય તે પહેલાના યતિઓ લેતા, આ રીતે વિચારજે. મતાનુરાગી મત થાઓ. સમજજે. તપાના કીધા ભેગવિધિ ગ્રંથમાં પડેલી વાસી રોટલી યોગની તપસ્યામાં યતિને લેવી સ્પષ્ટ કહેલી છે. સ્ત્ર અને
+ ટીકાકાર શ્રીશીલાંકાચાર્ય મહારાજ લખે છે કે-“ વવું વા पर्युषितभक्तं तथा 'पुराणकुल्माष वा' बहुदिवमसिद्धस्थितकुल्माष" ( આચારાંગટીકા પાના ૩૩) આ પાઠમાં શીતપિંડને અર્થ રાત્રિવાસી આહાર અને પુરાણ કુભાષ'ને અર્થ ઘણા દિવસના રંધાઈ રહેલ ઉડર કર્યો છે, તેમજ ઉજ્ઞિક્ષત્તિ “પિત ત્રિવિ(ત્રિત), તેન મક્વન્ન: પિત નષ્પન્ન: રિદિ:” (ઠાણાંગ ટીકા પાના ૨૧૯) અર્થાત ત્રિવાસી રહેલ જે ઇચ્છરિકાદિ તે પર્યેષિત આહાર કહેવાય.
» “वासी मोइअमक्खियमंडय-मोइअसत्तुयकुल्लरि घोलसिहरणि तिलवट्टिकरबाइ छट्ट जोगाओ आरओवि कप्पइ।"
જ (આચારવિધિ સામા પ્ર૦ પાના ૨૫) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #362
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर एकसोपंदरमो
३४५ બાવીસ અભક્ષ્યમાં બગડેલ આહારને અભક્ષ્ય કહ્યો છે. પણ વાસી साखारने अलक्ष्य नया प्रयो. + नेले.
બીજું તપાના ખાસ માન્ય આચાર્ય વિજયદાન સૂરિજીના શિષ્ય पी२ विभाग कृत सायनी " रांध्यु बिदल रहइ पुहर च्यार,
ओदन पाठ पोहर चितधार । सोळ पहुर दधिकांजि छामि, विणस्यइ प्रहिं जीवनी रामि ॥४॥" म गाथाभा यानी आमा પહેર ફખું કહ્યું છે. તે પછી દરેક વસ્તુ રાત્રિવાસી ન લેવાનું કયા શાસ્ત્રકાર કહે છે ? તે પ્રમાણુ પંખ્યાચાર્ય બતાવે. + "तुच्छफलं २१ चलियरसं २२, वज्जइ वज्जाणि बावीसं २४६"
टीका-"तुच्छं-असारं फलं-मधूकबिल्वादेः, उपलक्षणत्वाच्च पुष्पमरणिशिग्रुमधुकादेः पत्रं प्रावृषि तण्डुलिकादेः बहुजीवसम्मिश्रत्वात्, यद्वा तुच्छफलं-अर्धनिष्पन्नकोमलचवलकशिम्बादिकं, तद्भक्षणे हि तथाविधा तृप्तिरपि नोपजायते दोषाश्च बहवः सम्भ. वन्ति । तथा चलितरसं कुथितान्नं, उपलक्षणत्वात्पुष्पितौदनादि, दिनद्वयातीतं च दधि वर्जनीयं, जीवसंसक्त्या प्राणातिपातादिलक्षण. दोषसम्भवात् ।"
(१० साटी पाना ५८ ) આમાં બાવીસમો અભક્ષ્ય “ચલિતરસ કહ્યો છે. એટલે જેના વર્ણાદિ બગડી ગયા હોય તેવો આહાર, ભલે રાત્રિવાસી ન હોય, સવારનો સાંજે પણું નજ લેવો. પરંતુ શત્રિવાસી આહાર ન લેવો” એમ નથી કહ્યું, કઈ પણ પ્રમાણિક શાસ્ત્રમાં આમ કહ્યું હોય તો જંખ્વાચાર્ય બતાવે એજ બાબતને લગત સેનપ્રશ્નને નીચે લખેલ પ્રશ્ન વિચારવા જેવો છે
तथौपपातिकसूत्रे 'पंताहारे' इत्यस्य वृत्तौ पर्युषितं वल्लचणShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #363
--------------------------------------------------------------------------
________________
३४६
प्रश्नोत्तरचत्वारिंशत् शतक (त५ भरत२ मे २१ मोर ११८, अंय २ मा १२८ ।)
११६ प्रश्न-तथा खरतर श्रावक वघारी राब तथा वघारीया सालणा वासी लेवइ, तपा न लेवइ, ते स्युं ?
काद्याहारयन्तीति व्याख्यातमस्ति, तत्र 'पर्युषित' शब्देन किमुच्यत इति प्रश्नोऽत्रोत्तरं-प्रभातराद्धवल्लचणकादिद्विदलं मध्यान्हादिषु शीतलं नीरसं विनष्टं च भवति तत्पर्युषितशब्देनोच्यते, कोऽर्थः ? शीतलं विनष्टं वल्लचणकादि पयुषितमित्यर्थः । यदुक्तं बृहत्कल्पभाष्ये 'निप्फावचणगमाइ, अंतं पंतं च होइ वावन्न ।' एतवृत्तौ 'वावन्न' विनष्टमिति व्याख्यातमस्ति । तस्मादन्ताहारादौ सर्वत्र स्वाभिनिवेश मुक्त्वा सम्यग् विभाव्यार्थयोजना कार्येति ज्ञेयम् ५८
उ० ३ । पाना ५२ । શાસ્ત્રોમાં આવેલ પંતરે શબ્દનો પર્યાય ટીકાકારેએ જે पर्युषित भूस छ. तेना स्थाने मा प्रश्नोत्तरभा आयाय श्रीविoयसेनभूरि मृ८५माध्यनु 'निप्फावचणगमाइ, अंतं पंतं च होइ वावन्न ।' | याने पर्युषितनी अय विनट थये। माहार કહે છે. એટલેંજ નહીં બલ્ક વષિત શબ્દનો અર્થ રાત્રિવાસી કરનારાઓને અભિનિવેશ છોડવાનું ઉપદેશે છે. પરંતુ અભિનિવેશકોને છે ? તે તે ગાથાર્ધને ટીકાપાઠ લખ્યો છે તે જણાઈ આવતે. જુઓ આ રહ્યો તે પાઠ____ निष्पावा' वल्लाश्वणकाः-प्रतीताः, आदिशब्दात्कुल्माषादिकं, आन्तमित्युच्यते। प्रान्तं पुनस्तदेव 'व्यापन्न' विनष्टं कुथितमित्यर्थः ।
(બૃહકલ્પ૦ ભાગ ૨ પાના ૪૧૪) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #364
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर एकसोसत्तरमो
૨૪૭ ભાષા-વઘારેલી રાબ તથા વઘારેલા સાલણું વાસી ખરતર લે છે, ને તપ નથી લેતા, તે શું?
તત્રાર્થે–વાસી નમોત્તા વધારે તાત્તા. વારી વાર राब लेतां शस्त्रनइ न्यायइ दोष नथी जाण्या, कांजीना वडा घारडा लेवा, २४ पहर उपरांति न लेवा ॥ ११६ ।।
ભાષા–(છાસ આદિના) ઝેલ (રસ) વાલા વઘારેલા સાલણ (શાક) તથા વઘારેલી રાબ વાસી લેતાં શાસ્ત્રના ન્યાયે દેષ હોય તેમ જાણ્યું નથી. કાંજીના વડા, ને ઘરડા લેવાય છે, એવીસ પહેરવા ઉપરાંત તે ન લેવાય.
(તપ ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૧૧૯, ગ્રંથ ૨ બેલ ૧૨૯ ). ११७ प्रश्न-खरतरांरइ प्रभाति 'उग्घाडा पोरिसी' कहीयइ, मांकि बहुपडिपुण्णा पोरिसी' कहीयइ, पहर राति गयां 'बहुपडिपुण्णा पोरिसी' कहीयइ, लपांनइ त्रिहुंठामे 'बहुपडिपुराणा पोरिसी' कहीयइ ए स्युं ? - ભાષા– ખરતાને સવારે પિરસી ભણાવતાં “ઉગ્વાડા પોરિસી” કહે, ને સાંજે પડિલેહણની શરૂઆતમાં તથા રાત્રે સંથારપરિસી ભણાવતાં “બહુપડિપુણું પિરિસી” કહે છે, અને તપાએ ત્રણેય સ્થાને “બહુપુડિપુણું પિરિસી” કહે, તે શું ?
તત્રાર્થે– “સાસુ મારિ, ઘs રિસી રુતિ આવ
આ પાઠથી સ્પષ્ટ જણાય છે કે પંતાને અર્થ ઉષત માં લગાડી દેવું એ આચાર્યશ્રીનું પિતાનું અભિનિવેશ અને એક પ્રકારે છેતરપિંડી જ છે. એથી રાત્રિવાસી કઈ પણ આહાર ન લેવું એવું કથન કેઇ પણ સર્વમાન્ય શાસ્ત્રકારનું નથી. કિંતુ આહાર બગડ્યું ન હોય તે જઈ તપાસીને લેવું એ સિદ્ધાંત છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #365
--------------------------------------------------------------------------
________________
३४८
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
श्यकवृत्तौ. श्रीअावश्यकचूर्णि(भाग २ ने पाना 318)मांहि पुणि इमजि काउ छइ । तथा 'साहुवयणं-उग्घाडा पोरिसी' इति श्रीदेवेन्द्रसूरिकृत पच्चक्खाणभाष्ये । तथा तपा मुनिचन्द्रसूरिकृत आवश्यकसत्तरीवृत्ति 'उग्घाडापोरिसी-जाव राई आवस्सथचुण्णीए । ववहाराभिप्पाया पुण, जाव पुरिमलैं-उद्घाट्यतेऽर्थोऽस्यामित्युद्घाटा-द्वितीयः प्रहरः, तां मर्यादीकृत्य, न पुनरभिव्याप्य इति' एतलइ पहिलइ पहरि उग्घाडा पोरिसी थाइ, तथा श्रोधनियुक्तिवृत्तिमांहे पहर रात्रि गयां 'बहुपडि पुरणा पोरिसी' कही छैइ, पाठ:-'आचार्यस्य समीपे मुखवत्रिका प्रतिलेखयित्वा भणति-बहुपडिपुराणा पोरिसी, संदिरात संस्तारके तिष्ठामि' इम अक्षर जोडं विचारिवउ, सगले ठामे 'बहुपडिपुराण!' शब्द किम कहाइ ? एतलइ बहुपरिपुरणा' राति भणावीयइ, पुणि दिवसइ ए शब्द न कहीयइ ॥११७॥
ભાષા-આવશ્યક ટીકામાં કહ્યું છે કે “સાધુઓ ઉગ્વાડા પરિસી કહે” આવશ્યક ચૂર્ણિમાં (તેમ પંચવસ્તુક ટીકા પાના ૮૨ માં) પણ એમજ કહ્યું છે, તથા પચ્ચકખાણભાષ્યમાં દેવેંદ્રસૂરિજી કહે છે કે
સાધુઓને વચન ઉગ્યા પરિસી” (એ સાંભળીને પિરસી આવી ગઈ સમજી લે), અને તપ મુનિચંદ્રસૂરિ પણ આવશ્યસત્તરીની " उग्घाडापांग्सिी" या यानी मां "उद्घाट्यतेऽर्थोस्यां" ઇત્યાદિ પાઠથી દિવસના પહેલા પહેરે બહુપરિપુર્ણ નહીં કિંતુ ઉગ્ધાડપારસી થાય એમ કહે છે, તથા ઘનિયંતિની ટીકામાં પહેર રાત્રિ ગયે સંથારા પિરસી ભણાવતાં “બહુપડિપુણું પેરિસી” કહેવાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #366
--------------------------------------------------------------------------
________________
प्रश्नोनर एकसोसत्तरमो
३४४ કહ્યું છે + (તેમજ અન્ય ગ્રંથાંતરની પ્રારા સમજે”ઈત્યાદિ ઉપરોક્ત પાઠ જોઈને વિચાર, બધે સ્થાને “બહુપડિપુરણું” શબ્દ કેમ કહેવાય ? એટલે રાત્રે “બહુ પડિપુણ' (કહીને સંથારા પિરસી) ભણવયે પણ દિવસે એ શબ્દ ન કહીયે. * ___+ "पढमपोरिमि काऊणं बहुपडिपुराणाए पोरिसीए गुरु सगास गंतूण भणति-इच्छामि खमासमणो ! वंदिउं जावणिज्जाए निसीहियाए मत्थएण वंदामि खमाममणा ! बहुपडिपुण्णा पोरिसी"
(ઘ નિ પાના ૮૩) * સવારની પિરસી ભણુવિને સૂત્રને અર્થ ઉઘાડવામાં આવે છે. અર્થાત આચાર્ય મહારાજ શિષ્યોને અર્થની વાચના આપે છે, એથી એનું નામ “ઉઘાડા પોરિસી' છે. આ વાત પ્રસ્તુત ગ્રંથકાર મહારાજે આપેલ આવશ્યક સત્તરીને ટીકા પાઠથી સ્પષ્ટ જાણવા મળે છે, તેમ
ઘનિર્યુક્તિ પાના ૭૪ ના “વારોનૌક્યાં પાત્ર રહ્ય આ પાઠથી પાત્રાઓને પડિલેહવા માટે ઉઘાડવા(ખેલવામાં આવે છે. એથી પણ એનું નામ ઉઘાડાપરિસી કહેવાય છે. બીજુ એનું કાળમાન પણ એક પહેર નહીં, પણ પિણે પહેર દિવસ ચમે આવે છે. એટલેજ એનું નામ પાદન(પણ)પારસી પણ શાસ્ત્રકારે કહે છે. જુઓ—એ ઘનિર્યુક્તિને પાઠ જે ઉપર આપેલ છે. તેમ “પદपौरुष्या-पादोने प्रहरे 'पात्रनिर्योगः' पात्रपरिकरः सप्तविधः પ્રતિવનચ: ” (યતિદિનચર્યા. ભાદેવસૂરિ. પાના ૨૭) તેમ “તો पउणपोरिसीए खमासमणेण संदिसाविय खमासमणपुव्वमेव Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #367
--------------------------------------------------------------------------
________________
३५०
प्रश्नोत्तर चत्वारिंशत्रशतक (તપા ખરતર ભેદ ગ્રંથ ૧ બોલ પર, ગ્રંથ રબલ ૧૩૧ )
११८ प्रश्न-तथा सांमिनइ कालि सामायिक लेतां खरतर श्रावक
पडिलेहणं करेमिनि भणिय मुहणतगं पडिलेहित्ता संभवि भंडोa geતૈફ '
(પંચાશકચૂર્ણિ પાના ૧૦૬ ) ઉપર દર્શાવેલ શાસ્ત્ર પ્રમાણેને ફલિતાર્થ એ થયો કે સવારની પિરસી પિણે પહેર દિવસ ચહેરો જ્યારે ભણવવી ત્યારે
બહુપડિપુણા પરિસી' કહેવું કઈ પણ રીતે મેગ્ય નથી, કારણ કે શાસ્ત્રકારોએ દરેક સ્થળે “બહુપરિપુર્ણ' શબ્દનો પ્રયોગ અમુક અંશે પૂર્ણતામાં નહીં, કિંતુ સર્વથા પૂર્ણતામાં કરેલ છે જેમ કે કલ્પસૂત્રાદિમાં પાઠ છે કે-“નવપદું મારા વહુeપુw ઝટ્સમા હૃરિયા વિરૂદંતા” અર્થાત “નવમહિના સર્વથી પરિપૂર્ણ થયે, ને ઉપર સાડાસાત દિવસ વિત્યે છતે ભગવાનને જન્મ થય” અહિં જે “બહુ’ શબ્દ “પ્રાય” અર્થને સૂચક હોત તે શ્રદ્ધ૪મા અતિયાણ વિફરવંતાકહેવાની જરૂરત શું હતી ? “પ્રાય” અર્થ ત્યારેજ થઈ શકે કે જ્યારે નવ મહિના ઉપર કાંઈ પણ દિવસ ન હોય, કિંતુ ઉપરના દિવસે હેવા છતાં જે બહુ' શબ્દ લગાડવામાં આવે છે તે કેવળ પ્રકૃત યા સૂત્ર રચનાની શૈલિએ વાક્ય શેભા નિમિત્તે છે, ને એને અર્થ “બહુળતાએ પરિપૂર્ણ” નહીં પણ
સર્વાશે પરિપૂર્ણજ' ઘટી શકે, આ ઉપર દર્શાવેલ બહુપસ્પિણ” શબ્દનો અર્થ માત્ર અનુમાન કે કલ્પનાનું જ નથી, કિંતુ તપાગચ્છના ઉપાધ્યાય શાંતિચંદ્રજી સ્વકૃત “જબુદ્દીવપત્તી’ની ટીકા પાના ૧૫૮ માં સ્પષ્ટ લખે છે કે પૂર્વત્ત “વહુતિપૂ” સેનાપ ચૂન મિતિ ચાવ” અર્થાત ભગવાન ઋષભદેવ પ્રભુએ કિંચિત માત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #368
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर एकसोअढारमो
३५१ सामायिकनी क्रिया आधी मूकी विचालइ मुहपत्ती पडिलेही वांदणा देइ पच्चक्खाण करी पछइ वली थाकती क्रिया करइ, ते स्युं ?
ભાષા–સાંજે સામાયિક લેતાં ખરતર શ્રાવક સામાયિકની ક્રિયા અધૂરી છોડીને વચમાં મુહપત્તી પડિલેહી વાંદણ દિયે ને પચ્ચખાણ रे. त्या२ पछी ४१ २२५ सामायिनी प्रिया रे, ते शु?
तत्रार्थे-जेतलइ मुहपत्ती पडिलेही सामायिक संदिसावी सामायिक दंडक ऊचर्या एतलइ मामायिकनी क्रिया, पछी जे इरियावही पडिकमीयइते आगिली क्रिया, सज्झायनइ करिवउ वांदणानउ (देवउ ) पच्चक्खाणनउ करिवउ बइसिवादिकनइ काजि, तपांनइ पुणि पहिलउ सामायिक लेता इरियावही पडिकमइ ते सामायिक क्रियामांहि नथी घालता, करेमि भंते ! ऊचर्या पछइ सामायिक गिणइ छइ, जिम पोसह व्रति पोसह दंडक ऊचर्यउ ए पोसहनी क्रिया थइ, पछी सामायिकनी क्रिया, पोसह लेतां जे पहिली इरियावही पडिक्कमी ते पडिलेहण क्रिया निमित्ति, एवं सामायिक दंडक ऊचयाँ सामायिकनी क्रिया पूरी थई, पछी सांमिना પણ ન્યુનતા (ઓછાસ) રહિત, એટલે કે સર્વથા પરિપૂર્ણ એક લાખ પૂર્વ વર્ષને શ્રાભણ્ય પર્યાય પાલે. આ પરિસ્થિતિમાં પૂર્ણ પહેર રાત્રિ વયે સંથારપારસી ભણાવતાં તેમ બરાબર પહેર દિવસ શેષ રહેતે પડિલેહણ કરતાં બહુપડિપુણું પરિસી” કહેવું વ્યાજબી કહેવાય પણ જે ઉઘાડાપારસી પણ પહેર દિવસે ભણાવાય, તેમાંય બહુપડિપુરણ પિરસી' કહેવું કેવી રીતે વ્યાજબી કહી શકાય ? એને સમાધાન પંખ્યાચાર્ય કરે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #369
--------------------------------------------------------------------------
________________
३५२
प्रश्नोत्तरचत्वारिंशत् शतक पच्चक्खाण आवश्यक साचविवा भणी वांदणा देई पञ्चक्खाण करइ, जिम्या न हुवइ तउही जघन्य वांदणइ वांदी पच्चक्खाण करइ पछइ, सज्झायनी खमासमण देइ ऊभां ८ नवकारनी सज्माय करइ, पछइ बइसणा संदिसावी वेला जाणइ तउ समय बइसी करइ, एतलइ करतां सामायिकनी क्रिया विचालइ सी बीजी क्रिया थई ? जे तुम्हे चर्चउ छउ, विमासिज्यो। श्रीदेवेन्द्रसूरि नाम तपइं प्राचार्यई 'श्रावकदिनकृत्य'मांहि कह्यं जे " वंदित्त सूरिमाई, सज्झायावस्सयं कुणइ ।” एतलइ सामायिक क्रिया कीर्धा पछी सांमिनइ आवश्यकि सूरि प्रमुख भणी विस्तर वांदणइ तथा जघन्य वांदणइ वांदी सज्झाय करी आवश्यक करइ, घरनी सोमी करिज्यो ।। ११८ ।।
ભાવા-મુહપત્તી પડિલેહી બે આદેશ લઇને સામાયિક દંડક ઉચરવા સુધી સામાયિકની ક્રિયા છે, પછી જે ઈરિયાવહી પડિકમવી તે આગળની ક્રિયા છે, (તેમ) સજઝાય કરવી. વાંદણું દેવા. પચ્ચખાણું કરવું (આદિ ક્રિયાઓ) બેસવા આદિને માટે છે, તપાને પણ સામાયિક લેતાં પહેલાં જે ઈરિયાવહી પડિકમે છે તે સામાયિની ક્રિયામાં નથી ગણતા, કરેમિ ભંતે ઊચર્યા પછી સામાયિક ગણાય છે, જેમ પિસહ વ્રતમાં પિસહ દંડક ઉર્યા પસહની ક્રિયા થઈ, પછી સામાયિકની ક્રિયા (કહેવાય) અને પિસહ લેતાં પહેલાં જે ઇરિયાવહી પડિકમાં તે પડિલેહણ (3) ક્રિયા નિમિત્તે છે, એ રીતે સામાયિક દંડક ઉચર્યા સામાયિકની ક્રિયા પૂરી થઈ, પછી સાંજે પડિકમણું આવશ્યક સાચવવાને વાંદણ દેવ પચ્ચખાણ કરે, જમ્યા ન હોય તો પણ (ખમાસમણ દેવારૂપ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #370
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर एकसोअढारमो
३५३ જઘન્ય વંદનાએ વાંધીને પચ્ચખાણ કરે, પછી સજઝાયના આદેશો માંગી ઉભા થકા આઠ નવકારની સઝાય કરે, પછી બેસણુના આદેશ લઈને ટાઈમ હેય તે બેસીને સઝાય કરે, આ રીતે કરતાં સામાન્ય યિકની ક્રિયા વચ્ચે બીજી ક્રિયા શી થઈ? જે તમે ચર્ચે છે, વિચારજે, તપ ગચ્છાચાર્ય શ્રીદેવેંદ્રસૂરિ “શ્રાવકદિનકૃત્યમાં કહે છે કે-“વંદિત્ત
રિમા, માયાવરHચં લુપુરૂ !” આ પ્રમાણથી સામાયિકની ક્રિયા પછી સાંજના આવશ્યકમાં આચાર્ય આદિને વિસ્તાર કે જઘન્ય વંદનાએ વાંધીને સજઝાય કરે, ને તે પછી સજઝાય તથા આવશ્યક (પ્રતિક્રમણ કરે, ઘરની સેઝ કરજો. +
+ તપ ખરતર ભેદ પૃ. ૧૨ માં લખ્યું છે કે “સઝાય સંદિસાવા Aવાનાં ખમાસમણ તથા બેસણે સંદિસાવા ઠાવાનાં ખમાસમણ પણ દે છે” એના ઉત્તરમાં જણાવાનું કે ખરતરમાં તે શું ? પરંતુ બીજે ક્યાંય પણ સજઝાય ઠાવાનું ખમાસમણ દેતાં જોયા કે સાંભળ્યા નથી છતાં જવ્વાચાર્ય દેતાં દેવરાતા હોય તે એઓ જાણે. ફરી એજ પૃષ્ટમાં લખ્યું છે કે “તપા તે સામાયિક પૂરી લઈને તેની સઘળી ક્રિયા કરીને પછી વાંદણું દઈ પચ્ચખાણ કરે છે. પરંતુ સામાયિક અધુરી લઈને વચમાં ક્રિયા કરતા નથી. જેઓ સામાયિકની એક ક્રિયા છેડીને વચ્ચે બીજી ક્રિયા કરે છે તેમને વિરોધ આવે છે એટલે જણવાનું કે કઈ પણ શાસ્ત્ર પ્રમાણે આપ્યા વગર પોતાની ગચ્છ રૂઢીએ કરાતી જે સામાયિક વિધિ. એજ પૂરી છે એમ કેમ માની લેવાય? અને સઝાય આદિના આદેશો માગ્યા શિવાય પચ્ચક્ખાણ આદિ કરવાના નિષેધ માટે પણ કઈ સર્વમાન્ય શાસ્ત્ર પ્રમાણ આપ્યા વગર કેવળ સંખ્યાચાર્યના મેઢે કહેવા માત્રથી કોણ માની લેવાનું ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #371
--------------------------------------------------------------------------
________________
३५४
प्रश्नोत्तर चत्वारिंशत् शतक (તપ ખરતર ભેદ ગ્રંથ ૧ બોલ ર૧, ગ્રંથ ૨ બોલ ૧૩૩ મે )
११६ प्रश्न-तथा खरतरांरइ पोसहमांहि करेमि भंते ! ऊचरतां 'जाव पोसहं पज्जुवासामि' इम पाठ न कहइ, ते स्युं ?
मापा:-५२तरने पोसहमा रेमि मते' यरतi "014 पोस પજજુવાસામિ” એમ નથી કહેતા, તે શું ?
तत्रार्थे-पोसहमांहि पिण सामायिक दंडक ऊचरतां 'जाव नियम पज्जुवासामि' एहवोजि मूलगउ सामायिक पाठ कहीवउं, अन्यथा देहरइ सामायिक ऊचरतां 'जाव चेइयं पज्जुवासामि यतियां पासि सामायिक लेता 'जाव साहू पज्जुवासामि' पाठ थाइ, घरे सामायिक करतां 'जाव नियमं पज्जुवासामि' ए पाठ नियत छइ, पिण 'जाव पोसहं पज्जुवासामि' ए पाठ शास्त्रे नथी दीसतउ, तिहां 'नियम' शब्दई सामायिकनउ काल जघन्यइ मुहूर्त-२ काची घडी, उत्कृष्टउ जां सीम सोपयोगी यकउ न पारइ तां सीम 'नियम' शब्दइ कहाइ, "तत्सामायिकं छिन्नकाल द्विघटिकादिमानं” इति विशेषावश्यकवृत्तौ । तथा 'सामायिक तदित्वरं मुहूर्तादिमानं 'गृहिण:' श्रावकस्येति दशमपश्चाशक वृत्तौ, एवं परिछिवउ, जइ 'नियम' शब्दई काची २ घडीनउहीज मान आवइ तउ पोसह पखइ जे सामायिकधर श्रावक पडिकमिवा भणि आव्या छइ ते पजूमणा पर्वना पडिकमणा करतां कितलीवार फेरी २ सामायिक व्रत ऊचरिस्यइ ? अनइ विधिस्युं संवच्छरीनइ पडिकमणउ करतांनइ सामायिक तीननउ काल माजनइ मइ लागइ छइ तर विचालइ विचालइ ३ वार Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #372
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर एकसोओगणीसमो
३५५ सामायिक व्रत ऊचरिवानी क्रिया ते कांइ न करे ? जे भणी तेहनइं सामायिकनउ काल २ घडीजि छह, जिम वरिसाल फासू फाणीनउ काल ३ पहर छइ, ते भणी ३ पहर पछइ नवीदा वली फासू पारणी करइ छइ, ते भणी सामायिक ऊचरतां 'जाव नियम' कहतां जितली वेला सामायिकमांहि रहइ पारइ नहीं तां सीम सामायिक छइजि, अन्यथा 'जाव संवच्छरी पडिकमामि' कहिवउ थास्यइ, ते भणी पोसहमाहि जे सामायिक दंडक ऊचरीयइ तिहां 'जाव नियम' कहीयइ, जइ वली 'जाव पोसई पज्जुवासामि' इम कहतां पोसह पायर्यां सामायिक पाराणउ, तउ वली सामायिक जुदा पारइ ते म्युं ? वली पोसह ऊचर्या छइ 'जाव दिवसं' तउ दिवस आथम्यइ पोसह पूरा थया, अनइ सामायिक लीजतां जे कहीयइ छइ 'जाच पोसह पज्जुवासामि' तउ पोसह पूरउ थयइ सामायिक पुरउ थयउ तँउ वली जुदा किम सामायिक पारइ ! एतलइ ऊचरतां 'जाव पोसह पन्जुवासामि' ए पाठ किम कहाइ ? विमासी जोज्यो। 'जाव नियम' कहतां किसउई विरोध न थाइ, अम्हारइ तउ जां सीम सामायिक न पारइ तांसीम सामायिक तेहनइ छइजि, पछइ छतउ सामायिक पारइ छइ।
ભાષા–પિસહમાં પણ સામાયિક દંડક ઉચરતાં સામાયિકને મૂળ पा व नियम पrajवासामि" मे हवा. + अन्यथा सरे
+ છાપેલ પંચાશક ચૂર્ણિને પૃ. ૧૦૪ માં પૌષધ વિધિના અધિકાર સામાયિક દંડકમાં “જાવ નિયમ” એવોજ પાઠ છે. અને બીજા આચાર્યોના મતાંતરે “જાવ પસતું' કહેવા કહેલ છે, નહિં કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #373
--------------------------------------------------------------------------
________________
३५६
प्रश्नोत्तर चत्वारिंशत् शतक સામાયિક લેતાં “વાવ ફર્ચ ઘsgવાગામ” સાધુઓ પાસે લેતાં “ના નાÉ qgવામ” અને ઘેર લેતાં “ના નિયમ પsgવામ” એવા પાઠો શાસ્ત્રોમાં નિયત છે પરંતુ “ગાવ હું Fગુવારામ” એ પાઠ શાસ્ત્રોમાં નથી દેખાતે, ત્યાં નિયમ શબ્દથી સામાયિકને કાળ જધન્ય એક મુહુર્ત (કાચી બે ઘડી) અને ઉત્કૃષ્ટ જ્યાં સુધી ઉપગસહિત રહ્યો થકે પારે નહીં ત્યાં સુધી કહેવાય, વિશેષાવશ્યક વૃત્તિમાં કહ્યું છે કે-“તે સામાયિકને છિન્ન (છૂટો) કાળ
બે ઘડી આદિ પ્રમાણવાલે છે” તથા દશમા પંચાશકની ટીકામાં લખ્યું છે કે-તે છત્વર (ઘેડા ટાઈમન) સામાયિક મુહુર્નાદિ પ્રમાણનો શ્રાવકને છે” આ રીતે શાસ્ત્રોનું કથન છે. (એટલે કે ઇત્વર સામાયિક કાળમાન એકજ મુહુર્તાને નહીં કિંતુ મુહુર્નાદિ વધારે ટાઈમ પણ “નિયમ” શબ્દથી લેવાય છે). યદિ “નિયમ” શબ્દથી કાચી બે ઘડીનેજ કાળમાન લેવાય તે પિસહ શિવાય જે સામાયિક ધર શ્રાવક પડિકમણું કરવા આવેલ હોય તે સંવછરી પડિકમણું કરતાં કેટલી વખત ફરી ફરીને સામાયિક ઉચરશે ? અને વિધિથી સંવછરી પડિકમણું કરતાને તીન સામાયિકને કાળ સહેજે સદા લાગી જાય છે, તે પછી વચ્ચે વચ્ચે ત્રણ વાર સામાયિક વ્રત ઉચરવાની ક્રિયા કેમ નથી કરતા? કારણ કે તેની સામાયિકનું કાળ (નિયમ શબ્દથી) બે ઘડીજ છે, જેમ વર્ષાઋતુમાં ફાસુપાણીનું કાળ ત્રણ પહેરનું છે, તેથી ત્રણ પહોર બાદ નવેસર ફાસુ પાણી કરીએ છીએ. એટલા માટે સિદ્ધાંતના મત પ્રમાણે, જુઓ તેજ ચૂર્ણિને પાઠ–“પુ રૂહ ठाणे — जाव पोसह पज्जुवासामि' भणावेंति" पु. ११५ । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #374
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर एकसोओगणीसमो
३१७ સામાયિક ઉચરતાં “જાવ નિયમ” કહેવાથી જેટલી વેલા સુધી સામાયિકમાં રહે અને પારે નહીં, તેટલી વેલા સુધી સામાયિક છેજ, જે એમ ન માનીએ તે (સંવછરી પડિકમણું અવસરે) “જાવ સંવછરીં પડિકમામિ ” કહેવું પડશે, એટલે પિસહમાં જે સામાયિક દંડક ઉચરીએ તેમાં “જાવ નિયમ” કહીયે, વલી જે “જાવ સિહં પવાસામિ કહીયે તો પિસહ પારવાની સાથે સામાયિક પારાઈ ગયું તે વલી સામાયિક જુદો પારે તે શું ? વલી પિસહ ઉર્યો છે “જાવ દિવસ' તે દિવસ અસ્ત થયે પિસહ પૂરે થયે, અને સામાયિક લેતાં કહે છે
જાવ પિસહ પજજુવાસામિ' તે પિસહ પૂરે થયાં સામાયિક (પણ) પૂરે થાય, તે પછી સામાયિક જુદો કેમ પારે છે? એટલે સામાયિક ઉચરતાં “જાવ પિસહં પજુવાસામિ' એ પાઠ કેમ કહેવાય ? વિચારી જોજો. “જાવ નિયમ” કહેતાં કઈ પણ જાતને વિરોધ નથી આવતે, અમારે તે જ્યાં સુધી સામાયિક ન પારે ત્યાં સુધી તેને સામાયિક છેજ અને પછી છતે સામાયિક પારે છે.
(તપા ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૧રરમ) १२० प्रश्न-तथा खरतर पर्वेजि पोसह श्रावकांनइ करिवउ मानइ तउ दिहाडि दिहाडि 'सामाइय पोसह संठियस्स' ईयर गाथायई सामायिक पारतां पोसह अणहुंतउ कांइ पारइ ? ' ભાષા-ખરતર શ્રાવકને પર્વેજ પિસહ કરવાનું માને છે તે પછી હમેશાં સામાયિક પારતાં “સામાય પિસહ સંઠિયસ્સ” આ ગાથા પિસા અણહું શા માટે મારે છે. +
+ ખુદ આગમપ્રાજીનાં પૂજ્ય પૂર્વજ આચાર્ય રત્નશેખરસૂરિજી સામાયિક પારવાની વિધિમાં સામાફિય જોશું સંચિત” ઈત્યાદિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #375
--------------------------------------------------------------------------
________________
३५८
प्रश्नोत्तरचत्वारिंशत् शतक तत्रार्थे-'सामाइयपोसह संठियस्स' ए गाथा सामायिक पो मह पारिवानी नथी, किन्तु सुकृत-पुण्य अनुमोदननी छइ, नउकार कह्या ते पच्चक्वाण पारिवाना सूत्र छइ x बीजाई ગાથાઓ બેલવા કહે છે તે એમણે આ ગાથાથી અણહતે સિહ પારવાનું શા માટે કહ્યું ? એને ખુલાસો આગમાબાજી કરે. બીજું એજ રત્નશેખરસૂરિજી “માચવગુત્તો આ ગાથા બોલવાનું નથી કહેતા છતાં તપાઓ પિતાના એ પૂ. પૂર્વજોની આજ્ઞાનું ઉલ્લંઘન કરવા સાથે તેમણે બેલવા બતાવેલ “gsો મૂઢમા” અને “સામાચ પોસદ સંદર' આ બે ગાથાઓ ઉડાવી દઈને “નામાવલંg એ ગાથા બોલે છે તે ખરેખર આજના તપાઓના ઘરનો જ આચાર છે.
* પંચાચૂર્ણિ પૃષ્ટ ૧૦૯ માં પાઠ છે કેનવા પુW પોસઠું पारिउकामो तया खमासमणदुगेण मुहपोत्ति पडिलेहिऊण खमासमणदुगेण सामाइयं व पोसहं पारेइ, पुण मुहपोत्तिपेहणपुत्वं सामाइयं पारित्ता 'छ उमत्थो मूढमणो' इच्चाइ गाहाओ भणइ।" આ પાઠમાં પિસહ પારતાં “સાગરચંદ” તેમ સામાયિક પારતાં “સામાયયજુત્તો” કહેવાનું કહ્યું નથી. પણ પિસહ પાર્યા પછી કોઈ પણ ગાથા કહ્યા વગરજ સામાયિક પારીને “ સામાઈયવયજુત્ત” નહીં, કિંતુ “છઉમ મૂઢમણ” ઈત્યાદિ ગાથાઓ બોલવાનું કહ્યું છે, તપા રત્નશેખરસૂરિ પણ ઉપર આથી પહેલાની ટિપ્પણમાં જણાવ્યા મુજબ શ્રાદ્ધવિધિમાં એજ ગાથાઓ બેલવા કહે છે. એથી આજના તપાઓ જે આ ગાથાઓ નથી કહેતા અને “સામારૂચાયgો? આદિ
ગાથાઓ કહે છે, એ એમના ઘરને આચાર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #376
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर एकसोबीसमो
३५६ पच्चक्खाण तथा पोसह नवकार गुण्यइ पूरा थाइ, विचारी जोज्यो, जिम विजयराजा 'नमो अरिहं नाणं ति निरगओ' ए अक्षर जोइवा, जिम नवकार गुणी सामायिक पोमह लीधा हता तिम पारतां नवकार गुण्यां सामायिक पोसह पार्या कहीयइ, एहलइ जइ 'सामाइय पोसह संठियस्स' ए गाथा पारिवानी नथी तउ स्यु पूछउ ? वली जइयइ सागरचन्द्र दशाणभद्र सुदर्शन थूलभद्रादि न हता तइयइ पोसह सामायिक किम पारता? ते भणी नवकारइजि पारिवानउ पाठ छइ, अनुमोदनानउ पाठ जे महानुभाव थया तेहन नाम लेई अनुमोद्याजि करउ, वली 'सव्वेसु कालपन्वेसु, पसत्थो जिणमए तवोजोगो। अहमिपन्नरसीसु य, नियमेण हवज्जि पोसहिओ ॥१॥' ए गाथा आवश्यकचूर्णि (भा २०२ पाना 3०४) मांहि छइ परं 'अट्ठमी चउद्दसौसु य' ए पाठ नथी, जेह भणी श्रीउत्तराध्ययननी शांत्याचार्यकृत वृत्तिमांहि नवमइ अध्ययनि 'सर्वेष्वपि तपोयोगाः, प्रशस्ताः कालपर्वसु । अष्टग्यां पञ्च दश्यां च, नियतं पौषधं वसेत् ॥१॥' इति श्रीवाससेनकृतः श्लोकः पौषधाधिकारे लिखितोऽस्ति, परं तपा रत्नशेखरसूरिकृत वंदित्तुनी वृत्ति (पाना 13६) मांहि 'अट्ठमी चउद्दसीसु य, नियमेण हविज्ज पासहिओ ॥१॥' ए पाठ निर्मूल लिख्यो छइ, बीजाई गीतार्थ पूछि जोज्यो, ग्रन्थ पूर्वाचार्यकृत जोज्यो, तत्त्वार्थ भाष्यनइ विषइ पौषधोपवास शब्दई 'पौषध' कहतां पर्व, तेहनत उपवास ते पौषधोपवास, ते पौषधोपवास-पर्वदिवसनउ उपवास ते अष्टम्यादि पर्वनइ विषइ नियतपणइ करिबुंजि, वीजीए तिथिए Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #377
--------------------------------------------------------------------------
________________
३६०
प्रश्नोत्तरचत्वारिंशत् शतक प्रतिपदादिके कीजइ न कीजईई, पर्वतिथिन र उपवास पर्वतिथिए करिवउ, बीजीए तिथिए उपवास करतां पाल्यउ नथी, ए अर्थ, तत्त्वार्थवृत्तिकारे पौषधोपवासना अर्थ पर्व दिने पोसह नाम व्रतनउ करिवउ कह्यउ, एतलइ वृत्तिकारइ अनइ भाष्यकार इ 'पौषधोपवास' शब्दना अर्थ जूजूआ लिख्या, ठाणांग सूत्रमांहि ४ पासासानइ ठामि सूत्रमांहि तथा वृत्तिमांहि इमइजि पौषधोपवासना जूजूआ अथ कही कही
आसास कह्या, एतलइ व्रतरूप पोमह पर्वतिथिए करिवउ, बीज उ उपवास रूप पोसह पर्वतिथिर करिवउ वीजीए तिथिए उपवास करतां कोई पालतउ नथी. ए तत्वार्थभाष्यकारनउ अभिप्राय छइ, ते ग्रन्थनउ पाठ लिख्यउ नथी ग्रन्थ गौरव भय थकी, यतिनइ 'पक्षियपोसहिए समाहि पत्ताणं' एतलइ यतिनइ पोसह ते उपवास जाणिवा, एकला ब्रह्मचर्यनइ पुणि पोसह कहीयइ 'जया एगस्स बंभवेर पोसहो इयरस्ल पारणों इति श्रीआवश्यकबृहद्वृत्तौ। वली इहां तुम्हे लिख्या जे सुबाहुनइ अपर्वइ अट्ठम पोसह काउ छइ, तत्रार्थे-तिहां अठम पोसह करतां चतुर्दशी प्रमुख पर्वना नाम लिया छइ, तथा नन्दमणियारनइ अधिकारि प्रतिक्रमणचूर्णिमांहि 'पवदियहम्मि कम्मि, अठमभत्तं पगिएहइ नन्दो' एहवइ पाठई नंदमणियारई पुणि शास्त्रनइ न्यायइ पर्वनउइजि पोसह कीधर, तथा नवपदप्रकरणवृत्ति ओसवालांनी कीधी छइ, तिहां नंदनइ ग्रीम वालई चउदसिनी रात्रि तृषा लागी कही छइ, एतलइ पोसह दिन पर्वनउ छइ इम नियम थयउ उदायिन राजानइ अधिकारि उत्तराध्ययननी वृत्तिमांहि पाखीनइ दिनई उदाShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #378
--------------------------------------------------------------------------
________________
प्रश्नात्तर एकसोवीसभी
३६१
यिन राजाई तीर्थंकरनउ आगमन पोममांहि वांधउ, एहवइ पोमह पर्वनउ थयउ छइ । अभयकुमार मेघवर्षानइ काजि अभि कर्य परं ते पोसहस्रत न थाइ मोक्षार्थ नहीं । एवं विजयराजाना कृष्णना भरतना अविरती इहलोकार्थ भरणी पोसह (त) नकहरा, वली तपा पोमहमाहि इहलोकना गुरणरणा ध्यान करतां मिथ्यात्व मानइ तउ भग्त कृष्ण अभयकुमारादि सर्व मिध्यात्व थाइ, मिध्यात्वीनइ पोग्रह किम थाइ ? जोज्यो, एतउ तुम्हाग्इ कथन ऊपर लिख्यउ छइ, मिल्यां युक्ति पूछाइ कहाइ पुणि, एवं समभिज्यो, एह प्रश्ननउ विस्तर विचार पोमहछत्रीसीनी वृत्त थकी जोइवउ, सभी दृष्टि जोवतां जिम वहरा सुजानइ समझि थइ तिम थाइ, घरे विचारिज्यो ॥ १-० ॥
·
भाषा- " मामाइय पोसह संठियस्स" मा गाथा सामायि પારવાની નથી, કિંતુ મુકૃત-પુણ્ય અનુમોદનની છે, નવકાર ગણ્યા તે પચ્ચખાણ પારવાના સુત્ર છે, બીજા પણ પચ્ચખાણ તથા પોસહ નવકાર ગણ્યેજ પૂરા થાય છે, વિચારી જોજો. જેમ વિજય રાજા “ નમા अरिह ंतारा” डडी (पौषध शरणार्थीी माहार) नीम्यो” मेवा शास्त्राक्षरे। (વસુદેવહિંડી આદિના) જોવા, બીજી જેમ નવકાર ગણીને સામાયિક પોસહ લીધા હતા (તેમ ) પારતાં નવકાર ગણ્ય, સામાયિક પાસહ पार्या वाय, मतल ज्यारे ' सामइय पोसह संठियस्स એ ગાથાએ પારવાની છેજ નહીં ત્યારે પુછે છે શુ? વલી જ્યારે સાગરચંદ્ર દશાણુ ભદ્ર સુદર્શન અને થૂલભદ્રાદિ થયા ન્હાતા ત્યારે સામાયિક વા પાસહ કેમ પારતા હશે ? માટે વસ્તુતઃ પારવાને પાk નવકારજ છે, અનુમેાદનના
""
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #379
--------------------------------------------------------------------------
________________
ફ્ર
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
પાઠ ( ભૂતકાળમાં જે મહાનુભાવ થયા તેહના નામ લે અનુમાઘાજ કરો. વલી “ સન્ક્વેસુ ાજ્ઞવવેસુ, પથો નિમ તોનોનો / અમિન્નાનીસુ ય, નિયમે ત્રિકન પોહિો || o ।।' આ ગાથા આવશ્યક ચૂણિ (ભા. ૨ પાના ૩૪) માં છે, પરંતુ “અટ્ઠમचउदसी य ” એવા પાઠ નથી, કારણ કે શાંત્યાચાય કૃત ઉત્તરાધ્યયન ટીકાના નવમા અધ્યયનમાં (પણ) ‘‘સર્વેŕવ તોચોળા; પ્રશસ્તા: દાનવર્વસુ । જ્યાં પદ્મનાં ૫, નિયત પૌષધ સેત્ ।।” આ કવિ આસસેન કૃત શ્લોક પૌષધના અધિકારમાં લખેલ છે. (જે ઉપરોક્ત આવશ્યકણિની ગાથાથી અક્ષરે અક્ષર મળતા છે) છતાં (દૃષ્ટિરાગને વશ પ્રાચીન પાડને ફેરવી દને) તપા રત્નશેખરસૂરિષ્કૃત વ ંદિત્તુ સૂત્રની ટીકા ( પાના ૧૬૫) માં “ અટૂમિઽીસુ ચ, નિયમે વિગ્ન ìન્નતિથ્યો ।।।।” આવેા નિર્મૂલ પાદ લખી દીધા છે, ખીજા ગીતાર્થાંને પણ પૂછ્યો, પૂર્વાચાકૃત ગ્રંથાને જોજો, તત્ત્વા ભાષ્યમાં પાષધેાપવાસ શબ્દથી ‘પૌષધ' એટલે પવ, તેને ઉપવાસ તે પૌષધોપવાસ, તે પૌષધાપવાસ–પ દિવસના જે ઉપવાસ તે અષ્ટમ્યાદિ પર્વ ને દિવસે નિયતપણે કરવાજ, બીજી પ્રતિપદાદિ ( અપવ ) તિથિએ કરવા ન કરવા ( અનિયત છે ), પદ્મતિથિના ઉપવાસ પ`તિથિએ કરવા, (પણ) બીજી તિથિએ ઉપવાસનુ નિષેધ નથી, મતલબ કે તત્ત્વાર્થવૃત્તિકારે પૌષધોપવાસના અથી પદિવસે પાસહત્રત કરવુ કહ્યું, એટલે વૃત્તિકારે અને ભાષ્યકારે · પૌષધેાપવાસ ' શબ્દના અર્થ જુદા જુદા કર્યાં.
'
•
ઠાણાંગ સૂત્રમાં ચાર આસાસાના અધિકારે મૂળમાં તથા ટીકામાં એમજ જુદા જુદા અર્થ - પૌષધેાપવાસ ' શબ્દના કરીને આસાસા કહ્યા છે,
'
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #380
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर एकसोवीसमो
३६३
એટલે (અગ્યારા) વ્રતરૂપ પોસહ ( અષ્ટાદિ ) પતિથિએ કરવે (અને) બીજા ઉપવાસરૂપ પોસહ પ તિથિએ કરવા (પણ બીજી અપ) તિધિએ ઉપવાસ કરતાં કાષ્ઠ રોકતા નથી. એ તત્ત્વા ભાષ્યકાર (તેમ વૃત્તિકાર)ના અભિપ્રાય છે. ગ્રંથ વિસ્તૃત થવાના ભયથી તેના પાડૂ નથી લખ્યા, સાધુના અધિકારમાં “ વિચોદિત્ત સમપિત્તાનું” આવા પાડથી સાધુને પાસડ તે ઉપવાસ સમજવાના, એકલા બ્રહ્મચર્ય ને પણ શાસ્ત્રોમાં પોસહ કહેલ છે. જેમ કે આવશ્યક બહવૃત્તિમાં પા છે કે “ નયા ામ વૈમનેરોનો ચરન પત્રો ” (અર્થાત્ જ્યારે એકને બ્રહ્મચર્ય પૌષધ હોય ત્યારે ખીજાને પારણા હેાય. ) વલી તમાએ જે લખ્યું કે સુબાહુમારને માટે અપમાં અમથી પોસહ કહ્યુ છે. તેના ઉત્તરમાં સમજવાનુ કે–ત્યાં અમથી પાસહ કરતાં ચતુર્દશી પ્રમુખ પના નામ લીધા છે. તથા દમણિયારના અધિકારમાં પ્રતિક્રમણ पदियहम्मि कम्मि अट्ठमभत्तं पगिरहइ नंदो ચૂર્ણિના
,,
આ પાથી ન ંદમણિયારે પણ શાસ્ત્રદષ્ટિએ પતિથિએજ પાસહ કર્યાં છે, તથા ઉકેશ ગજ્વાળાઓની કરેલી નવપદ પ્રકરણની ટીકામાં
'
* ઉન્હાળાની સીઝનમાં ચદસની રાત્રિએ નંદમણિયારને તૃષા લાગી ' એમ કહેલ છે. એટલે પાસહના દિવસ પ છે' એમ નિશ્ચિત થયું, ઉદાયન રાજાના અધિકારે ઉત્તરાધ્યયનની ટીકામાં કથન છે કે—પાખીના દિવસે પાસહમાં ઉદાયન રાજાએ તીર્થંકર ભગવાન શ્રીમહાવીર દેવનું આગમન વાંછ્યુ, એથી તેના (પણ) પાસહ પદિવસે થયા છે. અભયકુમારે મેધવર્ષા નિમિત્તે અભિગ્રહ કર્યાં છે. પરન્તુ તે પોસહ વ્રત ન હાય,
( કારણ ? ) મેાક્ષનિમિત્તે નથી, આ રીતે વિજયરાજાનાં કૃષ્ણ-વાસુદેવનાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
66
Page #381
--------------------------------------------------------------------------
________________
३६५
प्रश्नोत्तर चत्वारिंशन्शन क
ભરત ચક્રવત્તિ નાં ( પોસહ તે ) અવિરતપણાને અંગે તેમ આલેક સબંધિયા (મનારથ) નિમિત્ત હોવાથી પાસદ (ત્રત) ન કહેવા, વલી તપા પાસામાં આલેક સંબંધિ ગણ્યું કે ધ્યાન કરતાં મિથ્યાત્વ માને છે તેા ( તપાની માન્યતા મુજબ ) ભરત ચક્રવૃત્ત કૃષ્ણ વાસુદેવ અને અક્ષયકુમારદિ બધા મિથ્યાત્વી થાય, અને) મિથ્યાત્વીને પાસ કેમ થાય ? તે વિચારો. તમારા કથન ઉપર ( મુચન માત્ર · આટલું લખ્યુ છે, ( અરૂ બરૂ ) મળવાથી યુક્તિ પ્રયુક્તિ પૂછાય અને કહેવાય પણ, એમ સમજો. આ પ્રશ્નના ઉત્તર વિસ્તારથી જોવુ હોય તે પાસહછત્રીસીની ટીકાથી જોવુ, સમષ્ટિએ જોતાં જેમ સુજ્ઞ વહેારાને સમજ થઇ તેમ ( તમને પણ ) થશે. (માટે) ઘરમાં (સ્થિર ચિત્ત) વિચારો. +
+ તપા ખરતર ભેદ પૃ ૧૬ માં લખ્યું છે કે “ શાસ્ત્રોમાં પૌષધ દેશથી અને સ`થી કહ્યા છે( પણ ‘ અપવી એ ન થાય ’ એમ ક્યાંય કહ્યુ નથી) આમ છતાં જે પૌષધ ઉત્થાપે છે. તેને વિરોધ આવે છે” એટલે પૂછવાનુ કે–લૌકિક પંચાંગ કે જેના પર આખાય ’જૈન સમાજની તિથ્યાદિ માન્યત નો આધાર છે, તેમાં લૌકિક જ્યોતિષના હિસાબે થયેલ પાંચમ-આમ આદિ પર્વતિથિની વૃદ્ધિ પ્રસંગે સૂના ઉય અને અસ્ત ખન્નેના ભોગવટાવાળી ૬૦ ઘડીની પરિપૂર્ણ પહેલી પાંચમ-મ આદિપ`તિથિઓને ‘ નહીં ઘરના કે નહીં ઘટના' એ ન્યાયાનુસાર જ ખ્વાચાયના પૂજો એ ચોથ-એ સાતમ આદિ કરીને તેને જ ખ્વાચાય પણ તે પહેલી પાંચમ આમ આદિને પહેલી પાંચમ આમ આદિ માનવા કહેવા છતાં તેને કુલ્લુ કહીને પૌષધને શુ ? પણ લીલવણીના છેદન ભેદનાદિના ત્યાગ અને બ્રહ્મ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #382
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर एकसो एकवीस्मो
( તપા ખરતર ભેદ ગ્રં થ ૧ ખેલ ૧૨૩ મો )
१२१ प्रश्न - वली लिख्या खरतरांनइ इग्यारमा व्रत पोसह तथा बारमा व्रत अतिथि संविभाग, ए बेउं व्रत जे पर्वतिथियइं तथा पर्वतिथिरइ पारणरइ दिनइ करिवा अनेरी तिथिए न करिवा तर मढ़ाई रात्रि तथा दीहई पडिकमणा करतां इयां बिहु व्रतांना अतिचार ५ ५ स्या माटइ आलोअइ छइ ? ।
ભાષા-ખરતરાને અગ્યારમા તથા બારમેા વ્રત પોસહ તથા અનિધિસ વિભાગ. આ અન્ને ત્રતા પતિથિએ અને પતિથિના પારાના દિવસે કરવા અને બીજી તિથિએ ન કરવા ( એમ માન્યતા છે) તે હમેશાં રાત્રે અને દિવસે પ્રતિક્રમણ કરતાં આ બન્ને વ્રતાના પાંચ પાંચ અતિચાર શા માટે આલાવે છે ;
३६५
तत्रार्थे - सहू तपांग श्रावक रातिनइ पडिकमणइ करतां अतिथिसंविभागना अतिचार ५ स्या भरणी आलोवइ छइ ? रात्रित अतिथिसंविभाग नथी थातउ, तथा संलेखनाना दोष ચના પાલન સુધાંને જે ઉત્થાપે છે. તે કયા શાસ્ત્રથી અવિ રોધી છે? બીજી દેશથી અને સથી ક્યાં માત્ર આહારપૌષધજ કહ્યું છે? શાસ્ત્રોમાં તે ચારે પૌષધા દેશથી અને સંથી કહેલ છે તેા પછી પાસદ્ધ દંડકમાં માત્ર આહારપૌષધજ દેસએ સવ્વ વા’થી અને ખીજા ત્રણે પૌષધે ‘સભ્ય’થીજ ઉચરવાનું શું કારણુ ? તેમ બીયાસણા તથા એકાદિ વિઞયના ત્યાગસુધાંને પણ શાસ્ત્રકારોએ દેશથી આહાર પૌષધ કહેલ છતાં તપાએ પૌષધમાં એકાસણા સુધીજ કરવાનુ માને છે. તેનુ શું કારણ ? એને ઉત્તર સમાન્ય પ્રાચીન શાસ્ત્રપ્રમાણા સાથે જાચાય આપે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #383
--------------------------------------------------------------------------
________________
प्रश्नोतर चत्वारिंशत् शतक स्या भणी कहइ छइ ? ए विचारिज्यो, ममझि पडिस्ये, तिहां पूछ्या माटइ कहीयइ छइ-एकतउ श्रावश्यक सूचना पाठभंग वारिवानइ काजि तथा अमद्दहणा-विपरीत प्ररूपणानइ मेलि सदाई अतिचार लागइ छइ तेह आलोवतां लाभ छइ, इम करतां बतना दोष टलइ ए महालाभ विचारिवउ, अम्हे तुम्हने डाहा जाणता, एहवी निपगी भांजघडि करता जाणीनइ इम जाणां छां तुम्हे व्युदग्राह्या छउ, अथवा धर्मथकी ऊभगा छउ, जे देखताई अदेखता थाअउ छ उ, ते भरणी विचारिज्यो, एवं दिन प्रति समकित महित बार व्रतना १२४ अतिचार आलोवतां घणा लाभ थास्यइ १२१।
ભાષાનપાન બધાય શ્રાવકે રાઈ પડિકમણું કરતાં અતિથિ સંવિભાગના પાંચ અતિચાર શા માટે આવે છે? કારણ? રાત્રે તે અતિથિ સંવિભાગ થતો નથી, વલી એ લેખનાના દોષ શા માટે કહે છે? એ વિચારજે. સમજ પડશે, ત્યાં (તમોએ) પૂછયું એટલે કહીએ છીએ કેએક તે આવશ્યક સૂત્રને પાઠભંગ નિવારવા માટે તેમ અસહણ તથા વિપરીત પ્રરૂપણાના અંગે અતિચાર સદાય લાગે છે, તે આવનાં લાભ છે. એમ કરતાં વ્રતના દોષો ટળે એ મહાલાભ છે તે વિચાર, અમે તમને ડાહ્યા જાણતા હતા (પરંતુ ) એવી વગર પગની ભાંજગડ કરતા જણ એમ જાણીએ છીએ કે તમે વ્યસ્ત્રાહિત થયા છો અથવા ધર્મથી ઉભવ્યા છે જે દેખતાય વગર દેખતા થાઓ છે, માટે વિચારજો આ રીતે હમેશાં સમકિત સહિત બારેય તેનાં ૧૨૪ અતિચારે. આવતાં ઘણું લાભ થશે +
+ તપા ખરતર ભેદ પૃ. ૧૦૮ માં પર્વશિવાયના દિવસોએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #384
--------------------------------------------------------------------------
________________
प्रश्रोनर एकसोबावीसमो
३६७
(તપા ખરતર ભેદ ગ્રંથ ૧ બોલ ૧૨૪ મે ) १२. प्रश्न-तथा तपांनइ पडिकमणा ठाया पछइ 'इच्छामो अणुसटिं' तारे क्रिया करतां न बोलइ, स्वरतरांनइ विचालइ बोलइ, ते म्युं ?
ભાષા –તપાને પડિકમણું ડાયા પછી “ઈચ્છામ અણુસદ્ધિ કહેવા સુધી વચમાં બેસતા નથી અને ખરતરને વચ્ચે બેલે છે, તે શું ?
तत्रार्थे-जे तपांग्इ पडिकमतां आलोवणानउ तथा स्वामणानउ पाठ पच्चक्खाणनउ पाठ अणबोल्यां गुम्नइ अणसंभलायां कीजइ छइ, ते महादोष छइ, गुरु पु'ण 'आलोयह-खामह' પિધ અને અતિથિસંવિભાગ ન કરવાથી આ બન્ને વ્રતનાં અતિચારે આલેચવામાં જે વિરોધ દર્શાવ્યું છે. તે તે વ્રત રહિત એવા બધાને સમાન છે, કારણ કે તેમને તે એક વ્રત છે નહીં, તે પછી તેવા અત્રતધારી તપાઓ બારે રાતના અતિચારો શા માટે આલેચે છે ? તેમ વ્રતધારીઓ પણ રાત્રે તે અતિથિસંવિભાગ કરતા નથી છતાં રાઈ પડિકમણામાં એના અંતિચારે આલેચે છે તે શા માટે ? જે ગામે ન જવું તેને રસ્તો પૂછવા જેવું આ હાસ્યાસ્પદ કામ તપાઓ શા માટે કરે છે? આને ઉત્તર સર્વમાન્ય શાસ્ત્ર પ્રમાણથી જબ્બાચાર્ય આપે.
બીજું પૃ• ૧૦૯ માં લખ્યું કે-ખરતર પિસહ અતિથિ સંવિભાગ ઉત્થાપે છે ” એટલે લખવાનું કે–ખરતર તે જરાએ ઉત્થાપતા નથી કિંતુ શાસ્ત્રકારની આજ્ઞાનુસારજ બધુંય કરે છે, પરંતુ આ ગ્રંથના પૃ૦ ૧૫-૧૬ તથા ૩૬૪ની ટિપ્પણમાં દર્શાવ્યા મુજબ પહેલી આઠમ ચૌદસ આદિ પર્વતિથિઓમાં પૌષધાદિ ધર્મસાધન માત્રને તપાએજ ઉત્થાપે છે. તે શા માટે ? આનો ઉત્તર સર્વમાન્ય શાસ્ત્ર પ્રમાણથી જંખ્યાચાર્ય આપે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #385
--------------------------------------------------------------------------
________________
३६८
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
प्रमुख शब्द न कहइ तउ गुरुनइ पुणि ए दोष छइ । 'मूक' नाम वांदरणानउ दोष छइ, ते अरणबोलतांनइ लागइ, ते भरणी पडिकमतां मधुरस्वरि पडिकमीयइ परं एक जरण आवश्यकना पाठ गुणावर बीजा न गुणइ ए दोष छइ, नमस्कार थुइ तवन गुरुन आदेश श्रीशास्त्रनइ न्यायइ एक जण कहइ बीजा काउमगमांहि
करता
तथा वात विकथा विनोद प्रमाद जिन मुद्रा अई योगमुद्रा ई मुत्तासुत्तिमुद्राई अबोल्यां सांभलइ, परं सर्व क्रिया मौनइ करइ इम शास्त्रे नथी । कोइ क्रिया करतां भूले तेहनइ समझावीयइ संमारिक वात न करीयइ अनइ आवश्यक सूत्रपाठ ऊत्रयइ, जइ न बोलीयइ तर " पडिक्कमे वाइयम्स वायाए । ” ए पाठ किम मिलइ ? ते भरणी आवश्यक पाठ मधुरस्वरि बोलीनइ ऊचरीयइ ॥ २२२ ॥
ભાષા:–તપાને પડિકમણું કરતાં આલાયણા, ખામણા તથા પચ્ચક્ખાણના પાડો વગર ખેલ્યાં તેમ ગુરૂને
સભળાવ્યા વિના જે
(પડિકમણું) કરે છે તે મહાદોષ છે, ગુરૂ પણ "यासोयह- पछि महખામહ ” આદિ શબ્દો જો ન કહે તે ગુરૂને પણ દોષ છે, વાંદાને होष ' भृटु' नामनो मे छे, ते वगर मोलतां ने लागे छे, भाटेपि કમણું કરતાં મધુરસ્વરથી પડિકમે પરન્તુ એકજ પડિકમણું ભણાવે, તે બીજા મનમાં ન ગણે તે મહાદોષ છે, નમસ્કાર યુઇ સ્તવન ગુરૂના આદેશથી અને શાસ્ત્રના આધારે એક જણ (બાલે તે ખીજા) કાઉસગમાં રહ્યા થકા (તથા કાઉસગ વગરના) વાત વિકથા વિનાદ પ્રમાદ ન કરતા છતા જિનમુદ્રા યોગમુદ્રા કે મુક્તાશક્તિમુદ્રાએ વગર ખેલ્યે સાંભળે, પર ંતુ બધી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #386
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर एकसोवीसमो
३६६ ક્રિયાઓ મૌનથી કરે એવું કથન શાસ્ત્રમાં નથી, ક્રિયા કરતાં બીજા કઈ ભૂલતા હોય તો તેને સમજાવીયે, સંસારિક વાત વિકથા ન કરીયે, અને આવશ્યક સૂત્રે ઉચારીયે, જો નજ બેલીયે તે “પડિકમે વાઈયસ્સ વાયાએ” (અર્થાત વચન સંબંધી અતિચારેથી વચનવડે પાછો નિવતું) આ પાઠ કેમ મળે ? માટે આવશ્યક સૂત્રે મધુરસ્વરે બોલીને પડિકમણું કરીયે.
(भरतर भेट ग्रंथ १ मोल १२५ भो ) १२३ प्रश्न–तथा खरतर प्रभाति पडिकमणानइ प्रांति जिम 'कम्मभूमिहि' (कही) तीर्थकर साधु चैत्य सर्व वांदइ, तिम सामिनइ पडिकमणइ कीधां पछी तीर्थकर चैत्य न वांदइ, ते स्युं ?
ला-५२त२ २।४ प्रतिभाना मते "मभूमिहि" ही જેમ બધા તીર્થકર સાધુ ચૈત્યોને વંદન કરે છે તેમ સાંજે દેવસી પ્રતિક્રમણના અંતે તીર્થકર ચૈત્યોને નથી વાંદતા, તે શું ?
तत्रार्थे-शास्त्रे कह्या छइ जे सांझि पडिकमणाथी पहिलउ प्रभाति पडिकमणाथी पछइ चैत्य न वंदइ तउ दोष, ते भणी तिम वांदीयइ छइ, तपारइ पुणि सांझिनइ पडिकमणानइ प्रांति 'अड्ढाइज्जेसु' इत्यादि पाठमांहि पुणि सर्व तीर्थकर सर्वजिनप्रतिमानी वंदना नथी दीसती, समस्त साधु वांदतां श्रीआचार्य श्रीउपाध्याय सर्वसाधु. ए यति वंदाइ छइ, ए क्रिया स्वरूप सगले गच्छे सरीखउ छइ, वली 'जीयइ पाठइ करी तपांरइ मांझिना पडिकमण! कीधा पछी श्रावक तथा यति जिन तथा जिनना चैत्य-जिनप्रतिमा समस्त वांदइ ते पाठ जणाविज्यो, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #387
--------------------------------------------------------------------------
________________
૩૭૦
प्रश्नोत्तर चत्वारिंशत् शतक आपापणा गच्छनी क्रिया करीयइ पुणि केहनइ अक्षरां(शास्त्रपाठ) पखइ हीलीयइ नहीं, तपा यति सांझइ पडिक मणा करी ए पाठ छेहडइ कहइ छइ कि नहीं कहता ? ते जणावेज्यो, घरनी सोझि करीनइ बीजानइ पूछीयइ, वली जीयइ ग्रन्थमांहि कह्या हवइ जे सांमि यति श्रावक ईयइ पाठइ सर्व चैत्य जिन यतियांने वांदिवा ते जाणावेज्यो ॥ १२३ ॥
ભાષા-શાસ્ત્રોનું કથન છે કે-સાંજે પડિકમણથી પહેલાં અને સવારે પડિકમણથી પછી (જે) દેવવંદન ન કરે તે દેષ છે, એટલે તે મુજબ વાંદીએ છીએ. તપાઓને પણ દેવસી પડિકમણના અંતે (બેલાતા) “અરૂઢાઈજેસુ” ઇત્યાદિ પાઠમાં પણ બધા તીર્થકર કે જિનપ્રતિમાની વંદના નથી દેખાતી, સમસ્ત સાધુને વાંદતાં આચાર્ય ઉપાધ્યાય અને સર્વસાધુ. એ બધાએ) યતિઓ વંદાય છે. આ ક્રિયાની હકીકત બધા ગચ્છમાં સમાન છે, વલી જે પાઠથી તપાને દેવસી પડિકમણું કર્યા પછી શ્રાવક તથા સાધુ તીર્થકર તથા જિનપ્રતિમાઓને વાંદે તે પાઠ બતાવજે, પિતપતાના ગચ્છની ક્રિયા કરિયે પણ શાસ્ત્ર પ્રમાણ વગર કેઈની નિંદા કરવી નહીં, તપા યતિઓ દેવસી પડિકમણું કર્યા પછી છેલ્લે આ (અઠ્ઠાઈજેસુ) પાઠ કહે છે કે નથી કહેતા ? તે જાણવજે, (પહેલા) ઘરની તપાસ કરીને પછી બીજાને પૂછવું જોઈએ, બીજું જે ગ્રંથમાં કહ્યું હોય કે “દેવસી પડિકમણુના અંતે સાધુ શ્રાવક બન્નેએ આ (અઢાઈજજેસુ યા બીજા કોઈ પણ) પાઠથી સર્વજિન ચત્ય અને સાધુઓને વાંદવા તે જણાવજો. ૪
* તપ ખરતર ભેદ પૃ. ૧૧૦ માં લખ્યું છે કે- “ખરતર સવારના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #388
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर एकसोचोवीसमो (તપ ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૧૨૬ મે). १२४ प्रश्न-तथा खरतर सांझइ तथा सवारइ पडिकमणइ ठावतां प्राचार्यादि ४ खमासमण द्यइ, वली बिहुँ पडिकमणा पूरा करता ३-३ खमासमण दीजइ, वर्तमान गुरु वांदिवानी खमासमण न द्यइ, ते स्युं ? ।
ભાષા-ખરતર રાઈ તથા દેવસી પડિકમણું ઠાવતાં આચાર્યાદિ ૪ના ખમા આપે છે, ને આ બન્ને પડિકમણું પૂર્ણ થતાં ત્રણ ત્રણ ખમા આપે છે. વર્તમાન ગુરૂ વાંદવાને ખમા નથી આપતા, તે શું ? પ્રતિક્રમણને છેડે પૂરું કર્યા પછી “કમ્મભૂમિ' કહી તીર્થકર, સાધુ, પ્રતિમા વાંદે, પણ સાંજને પ્રતિક્રમણે “કસ્મભૂમિ' કહેતા નથી, તપા દેવસ–રાઈ અને પ્રતિકમણુમાં કહે છે, ખરતર સાંઝના પ્રતિક્રમણમાં ન કહે તેને પૂછજો-કેમ નથી કહેતા ? ” સવારે પ્રતિક્રમણે કહે, સાંજે ન કહે તે કયા શાસ્ત્રને ન્યાય છે ? તે દેખાડે, તપા બેય વખત કસ્મભૂમિ' ના સ્થાને “અઠ્ઠાઇજેસુ દીવસમુસુ કહે છે તે એજ માટે આ લખાણમાં ઉપરતે કહે છે કે- કમ્મભૂમિને પાઠ તપ “બન્ને પ્રતિક્રમણમાં કહે છે” અને નીચે કહે છે કે“કમ્મભૂમિના સ્થાને “અઢાઈજ્જસુ દીવસમુસુ” કહે છે” આ રીતે એકજ સ્થળે પિતાના કથનમાં આવતા વિરોધનેય જેને ખ્યાલ નથી. તેમ “કમ્મભૂમિ' ને પાઠ રાઈ પડિકમણના પ્રારંભમાં તે પ્રાયે બધાય બેલે છે. કિંતુ અંતે તે ખુદ તપાઓ પણ નથી કહેતા, એનુંય જેને ભાન નથી. એવા ભાગ્યશાળીઓ પણ સ્વર માન્યતાને ભેદ કેવો બતાવી શકે? એને નિર્ણય કરવાનું કામ તે સુવાંચકોને સેપીએ છીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #389
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
गुरुनइ वांदिवान उ पडिकमणा पूग
तत्रार्थे – बिहुं पडिकसं ठावतां वर्त्तमान आलोयतां खामतां प्रयोजन विशेषे हतउ, परं थयां पछी सर्वसाधु वांद्या जोइयइ, ते सर्वसाधु आचार्य उपा"याय सर्वसाधु थकी जून को नथी, जे छइ ते ईयांनि त्रिहूंमांहि छइ, ते भरणी ए ३ खमासमण बेडं पडिकमणांनइ बेहडइ दिवराइ छइ, ए भाव जाणीयइ छइ, वली श्रीयुगप्रधानजी कहइ ते प्रमाण, परं तपांने भगवन् वांदु' एहवइ मेलि पडिकमरणा करतां ४ खमासमण आपइ छइ ते स्युं ? शास्त्रे 'आचार्यान्बन्दते' इम ललिविस्तरा नाम ग्रन्थमांहि छइ, परं 'भगवानादीन्वन्दते' इति कीयइ ग्रन्थइ नहीं ते स्युं ? आचार्य थकी तीर्थंकर पखइ वडउ को नथी जेहनइ पहिला वांदीयइ, वली चैत्यवंदना करी जिन वांद्या पछी मुनि वांद्या जोइयइ 'जिण मुविंदणे' इत्यादि भाष्यकारना पाठ थकी, ए बोलना उत्तर दीधा जोइये, ए ४ खमासमण विचारीनइ र्काहस्यइ तर सर्वसमभि पडिस्इ, तपांनइ गच्छइ सहू यतिनइ 'भगवन' नामइ करी बोलावीयइ छइ, तेने आचार्यां थकी पहिला नहीं वांदीजता, विचारीनइ ए वात ठामि पाडिज्यो ।। १२४ ॥
ભાષા:–બન્ને પડિકમણા દ્વાવતી વખતે વમાન ગુરૂને વાંદવાનુ પ્રયાજન આલેાવતાં ખામતાં વિશેષતયા હતું, પરંતુ પડિકમા પૂરા થયા પછી સર્વ સાધુ વાંવા જોઇએ, અને સવ` સાધુ તે આચાર્ય ઉપાધ્યાય તથા સ་સાધુથી જુદા કાઈ નથી, જે છે તે એ ત્રણમાંજ છે, એટલા માટે બન્ને પડિકમણાના અંતે ( વત્ત ભાનગુરૂ શિવાયના )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
३७२.
Page #390
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर एकसोपच्चीसमो
३७३
આ ત્રણે ખમાસમણાએ દેવરાય છે, આ મતલબ જણાય છે. વલી યુગપ્રધાન (શ્રીજિનચંદ્રસૂરિજી (મ) કહે તે પ્રમાણ, પરંતુ તપાને ડિકમણું કરતાં ‘ભગવન વાંદુ’–(હમણાં ‘ભગવાનહ”) આ રીતે (જે) ચાર ખમાસમણા આપે છે તે શું ? ( એટલે ક્યા શાસ્ત્રાનુસારે છે ? ), શાસ્ત્રમાં તે। · આચાર્યાદિકને વાંદે” એમ લલિતવિસ્તારા ( વૃત્તિ તથા પ્રતિક્રમણહેતુ ગભ ) માં કહ્યું છે, પરન્તુ ભગવાન આદિને વાંદે’ એમ કાઇ પણ ગ્રંથમાં કહ્યું નથી તે શુ? આચાર્યાદિકથી માટી
'
પહેલાં વાંદીયે, વલી
66
તીથ કર શિવાય ખીજો કાઇ નથી કે જેને ‘ નિર્માણ ચંદ્મ ” ઇત્યાદિ ભાષ્યકારના પાહે થકી દેવવંદન કરી જિનેશ્વરને વાંદ્યા પછી મુનિને વાંદવા જોઇએ, આ વાતના ઉત્તર દેવે જોઇશે. આ ચાર ખમાસમણા વિચારીને કહેશે। તે બધી સમજ પડશે, તપા ગચ્છના બધા સાધુઓને ‘ભગવન’ નામથી ખેલાવાય છે (પણ) આચાર્યાંથી પહેલાં નથી વંદાતા, વિચારીને આ વાત ઠામે પાડજો.
તે
'
(તપા—ખરતર ભેદ ગ્રંથ ૧ ખેલ ૧૨૭મા )
१२५ प्रश्न - तथा खरतर श्रावक पोसह तथा सामायिक पारतां खमासमण अरणदीघां मुहपत्ती पडिलेहइ, ते स्युं ? ભાષા—ખરતર શ્રાવક પોસહ તથા સામાયિક પારતાં ખમાસમણુ દીધા વગર મુહપત્તી પડિલેહે, તે શુ ?
तत्रार्थे - खमासमण देइ मुहपनी पडिलेहीयइ ते आचार, जे खमासमण न द्यइ ते प्रमाद छइ, प्रमाद वरजइ ते भला, खमासमणसेती वंदना करिवीजि, परं 'सामायिक पारिवा मुहपोत्ति
પદ્ધિત્તેદેમિ' રૂમ ન હ્રીચર્ ॥ ૨૨ ||
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #391
--------------------------------------------------------------------------
________________
३७४
प्रश्नोत्तरचत्वारिंशत् शतक ભાષા-ખમાસમણ દઈને મુહપત્તી પડિલેહીયે તે આચાર છે, અને જે ખમાસમણું ન દિયે તે પ્રમાદ છે, પ્રમાદ છોડે તે સારું, ખમાસમણું દઇને વંદના કરવી જ જોઈએ પરંતુ “સામાયિક પારવા મુહપત્તિ પડિલેહમિ' એમ ન કહે. +
(તપ ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૧૨૮ ) १२६ प्रश्न-तथा खरतर (श्रावक) प्रभाति सामायिक लेतां बइसणानी खमासमण देइ पछइ सज्झायनी खमासमण द्यइ, पडिलेहण पछी पहिली सज्झायनी खमासमण देई पछी बइसणानी खमासमण द्यइ, ते स्युं ?
ભાષા-ખરતર (શ્રાવક) સવારે સામાયિક લેતાં બેસણુના આદેશ લઈને પછી સજઝાયના આદેશે લિએ, સાંજની) પડિલેહણ પછી પહેલાં સજઝાયના આદેશે લીધા બાદ બેસણુના આદેશે લિએ, તે શું ?
तत्रार्थे-सामायिक करतां जां सीम सज्झाय करिवानी वेला जाणइ तां सीम बइसणउ संदिसावी सज्झाय करइ, सज्झाय करवानी वेला वटती जाणइ तउ पहिली बइसणउ संदिसावीनइ
+ તપાએ સામાયિક પારવાના નવકાર ગણ્યા પહેલાંજ “સામાયિક પાયું” કહીને જે ભૂતકાળને નિર્દેશ કરે છે તે કયા શાસ્ત્રના આધારે કરે છે? જ્યાં સુધી હાથ થાપીને સામાયિક પરવા નિમિત્તે નવકાર ગણ્યા નથી ત્યાં સુધી “સામાયિક પાયું' એમ કેવી રીતે કહી શકાય ? સામાયિક પાર્યા વગરજ “ સામાયિક પાયું' કહેતાં સામા યિકવાળાને મૃષાભાષણનું દેવું લાગે કે નહીં ? એને સમાધાન સર્વમાન્ય
શાસ્ત્ર પ્રમાણેથી જંખ્યાચાર્ય કરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #392
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर एकसोसत्यावीसमो ૩૭૪ बइमणउ ठाइनइ पछइ सज्झाय करइ, एतलइ जइ वेला वटती (न) जाणइ तउ बइसणउसंदिसावी सज्झाय संदिसावइ अनइ जउ सज्झाय वेला वटइ त उ पहिलउ सज्झाय करइ पछइ बइसणउ ठाइ ॥१२६।।
ભાષા-સામાયિક કરતાં જ્યાં સુધી સઝાય કરવાની વેલા જાણે ત્યાં સુધી બેસણુના આદેશ લઈને સજઝાય (ના આદેશ લિયે અને સઝાય) કરે, (પરતુ) સજઝાય કરવાની વેળા વીતતી જાણે તે પહેલાં બેસણુના આદેશે લઈ બેસણુ ઠાઈને પછી સજઝાય કરે, મતલબ કે જે ટાઇમ હેય તે બેસણુના આદેશ લઈ બિછાવીને સજઝાયના આદેશ લિયે અને જે સજઝાયની વેલા વીતી જતી હોય તે પહેલાં સજઝાય કરે પછી બેસણું ઠાવે. ૪
(તપા ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૧૨૯) १२७ प्रश्न-तथा खरतर श्रावक जिम्यां पछी सामायिक करतां जे शक्रस्तव कहइ, ते स्यउ शकस्तव कहीयइ ?
ભાષા:-ખરતર શ્રાવક જમ્યા પછી સામાયિક કરતાં જે શસ્તવ કહે છે તે શા માટે કહે છે?
तत्रार्थे-सामायिक करतां राई पायच्छित्तना काउस्सग्ग साथि जे जिम्यां पहिला सकरथा कहइ ते जाग्यांना शक्रस्तव १ अनइ देव जुहारतां जिम्यां पहिला सकरथा कहइ ते देहराना
* તપાઓ બેસણા પર બેસી જઈને બેસણાના આદેશે લિએ છે. તે ક્યા શાસ્ત્રના આધારે છે? જે બેસણુના આદેશ પછી લિએ છે તેજ તપાએ સામાયિક અને સજઝાયના પણ આદેશે તે તે ક્રિયાઓ
કર્યા પછી જ કેમ નથી લેતા? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #393
--------------------------------------------------------------------------
________________
३७६
प्रश्नोत्तरचत्वारिंशत् शतक बीजा सकरथा, जिम्यां पहिला पच्चक्खाण पारी सकरथो जे कहीयइ ते भोजनना त्रीजा सकरथा कहीयइ, पछइ जिमीनइ सकरथा कहीयइ ते संवरणनउ ४, पछइ उभयकालि पडिकमवानउ ५-६, पछी सुइवानउ ७, एवं, ते भणी जिम्यां पछी पहिलइ सामायिक करतां सकरथा कहणा, पछइ सामायिक करतां सांझना पडिकमणा सीम शक्रस्तव न कहणा, जे कहइ सकरथा कहणा तेहनइ पूछियइ-ते शक्रस्तव ७ शकस्तवां मांहिला केहना शक्रस्तव कहीयह ? वली जइ. अवड्ढना पक्तचक्खाण किया हवइ तउ सांमिनी पडिलेहण पछाही संवरणना सकरथा करीयइ, इहां सांझिनी पडिलेहणना नियम नथी, पडिलेहण पछईई सकरथा जिम्यां पछी थाइ, एवं परीछिज्यो “पडिक्कमणे १ चेइहरे २, भोयणसमयम्मि ३ तह य संवरणे ४ । पडिक्कमण ५ सुयण ६ पडि-बोह ७ वंदणं सत्तहा जइणो ॥१॥ पडिक्क मओ गिहिणो विहु" इत्यादि शास्त्र वचन थकी श्रावकनइ यतिनइ सात शक्रस्तव करिवा छइ, एवं विचारीज्यो ॥१२७।। ' ભાષા-(સવારે) સામાયિક કરતાં રાઈ પાયછિત્તના કાઉસ્સગ કરીને જે શકસ્તવ કહે છે તે નિદ્રા ત્યાગનું શક્રસ્તવ, અને જમ્યા પહેલાં મંદિરમાં દેવવંદન કરતાં જે શક્રસ્તવ કહે તે બીજું દેરાસરનું, જમ્યા પહેલાં પચ્ચખાણ પારીને જે શક્રસ્તવ કહે તે ત્રીજું ભજનનું, જમ્યા પછી (येत्यबहन रीन) मे शस्तव हे ते संवरण (मोनन त्या)नु, ચોથું, બને ટાઇમ પડિકમણના અંતનું ૫-૬, (અને સંથારા પારસી ભણવતાં) સુવાનું ૭ (આ રીતે દિવસ અને રાત્રિમાં સાત ચૈત્યવંદન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #394
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर एकसोअव्यावीसमो
૩૭૭ સાધુ શ્રાવકને કરવાના છે), એટલે જમ્યા બાદ પહેલી સામાયિક કરતાં શકસ્તવ કહેવો, પછી બીજી ત્રીજી સામાયિક કરતાં સાંજના પડિકમણું સુધી શક્રવ ન કહેવા, જે (બીજી ત્રીજી સામાયિકમાં પણ) શકસ્તવ કહેવાનું કહે તેને પૂછવું કે-તે શકસ્તવ સાત શક્રસ્તામાંથી કયું કહેવાય ? વલી જે અવડુટનું પચ્ચખાણ કર્યું હોય તે સાંજની પડિલેહણ કર્યા પછી પણ શસ્તવ કહે, અહિં સાંજની પડિલેહણને નિયમ નથી (એટલે પડિલેહણ કર્યા બાદ જમે તે શક્રસ્તવ ન કહેવું એમ નહીં, કિંતુ) પડિલેહણ કર્યા પછી પણ જમીને શાસ્તવ થાય, આ હકીકત છે, (સાત ચિત્યવંદન શાસ્ત્રોમાં આ પ્રમાણે બતાવ્યા છે) “પહેમm૦” (ઈત્યાદિ ગાથા, અર્થ- સવારે પડિકમણુના અંતે પચ્ચફખાણ કરીને “પરમસમયનું ૧, મંદિરમાં ૨, આહાર કરવાના ટાઈમે પચ્ચખાણ પારવાનું ૩, આહાર કર્યા બાદ આહાર સંવરણનું ૪, સાંજે પડિકમણુના અંતે “નમોકwતુ' નું ૫, સંથારા પિરસી ભણાવતાં
વફાય”નું ૬, સવારે પડિકમણની સરૂઆતનું ૭, આ રીતે સાત ચૈત્યવંદન સાધુઓને તેમ પ્રતિક્રમણ કરનાર ગૃહસ્થને પણ થાય) આ પ્રકારના શાસ્ત્રવચનેથી સાધુશ્રાવક બન્નેને સાત વાર ચૈત્યવંદન કરવાના છે. આ હકીકત છે, (તપ ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૧૩૦, ગ્રંથ ૨ બેલ ૧૧૯)
१२८ प्रश्न-तपा साक्षात गुरुना संयोग विना वांदणा देतां श्रावक चलवला ऊपरि तथा [ चरवलाना प्रभावे कटासणा उपर ] आधी आठवडी आधी चउबडी मुहपत्ती ऊपरि वांदणा द्या, खरतर श्रावक चउवडी मुहपत्ती ऊपरि वांदणा द्यइ, ते स्युं ?। Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #395
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
ભાષા–સક્ષાત ગુરૂના અભાવે વાંદણા દેતાં તપા શ્રાવક ચવલા ઉપર રાખેલી અડધી આવડી અને અડધી ચેવડી મુહપત્તી ઉપર વાંદણા દિયે અને ખરતર શ્રાવક ચાવડી મુહપત્તી ઉપર વાંદા દિયે, તે શુ?
तत्रार्थे - विषम कूर्माकार समश्रेणिस्थित बिहुं गुरुजीना पगां उपरि वांदरणा देवा, ते भरणी समी (आधी) चडवडी मुहपत्ती ऊपरि खरतरांने संप्रदायइ वांदरणा दिवराइ छइ, मुहपत्ती ते गुरुजीना चरण युगल करी जारणीयइ, जइ बिवडी मुहपत्ती ऊपरि वांदा । as as विषमस्थित पद थाइ, विचालइ मुहपत्तीनइ सलइ करी बिहु पगांना अंतराल पिरण जरणाइ, जिम यतिनइ रजोहरण विचालइ दोरडइ करी बिहुं गुरुना पगांनी कल्पना थाइ, तेहजि भरणी श्रावकनइ चलवला ऊपरि वांदरणा (तपानी) वडी पोसालना लहुडी पोसालना यति न दिवरावइ छइ, एवं परिधिज्यो ॥ १२८ ॥
ભાષા:–અવિધમ કૂર્માકાર સમશ્રેણિસ્થિત ગુરૂના બન્ને ચરણાપર વાંદણા દેવાના છે, માટે ખરતર સંપ્રદાયમાં સમી રાખેલ ( અડધી ) ચાવડી મુહપત્તી ઉપર વાંદણા દેવરાય છે, મુહપત્તીના એ વિભાગને ગુરૂજીના બે ચરણ કરીને જાણીએ છીએ, અને જો ખેવડી (અડધી ચેવડી ને અડધી આવડી) મુહપત્તી ઉપર વાંદણા દએ તે ચરણાવિષમસ્થિત થાય છે, (અને એમ રાખેલ ) મુહપત્તીના વચગાળે સળ હોવાના અંગે બન્ને ચરણાના અંતરાલ પણ જણાઇ આવે, જેમકે સાધુએના આધાની વચગાળે બાંધેલ ડારાથી ગુરૂના બે ચરણેાની કલ્પના થાય છે, એજ કારણને લઇને (તપાની) ન્હાની તથા મોટી પોસાળના યતિએ શ્રાવકને ચરવલા ઉપર વાંદણા નથી દેવરાવતા, એ રીતે તપાસ કરો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૨૭૦
www.umaragyanbhandar.com
Page #396
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर एकसोओगणत्रीसमो
૨૭e (તપ ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૧૩૦ મે). १२६ प्रश्न-मुहपत्ती पडिलेहतां संहारइ खरतर पडिलेहइ ? जे इम लिख्या ते स्यइ मेलि लिख्या ? ते समझातउ नथीजि, समजीनइ उत्तर लिखीयइ, वली पूछ्यां जणास्यइ, अभ्हे प्रवचन सारोद्धारनी वडी टीका जोइ, तिहां विस्तार पणइ मुहपत्तीनी २५ पडिलेहण तथा शरीरनी २५ पडिलेहण छइ, जिम तेहमांहि लिखी छइ तिम श्रीखरतरनइ कराइ छइ, वली थेइ जोज्यो ॥१२६॥
ભાષા-મુહપત્તી પડિલેહતાં ખરતર સંહારે પડિલેહે” એમ જે લખ્યું તે શું અભિપ્રાયથી લખ્યું છે ? તે કંઈ સમજાતું જ નથી. સમજીને ઉત્તર લખાય, વલી પૂણ્યેથી જણાશે, અમેએ પ્રવચનસારે દ્વારની મેટી ટીકા જોઈ છે, ત્યાં મુહપત્તી અને શરીરની ૨૫-૨૫ પડિલેહણને વર્ણન વિસ્તારથી છે, તેમાં જેમ પડિલેહણની વિધિ લખી છે તેમ ખરતરને કરાય છે. વળી તમે પણ જેજે. + (ત ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૧૩૧, ગ્રંથ ૨ બેલ ૧૪૭મો)
१३० प्रश्न-तथा तपारइ श्राविका यतियांनइ जीमणइ छेहडइ करी वांदइ, अनइ खरतरांनइ श्राविका डावइ बेहडइ करी यतियांनइ वांदइ, ते स्युं ?
ભાષા–તપાની શ્રાવિકા યુનિયને જમણા છેડાથી વાંદે છે, ને ખરતરની શ્રાવિકા ડાવા છેડાથી યતિને વાંદે છે, તે શું ?
+ તપા ખર૦ ભેદ પૃ. ૧૧૪માં લખ્યું છે કે-“ખરતર મુહપત્તી જમણું પાસેથી લઈ પચીસ બોલે પડિલેહણ કરતાં ડાબે અંગે સૃષ્ટિવિરૂદ્ધ-ઉધું ઉતારે છે” એટલે પૂછવાનું કે-આ રીતે ઊંધું ઉતારવાનું ખરતરના
ક્યા સામાચારી ગ્રંથમાં લખ્યું છે ? તે પ્રમાણુ જ ખ્વાચાર્ય બતાવે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #397
--------------------------------------------------------------------------
________________
૨૦
प्रश्नोत्तर चत्वारिंशत्शतक तत्रार्थे - उत्तरासंग करतां श्रावक सगले जिम वांदइ छइ तिम श्राविका पुणि यतियांनइ डावउ छेहडउ लेइ वांदइ देव जुहारइ, ए विधिवंदना कहीयइ, तथा गुजरातिनइ देशइ श्राविका सहूअइ एकलंग ओढणा पहिरणा पहिरइ, तेहवइ अोढणइ ओढतां डाउ अोढणानउ छेहडउ पहिरणा साथि मेली राखइ, तिणइ जिमणउजि ओढणानउ छेहडउ हाथि लागइ, ते भणी डावइ छेहडइ वांदी न मकइ. पिण सद्दहणा ममी जोइयइ ॥ १३० ॥
ભાષા–બધા ગચ્છમાં ઉત્તરાસન કરતાં શ્રાવક જેમ વદે છે તેમ શ્રાવિકા પણ ઓઢણુને) ડા છેડે લઇને યતિઓને વિદે. દેવજુહારે.એ વિધિવંદના કહેવાય તથા ગુજરાત દેશમાં બધીય શ્રાવિકાઓ ઓઢવા-પહેરવાને એક સંલંગ સાડી રાખે છે, તે ઓઢણે ઓઢતાં ઓઢણને ડવ છેડે પહેરવાની ઘાઘરી સાથે મેળવી રાખે છે, એટલે ઓઢણુને જમણે જ છેડે હાથમાં આવે, માટે ડાવા છેડાથી વાંદી ન શકે, પણ સહણું સીધી જોઈએ. ૪
x તપા શ્રાવિકાઓનું જમણું છેડાથી વાંદવું શાસ્ત્રસંમત ત્યારે જ મનાય કે જ્યારે એના સમર્થનમાં કેઇ પણ સર્વમાન્ય શાસ્ત્ર પ્રમાણુ આ હેત, પરંતુ તે તો આપવાને મલ્યા નથી. તે પછી ફક્ત મેંઢાની વાતોનું મૂલ્ય શું ? બીજું મારવાડ આદિની ખરતર શ્રાવિકાઓનું ડાવે છેડેથી વંદન જે શાસ્ત્ર વિરુદ્ધ છેતે પછી તમામ દેશના શ્રાવકે ઉત્તરાસનના ડાવા છેડાથી વંદન શા માટે કરે છે? અને ગુજરાત આદિની માફક મારવાડ આદિની પણ તપા શ્રાવિકાઓ જમણા છેડાથી વંદન કરે છે કે કેમ ? એને ઉત્તર જંખ્યાચાર્ય આપે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #398
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर एकसो एकत्रीसमो
( તપા ખરતર ભેદ ગ્રંથ ૧ ખેલ ૧૩૨ મા )
१३१ प्रश्न तथा तपा श्रावक तथा श्राविका गुरुवदतां अनइ थापनानइ वांदतां खमासमण २ द्यइ, खरतर थापनानइ खमासमण देइ वांद नहीं, गुरुना ३ खमासमण द्यइ, ते किहां कह्या छइ ?
ભાષા–તપા શ્રાવક શ્રાવિકા ગુરૂને તથા થાપનાને વંદન કરતાં એ ખમાસમણુ દિયે છે, ને ખરતર થાપનાને ખમાસમણુ ને વાંદતા નથી તેમ ગુરૂને (વાંદતાં) ત્રણ ખમાસમણ દિયે છે, તે કયાં કહ્યા છે ? तत्रार्थे - खरतर गुरु श्रगलि तथा थापना आगलि २ स्वमासमा देइनइ सामायिक मुहपत्ती पडिलेहइ छइ, खमासमरण २ नी सद्दहरणा पुरिण छइ, जे भणी सामायिकना करणहार श्रावक पहिलउ स्थापनाचार्यनइ नवकार ३ कहण पूर्वक ठवी (6 इच्छामि खमासमणो० " ए पाठ २८ अक्षर प्रमाण खमासमरण देइ वांदइ छइ, परं थापनानइ 'इच्छकारि सुहराइ - देवसी ' प्रमुख विद्यमान गुरुनी परई नहीं कहता, तथा बीज्रइ किरिण गच्छि नथी पूछीजतउ, एवं परीछेड्यो ॥ १३१
॥
ભાષા-ખરતર ગુરૂ તથા થાપના, બન્નેની આગળ મે ખમાસમણ . દઈને સામાયિક મુહપત્તી પડિલેહે છે ( અને આ બન્ને) ખમાસમણુ દેવાની સહા પણ છે, કારણ કે સામાયિક કરનાર શ્રાવક પહેલાં ત્રણ નવકારથી સ્થાપનાચાય સ્થાપીને “ ઇચ્છામિ ખમાસમણા ” ઇત્યાદિ અઠ્યાવીસ અક્ષર પ્રમાણ ખમાસમણ ને વાંદે છે, પરન્તુ વિદ્યમાન ગુરૂની પેઠે સ્થાપનાચાર્યની આગળ “ ઇચ્છુકારિ સુહરાઈ” આદિ નથી કહેતા, તેમ બીજા પણ કાઇ ગચ્છમાં નથી કહેવાતા, આ રીતે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
३८१
Page #399
--------------------------------------------------------------------------
________________
३८२
प्रश्नोत्तर चत्वारिंशत् शतक (તપ ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૧૩૩ મે). १३२ प्रश्न तथा दुःखर्भा कालि २००४ युगप्रधान आश्री लिख्या ते जाण्या, परं तत्रार्थे-श्रीसुर्मास्वामी आदि देई दुप्पमह सूरितांई युगप्रधान तुम्हारइ गुरु श्रीदेवेन्द्रसूरिइं लिख्या ते जाण्या, परं एहवा विचार किणइई जूने भाष्य चूर्णि वृत्ति प्रमुख ग्रन्थे हरिभद्रसूरि श्रीशीलांकाचार्य प्रमुख गीतार्थे लिख्या हवइ तउ मनाइ. अन्यथा तेहना जे संतानीया हुवइ ते मान्याजि करइ, तथा श्रीमहावीरना प्रथम गणधरनइ ईयइ 'दूममदंडिका' ग्रन्थनइ मेलि युगप्रधान कहीयइ कि न कहीयइ ? श्रीमहावीर मोक्ष पहुंना पछी १५ वर्ष श्रीगौतमस्वामिइं तीर्थ चलाव्य उ शास्त्रे काउ छई, ए भाव विचारिवउ । अपरं श्रीसुधर्मास्वामि तथा श्रीवयरस्वामि पखइ ईयइ दूसमदंडिकानइ मेलि जि कोइ युगप्रधान जाण्या हवइ तउ नाम लेइ जणावेज्यो जिम तेहनइ युगप्रधानांनी ओलिमांहि गिणीजइ, तेहवउ अतिशयवंत प्राचार्य ज्ञानी कोई ईयइ खेत्रि नहीं जाणीतउ, जे केहनइ आपण मानीयइ ते अतिशयवंत कह्याइ सद्दया ।
वली कोइ समकितधारी देवता आराध्य उ थकउ युगप्रधान नाम खारी प्राचार्यनइ कहइ तउ मनाइ, आपण विशेषइ न जाणीयइ अनइ युगप्रधानना विरह पुणि आपणवतइ कह्या न जाइ, ज्ञान तप चारित्र अतिशयना घणा २ फेर दीसइ छइ तउ किम सममि पडइ ? तथा वयरस्वामीना शिष्य श्रीवयरसेन तेहनी इन्द्र चन्द्र नागेन्द्र निवृतिक नामइ च्यारि शाखा थई तेहमांहि कोई Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #400
--------------------------------------------------------------------------
________________
३८३
प्रश्नोनर एकसोबत्रीसमो युगप्रधान किण अतिशयवंन यतियइ तथा किणइ एक देवता अइ काउ हवइ तउ जोई यइ, बीजाना कह्या कोइ मानता नथी, जिम श्रीजिनदत्तसूरिजीना नाम श्रीयुगप्रधान गुरुना गवेषक अंबड (नागदेव) श्रावक भरणी अट्ठम तपई आकर्षायइ देवताअईयुगप्रधान एहवइ शब्दइ करी कह्या, परं ते अहंकारना वाह्या घणा मानता नथी अनइ बीजा केहनइ देवताअई युगप्रधान पहवई नामई कह्या पुणि जाण्या नथी, जइ कह्या हउत तउ तेहनाइ चेला अम्हारी परइ आपापणा गुरुनइ युगप्रधान कही बोलावत, आंपांपगी पट्टावलीमांहि तेहना नाम लिखत, परं न कीयइ देवताअई कह्या न लिख्या इम संभावीयइ छइ ।
सहू शिष्य आपणा २ गुरुना रागीजि थाइ, परं निराधारी विद्या न चालइ, वली 'त्रिशतरंगिणी' नामि तपागच्छना कीधा ग्रन्थमाह ३००मा) श्लोके श्रीदेवसुन्दरयुगोत्तमसूरिराजाः' तथा तत्रैव ग्रन्थे ३१०(मा) श्लोके “पद्माख्यदंडपरिकर-चिन्हैम्पलक्ष्य सूरयो वन्द्याः । भवता युगप्रधानाः, शिवदा इत्या दितद्वयनमम् ।। ३१० ॥” इत्यादि वचननइ मेलि तपारइ गच्छइ पुणि आपणा गुरुनइ युगप्रधान करी बोलाव्या छइ, परं जाणीयइ छइ तुम्हनइ ए शास्त्रनउ सांभलीवउ न थयउ जइ ए शास्त्र सांभल्या होत तउ इम न पूछत, सहूयइ रमतउ आप राखी रमइ, एवं प्रांपांपणा आचार्यांनइ रागना वाह्या तेहना गगी युगप्रधान कही बोलावइ छइ तउ तुम्हे इहां युगप्रधान कहतां कांइ दोहिला Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #401
--------------------------------------------------------------------------
________________
३८४
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
था अउ छउ ? जे भणी श्रीहेमाचार्यनइ 'कलिकाल केवली' ए बिरुद कहाइ छइ, एवं परीछे ज्यो ।
हिवरणां श्रीलाहोरमांहि श्री अकबर जलालदीन बादमाहि श्रीबृहत्खरतरगच्छनायक श्रीजिनमाणिक्यसूरिपट्टालंकार श्रीजिनचन्द्रसूरिजीनइ योग्यता जाणी खुसी थइनइ युगप्रधान नामई करी बोलाव्या, श्रीकर्मचन्द्र मन्त्रीश्वरइ याचकांनइ नव हाथीना दान आया, ५०० घोड़ा दान आप्या, नव गाम सवा कोडिना दान सर्व याचकांनइ दीधा, महामहोत्सव कीधा, लाहोरमांहि श्रमारि घोषणा गजावी, पातीसाही नवपति वजाई, श्रीयुगप्रधान नाम देतां श्रीपातिसाहिजीनइ श्रीकर्मचन्द्रमुहुतइ १२००० रूपईया १२ हाथी १२ घोडा २७ कसवीना नुक्कस पेस कीधा, तेहमाहि थकी श्रीजीयइ १२ रूपया खुसी थई लेई बीजा सर्व कर्मचंद्र मुहुतानइ बकस्या, इत्यादि महोच्छव करी सर्व लोक समक्ष श्रीयुग प्रधान नाम थया, तर तेहना शिष्य जइ तेहना श्रावक तेहनइ युगप्रधानइ कहइ तउ स्यउ दोष थाइ ? देवताना दीधा नाम महावीर माता पिताना दीघा नाम वर्द्धमान, गुरुना दीधा नाम कुमुदचन्द्र ठाकुरना दीधा नाम नगदल मिलक रायराणा महता प्रमुख मनाइ छइ, बालकांना दीधा कोणिक तथा पिताना दीधा श्रेणिकना नाम भंभासार इत्यादि नाम सहु मानइ छइ, ते भरणी श्रीयुग प्रधाननइ नाभि तुम्हे दूहवाअउ ते स्युं ?
वली आज प्रभु श्रीमहावीररह शासन कियइई आचार्यना 'जगतगुरु' एहवा नाम कह्या हवइ तउ जोइयइ, तर तुम्हारा
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #402
--------------------------------------------------------------------------
________________
प्रश्नोनर एकसोसवत्रीमो
३८५ ऋषिमतीना भट्टारकनइ 'जगतगुरु' एहवइ नामइ बैरां गीतांमांहि गावइ छइ त्यारइ तुम्हारइ चित्तमांहि हर्ष थाइ छइ, अनइ श्रीजिनचन्द्रसूरिना नाम 'युगप्रधान' सांभली तुम्हे दूहवाअउ ते स्युं ? श्रीपातिसाहि पखइ बीजानइ दरीखानइ 'जगतगुरु' कही न बोलावीयइ, जइ साहिब ए नाम सांभलइ तउ तेहनइ फजीत करइ, श्रीशेख अब्दुल फजल हजूर अम्हारइ ‘जगतगुरु' नामना (उपरि) ऋषिमती पं० भानुचन्द्र साथि जबाब थया छइ, शेखइ जिम गुस्सामांहि कह्या ते भानुचन्द्र जाणइ छइ, वली लोकांना कह्या 'तपा' एहया नाम काइ मानउ छउ ! एवं विचारतां तुम्हनइ ए प्रश्न પૂછતાં પ્રજ્ઞruપાસ ૬, જો એ જરૂર છે
ભાષા-પંચમ કાળમાં બે હજાર અને ચાર યુગપ્રધાન બાબત જે લખ્યું તે જાણું, ઉત્તરમાં જણાવાનું કે-તમારા પૂર્વ ગુરૂ શ્રીદેવેંદ્રસૂરિએ શ્રીસુધર્માસ્વામીથી લઇને દુપસહસૂરિપર્યત (જે) યુગપ્રધાન લખ્યા તે જાણ્યા, પરંતુ એવા વિચાર ભાષ્ય ચૂર્ણિ વૃત્તિ આદિ કોઈ પણ પ્રાચીન ગ્રંથમાં હરિભદ્રસૂરિ શ્રીશીલાંકાચાર્ય પ્રમુખ ગીતાર્થો લખ્યા હોય તો મનાય અન્યથા જે તેના સંતાનીયા હેય તે માન્ય કરે, તથા એજ દૂષમદંડિકા ગ્રંથના હિસાબે શ્રી મહાવીર પ્રભુના પહેલા ગણધરને યુગપ્રધાન કહેવા કે નહીં ? શ્રી મહાવીર પ્રભુને નિર્વાણ પછી બાર વર્ષ સુધી શ્રીગૌતમસ્વામીએ તીર્થ ચલાવે એમ શાસ્ત્રોમાં કહેલ છે, આ બાબત વિચારવી, બીજું આ “દૂષમદંડિકા'ના હિસાબે શ્રીસુધર્મા સ્વામી તથા શ્રીવાસ્વામી શિવાય બીજા કોઈ યુગપ્રધાન જાણવામાં આવ્યા હોય તે તેના નામ બતાવજો જેથી તેમને યુગપ્રધાનોની શ્રેણીમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #403
--------------------------------------------------------------------------
________________
३८६
प्रश्नोत्तरचत्वारिंशत् शतक
ગણી શકાય, તે અતિશયવંત જ્ઞાની આચાર્ય કે આ ક્ષેત્રમાં જણાતો નથી. જે કોઈને આપણે માનીયે અતિશયવંત કહ્યાજ સહ્યા છે. - વલી આધેલ સમકિતઘારી દેવતા કોઈ આચાર્યને યુગપ્રધાન તરીકે કહે તે માની શકાય, આપણે વિશેષ ન જાણીયે અને યુગપ્રધાનને વિરહ પણ આપણાથી ન કહેવાય, જ્ઞાન તપ અને ચારિત્ર સંબંધી અતિશયેનો તફાવત ઘણે જોવાય છે એટલે શું સમજ પડે ? તથા વજસ્વામીના શિષ્યવસેનસૂરિના ચાર શિષ્ય (નામે) ઈન્દ્ર ચન્દ્ર નાગેન્દ્ર અને નિવૃતિના નામથી ચાર શાખાઓ (કુલ) પ્રવૃત્ત થઈ, તેમાં કોઈ અતિશયવંત યુગપ્રધાન થયા એમ કોઈ અતિશયવંત સાધુએ લખ્યું હોય અથવા કોઇ દેવતાએ કહ્યું હોય તો જોઈયે, બીજાના કહ્યા પ્રમાણે કઈ માનતો નથી, જેમકે યુગપ્રધાન ગુરૂના ગષક સંબડ (ઉઠે નાગદેવ) શ્રાવકને અઠમની તપસ્યાથી આકર્ષિત થએલ (ગિરનાર–નેમિજિનાધિષ્ઠાતૃ અંબિકા) દેવીએ શ્રીજિનદત્તસૂરિજીનું નામ યુગપ્રધાન તરીકે કહ્યું, પરંતુ અભિમાનના વશથી કેટલાકે તે વાતને નથી પણ માનતા. અને બીજા કોઈ આચાર્યને દેવતાએ યુગપ્રધાન કહ્યા હોય તેવું જાણવામાં નથી આવ્યું, યદિ કહ્યા હોત તે તેમના ચેલાઓ અમારી માફક પિતપોતાના ગુરૂઓને યુપ્રપ્રધાન કહીને બોલાવતા પોતપોતાની પટ્ટાવલીઓમાં તેના નામ યુગપ્રધાન તરીકે લખતા, પણ કોઈ દેવતાએ ન કહ્યા એટલે કોઇએ લખ્યા નહીં એમ સંભવિત છે.
બધાએ શિષ્યો પિતપોતાના ગુરૂઓના રાગી જ હોય પરંતુ નિરાધારી વિદ્યા નથી ચાલતી, તપગચ્છના આચાર્ય મુનિસુંદરસૂરિ રચિત
ત્રિદશતરંગિણી ( ગુર્નાવલી)” ના લેક ૩૦૦ માં “શ્રીદેવમુરShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #404
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर एकसोबत्रीसमो . ૨૭ ગુત્તમજૂરાના” (આ પદથી) તેમ તેજ ગ્રંથના “ ચઢંઢपरिकर-चिन्है रुपलक्ष्य सूरयो वंद्याः । भवता युगप्रधानाः, शिवदा રુચારિ ત૬ચ્ચત્તમમ્ રૂ૦ સ્રોવે ઇત્યાદિ પ્રમાણથી તપા ગચ્છમાં પણ પિતાના ગુરૂને યુગપ્રધાન કહીને લાવ્યા છે. પરંતુ જણાય છે કે તમને તે ગ્રંથનું સાંભળવું નથી થયું, જે થયું હોત તે એમ ન પૂછતા, રમ્મત રમતાં બધાએ પિતાનો બચાવ કરીને રમે છે, એ રીતે પિતપતાના આચાર્યોને તેઓના રાગીઓ રાગવશે યુગપ્રધાન કહીને બોલાવે છે તે તમે તેમાં શા માટે દુહાવો છો ? જે ભણી (ભૂતકાળમાં થએલ) શ્રી હેમચંદ્રાચાર્યને “કલિકાલ કેવલી ” એ બિરૂદ કહેવાય છે, હમણાં શ્રીહત ખરતરગચ્છનાયક શ્રીજિનમાણિક્યસૂરિ પાલંકાર શ્રીજિનચંદ્રસૂરિજીને લાહોરમાં અકબર બાદશાહે યોગ્યતા જાણી ખુશી થઈને “યુગપ્રધાન’ નામ કહી બોલાવ્યા અને તે નિમિત્તે મંત્રીશ્વર શ્રીકમચંદ્ર વછાવતે વાચકોને નવતાથી. પાંચસો ઘેડાઅને નવગામ. એવં સવાકોડને દાન આપી ભારે ઓચ્છવ કર્યો હતે લાહેર આખામા અમારી વેષણ કરાવી. બાદશાહે નૌબત વગડાવી. તેમ આ પ્રસંગે બાદશાહને પણ મંત્રી કર્મચન્ટે ૧૨૦૦૦) રૂપિયા ૧૨ હાથી ૧૨ ઘોડા ર૭ કસબીના નુક્કસ ભેટ કર્યા તેમાંથી માત્ર બાર રૂપિયા બાદશાહે ખુશી થઈને લીધા, બાકીની બધી વસ્તુઓ મંત્રી કર્મચન્દ્રને પાછી બક્સીસ કરી, એવા મહેચ્છવની સાથે સર્વલેક સમક્ષ યુગપ્રધાન પદ થયો એટલે તેમના શિષ્યો તેમ શ્રાવકે તેમને યુગપ્રધાન કહે તે શું દોષ છે ?
દેવતાનું દીધું નામ મહાવીર અને) માતાપિતાનું દીધું વદ્ધમાન, ગુરૂએ દીધેલ નામ કુમુદચન્દ્ર, ઠાકુરના દીધા નગદલમિલક. રાય રાણું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #405
--------------------------------------------------------------------------
________________
३८८ . प्रश्नोत्तर चत्वारिंशत् शतक મહેતા આદિ નામ મનાય છે, બાળકોએ આપેલ નામ કેણિફ તથા પિતાએ દીધું (અશક તથા) શ્રેણિકરાજાનું નામ ભંભાસાર, ઇત્યાદિ બધાય માને છે. માટે યુગપ્રધાનના નામે તમે દુહવાઓ છે, તે શું ? +
+ તપ ખરતર ભેદ પૃ. ૧૧૫ માં દુષ્યમાત્રની ૧૬-૧૭ અને ૧૮ મી ગાથાઓ ટાંકીને પૃ. ૧૧૬ માં લખ્યું છે કે-“યુગપ્રધાન સર્વ એકાવનારી તથા પ્રવચનિકાદિક આઠ ગુણના ધરનારા કહ્યા છે. અને યુગપ્રધાન હોય ત્યાં અઢી લેજનમાં સાત ઈતિ. ઉપદે ન થાય, યુગપ્રધાન તે શાસ્ત્રમાં આવા કહ્યા છે. હમણાંના સમયે જે ખરતર કહે છે તે બે હજાર ને ચાર મહિના નહીં, પણ કોઈ બીજાજ છે ” એટલે પૂછવાનું કે વીશે ઉદના બધા ૨૦૦૪ યુગપ્રધાનના નામે આ ત્રણ ગાથાઓમાં તે શું હોય? પણ આખા દુબમાસ્તોત્રમાં છે ખરો કે? જેના આધારે ખરતર ગચ્છના યુગપ્રધાનાચાર્યોને બે હજર ને ચારથી જુદા માની શકાય, બીજું આ ત્રણ ગાથાઓમાં વર્ણવેલ યુગપ્રધાનના અતિશય ખરતર ગચ્છના યુગપ્રધાનાચાર્યોમાં નહોતા એમ માનવાને ક્યા સર્વમાન્ય પ્રમાણભૂત ગ્રંથને આધાર છે? તે જે બતાવે.
ખરતર ગચ્છવાળાઓ જેમને ૨૦૦૪ માંહેના યુગપ્રધાન માને છે તેમના ચરિત્રનું અવલોકન કરનારને સારી રીતે જાણમાં છે કે એ યુગપ્રધાનાચાર્યોના એકાવતારીપણાની સાક્ષિ દેવતાઓએ આપેલ છે. તેમ એમના વિહાર પ્રદેશમાં કેવા કેવા ભયંકર મહામારી આદિ ઉપદ્રવો. કે જેનું યથાસ્થિત વર્ણન કરવું આ ક્ષુદ્ર બેખિનીની શક્તિ બાહારને વિષય છે, તે પણ નાબૂદ થઈ ગયાં છે. તેમ એમના જીવનકાળમાં
અપવાદ રૂપે એકાદ પણ એ દાખલ નથી જ કે જેમાં માંએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #406
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर एकसोबत्रीसमो
३८६
વલી આ પંચમકાળના સમયે પ્રભુ શ્રી મહાવીરના શાસને કોઈ પણ આચાર્યને “જગતગુરૂ' ના નામથી કહ્યા હોય તો જોઈએ, (એટલે
પણ એ યુગપ્રધાનાચાર્યોના વિહાર દરમ્યાન આજની માફક કલેશાગ્નિને વાલામુખી ફાટી નીકલ્યો હોય,
બીજું દુષમાસ્તોત્રની ગાથા ૧૮ મીમાં વર્ણવેલ પ્રવચનિકા ધર્મથિક્વાદિ પિતાના ૮ પ્રભાવક ગુણના અંગે એ યુગપ્રધાનાચાર્યોએ હજાર જૈનેતરને અનેક પ્રકારે પ્રભાવિત કરીને વિશુદ્ધ જૈનધમી બનાવ્યા, એટલું જ નહીં બલ્ક તેને વિધમ જાતિઓ સાથે તમામ સંબંધ છેડાવીને ખીરનીરની માફક જૈનજાતિમાં સંમિલિત કરી દીધા કે જેથી તેઓ પિતાની વંશપરંપરા સુધી પણ જૈન ધર્મથી વિમુખ ન થઈ શકે, જેમકે આચાર્ય શ્રીજિનદત્તસૂરિજી કે જેમને યુગપ્રધાન પદ અંબિકા દેવીએ પ્રસિદ્ધ કર્યાને નિર્દેશ આ ગ્રંથકારે સ્વયં ઉપરના પ્રશ્નોત્તરમાં કર્યો છે, તેમ એમના ચરિત્રમાં પણ વર્ણિત છે, એમણે એક લાખ અને ત્રીસ હજાર જેનેરેને પ્રતિબધી ઓસવાળ જાતિમાં ભેળવીને ગુલે છા. ભૂરા. બાફણું. ભણસાળી પારેખ આદિ એનેકો ગોત્રપણે
સ્થાપિત કર્યા છે. ચૈત્યવાસીઓના મતના પ્રખર ઉચ્છેદક અકલ્યાણકવાદનિમૂલક આચાર્ય શ્રીજિનવલ્લભસૂરિએ લગભગ દશ હજાર જૈનેતરને
જૈનધર્માવલંબી બનાવ્યા, આચાર્ય જિનપતિસૂરિજી કે જેમણે અનેક ઉદ્ભવાદીઓ સાથેના વિવાદમાં રાજસભા સમક્ષ વિજ્ય પ્રાપ્ત કરી જૈનેન્દ્ર પ્રવચનની અતિશય મહાન પ્રભાવના કરી. આવા મહાન શાસન પ્રભાવક આચાર્યોમાં પણ યુગપ્રધાનના ગુણોને અભાવ માનવો એતે ચન્દ્રમંડળમાં શીતલતાને અને સૂર્યમંડળમાં ઉષ્ણતાને અભાવ માનવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #407
--------------------------------------------------------------------------
________________
३६०
प्रश्नोत्तर चत्वारिंशत् शतक પૂર્વાચાર્યોને કોઇનેય જગતગુરૂ નથી કહ્યા) તે તમારા ઋષિમતીના ભટ્ટારકને
જગતગુરૂ નામથી (જ્યારે) બૈરાઓ ગીતમાં ગાવે છે ત્યારે તમારા ચિત્તમાં હર્ષ થાય છે, અને શ્રીજિનચન્દ્રસૂરિનું નામ “યુગપ્રધાન” એવું સાંભળી તમે દુહવાઓ તે શું? (બીજું) બાદશાહ સિવાય બીજા કેઈનાય દરખાને “જગતગુરૂ” કહીને ન બોલાવાય, જે સાહિબ (તે દરીખાના માલિક) સાંભળે તો તેની ફજેતી કરે, શેખ અબ્દુલ ફઝલને ત્યાં અમારી સમક્ષ જગતગુરૂ” નામની (બાબતમાં) ઋષિમતી પં. ભાનુચન્દ્ર સાથે (સવાલ) જવાબ થયા છે, શેખે ગુસ્સામાં આવીને જે શબ્દો કહ્યા છે તે ભાનુચન્દ્ર જાણે છે, વલી લેકેને કહેલ “તપ” એ નામ કેમ માને છે ? આ રીતે વિચાર કરતાં જણાય છે કે આ પ્રશ્ન પૂછતાં તમને એ બાબતનું અજાણપણું છે, જેજે.
(તપા ખરતર ભેદ ગ્રંથ ૧ બોલ ૧૩૪ મ). १३३ प्रश्न-तथा खरतर यति कडि दोरा न वांधइ, ते स्य ? ભાવા- ખરતર યતિઓ કંબરે કંદરે નથી બાંધતા, તે શું ?
तत्रार्थे-कारण विशेषइ इयइ कालि खरतरांनइ पुणि कणदोरा बांधीयइ छइ, मानीयइ छइ, निकारणइ कणदोरा बांधइ तउ दोष छइ, 'बंधइ कडिपट्टमकज्जो' इति वचनात् । श्रावकांनइ कणदोरा शरीरसंलग्न छइ, श्राविका अनइ साध्वीयांनइ कणदोरा नथी, दृढ बंधन छइ, पहिलउ यति चोलपट्टउ न बांधता 'अग्गोयरओ' બરાબર જ છે તેમ એમનામાં અસદ્દોષારોપણ કરી જે અવગુણ બતાવવા એ છે. દુધમાં પરા બતાવવા બરાબર, એમ કરવામાં કાળાનુભાવે બહુળતાએ વૃદ્ધિ પામેલ પત્કર્ષાસહિષ્ણુતા દેવીના સામ્રાજ્યનો મહાન પ્રભાવ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #408
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर एकसोचोत्रीसमो
३६१ यति करता, हिवण कित्लेके गच्छे दोरडइ करी चोलपट्ट बंधाइ छइ, केतलेके गच्छे कसुटी खोइयइ छइ, ए वातनउ स्युं पूछिवउ ? १३३
ભાષા-કારણ વિશેષે આ પંચમ કાળમાં ખરતરને પણ કંદોરે બધાય છે તેમ બાંધવાનું મનાય છે, વગર કારણે કદર બાંધવામાં દેવ છે, શાસ્ત્રના “ચિંધ હદૃમનો” આવા વાક્યથી આ વાતનું સમર્થન થાય છે, શ્રાવકને કંદોરે શરીરસંલગ્ન હોય છે, શ્રાવિકા અને સાધ્વીઓને કંદરે નહીં પણ મજબૂત બંધન હોય છે, પહેલાં યતિઓ ચલપટ્ટો બાંધતા નહીં કિંતુ “અગેયર” કરતા. એટલે બને કૂણીઓથી ચલપટ્ટાને ધારણ કરતા, હમણાં કેટલા એક ગોમાં ડેરાથી એલપટ્ટો બંધાય છે અને કેટલા એક ગચ્છોમાં કસુંટી સાય છે એટલે પાટલી દેવાય છે, એ વાતનું પૂછવું શું ?
(તપા ખરતર ભેદ ગ્રંથ ૧ બોલ ૧૩૫ મે ) १३४ प्रश्न-तथा खरतरांनइ पाखी चौमासी संवच्छरीना तप चउत्थ छट्ट अट्ठम समप्ति खामणइ कीयां पछइ कहइ, पाखी चउमासी संवच्छरीनी आलोअणानी वेलाअई न कहइ, ते स्युं ?
ભાષા–ખરતરને પાખી માસી અને સંવછરીના ચસ્થ છઠ
તપા ખરતર ભેદ પૃ. ૧૧૬ માં લખ્યું છે કે “શ્રીજિનપ્રતિમાને પણ કન્દોરે હોય છે” એટલે પૂછવાનું કે જિન પ્રતિમાને કરે હેય છે કે કછોટો ? જે કન્દોરે હેય તે શું કન્દરાથી પુરૂષચિન્હ ઢંકાય ખરૂં કે? જે ન ઢંકાય તો પછી “જિન પ્રતિમાને પણ કન્દોરે હોય છે” એમ ક્યા આધારે માની શકાય ? એને ઉત્તર પ્રમાણિક ગ્રંથના આધારે સંખ્યાચાર્ય આપે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #409
--------------------------------------------------------------------------
________________
३६२
प्रश्नोत्तरचत्वारिंशत् शतक
અને અઠમ તેની આલેઅણુની વેલાએ ન કહેતાં સમાપ્તિ બામણના ટાઈમે કહે છે, તે શું ?
तत्रार्थे-खरतरांनइ त्रिहुं पर्वना तप आलोअणानी वेलायई 'चउत्थेणं पडिक्कमह' इम पाखीनइ दिनइ, 'छट्टेणं पडिक्कमह' इम त्रिहुं चउमासे कहइ, संवच्छरीयइ 'अट्टमेणं पडिक्कमह' इम कहाइ छइ, समाप्ति खामणानी वेलाअई पइ'ठ वली चितारिवा भणी अशक्तने जणाविवा भणी १ उपवास अथवा २ आंबिल અથવા ત્રણ નથી. ૪ પ્રવાસ (વેવિયાનWI) થવા ૨ સત્ર सज्झाय करी ते पइठि विधि पूरिज्यो. इम कहीयइ छइ एवं परी छिज्यो, विण पूच्या ए भाव किम जणाइ ? ॥१४॥
ભાષા-ખરતને ત્રણે પર્વોના તપ આલેઅણની વેલાઓ પાખીના દિવસે “ચઉત્થણ પડિકમઈ” ત્રણે માસીઓએ શું પડિકમહ” સંવછરીએ “અમેણું પડિક્કમહ” એમ કહેવાય છે, અને સમાપ્તિ ખામણુની વેળાએ પેઠને ફરીથી સ્મરણ કરવા તેમ અશક્તને જાણ કરવા માટે “એક ઉપવાસ, બે આંબિલ, ત્રણ નવી ચાર એકાસણું ( આઠ બિયાસણું) અને બે હજાર સજઝાય કરી તે પેઠ પૂરજે” એમ કહીયે છીએ. ' આ રીતે છે. વગર પૂછયે એ હકીકત કેમ જણાય ?
––--------- * તપાઓ પાખી આદિ પડિક્કમવાના ટાઈમેજ એક ઉપવાસ આદિ કહે છે તે જે કઈ સર્વમાન્ય પ્રમાણિક ગ્રંથના આધારે હોય તે તે પ્રમાણ જળ્યાચાર્ય બતાવે અન્યથા આવા રડોલીઓના ઝગડા કરીને સમય બરબાદ અને કર્મબંધન તથા જૈન સંઘના પઇસા બરબાદ કરવા સિવાય શું લાભ થવાનું ? તે જંખ્યાચાર્ય સમજાવે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #410
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर एकसोपांत्रीसमो
३६३ ( त५ परतर मे अय 1 मोल १३७, २ २ मोड ६० मी)
१३५ प्रश्न- श्रीजिनशासनि वइरागइ दीक्षा दीजइ अनइ खरतरांनइ खरीद-मोलना लीधा चेला दीखाइ छइ, ते स्युं ?
ભાષા:-શ્રીજિનશાસનમાં વૈરાગ્યથી દીક્ષા દેવાય છે અને ખરતરને મૂલ્યથી ખરીદી લીધેલાઓને દીક્ષા દેવાય છે. તે શું ?
तत्रार्थे-श्रीजिनशासनमांहि भाव पखइ दीक्षा न दिवराड, हिवइ ते दीक्षाना भाव वइरागई थाइ तथा आहारादिनइ अर्थि पुणि संप्रति राजाना जीव पूर्वभवना रोकनी परइ भूख संताव्यां पुणि दीक्षाना भाव. थाइ, श्रीगुरु पुणि लाभ जाणी दीक्षा आपइ, एवं लाजइ भयइ भावइ (l)थाइ, श्रीठाणांगसूत्रमांहि 'भूपावइत्ता बूयावइत्ता' इत्यादि दीक्षा देवाना विशेष कह्या छइ, शुद्धप्ररूपक गीतार्थनइ पूछिज्यो, ते भली परि सहु कहिस्यइ, ते भाव लिखाअइ नहीं, मुहामुह मिल्यांजि कह्या जाइ, शिष्यनइ नसाइ दीक्षा दीजइ? पीडा ऊपजावी दीक्षा दिवराइ ? एवं परिछेज्यो, तथा गृहस्थे
आपणइ काजि खरीद कीधा हवा तेहनइ जइ भाव थाइ तउ तेहनइ चारित्रीया दीक्षा दीयाजि करइ, चन्दनबालानइ भगवंतइ दीक्षा दीधी, छेहडइ लेणहारनइ दीक्षाना भाव जोइयइ, दीक्षाना भाव पखइ न दीखीयइ, परं भली शुद्धजाति जोइ दीखीयइ, वली इम सांभलीयइ छइ श्रीआणंदविमलसूरि नवइ गच्छ करतां परिवार थोडा जाणी चारण कनडा रजपूत प्रमुख शिष्य दीख्या, वडी पोसालना यतियांनइ तेहना नाम जाति प्रमुख विस्तर लिख्या छइ, नवी प्ररूपणा तेहनी कीधी लिखी छइ, जइ भाव हवइ तउ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #411
--------------------------------------------------------------------------
________________
३६४
प्रश्नोत्तर चत्वारिंशत् शतक पूछेज्यो, ऋषिमतियांने पुणि माता पितानइ निर्वाह निमित्ति श्रावक श्राविका द्रव्य देई नइ तेहना दीकरानइ दीक्षा दिवराइ छइ, दृष्टिराग छांडिनइ जोज्यो, शुद्धि लहिस्यउ ॥१३॥
ભાષા-શ્રીજિનશાસનમાં ભાવ વગર દીક્ષા નથી દેવાતી, હવે તે દીક્ષાના ભાવ વૈરાગ્યથી થાય તથા આહારદિન નિમિત્તે સંપ્રતિરાજાના જીવ પૂર્વભવના રાંકની પેરે ભૂખથી સંતાવ્યાં પણ દીક્ષાના ભાવ થાય, ગુરૂમહારાજ પણ લાભ જાણીને દીક્ષા આપે, એવં લજજાથી ભયથી અને ભાવથી (દીક્ષા) થાય, શ્રીઠાણાંગ સૂત્રના મૂળ પાઠમાં “મૂકારૂત્તા વ્યાવત્તા ઇત્યાદિ વિશેષ (પ્રકાર) દીક્ષા દેવાના કહ્યા છે. તે શુદ્ધ પ્રરૂપક ગીતાર્થને પૂછજો, તે સારી રીતે બધી હકીક્ત કહેશે, તે હકીકત લખાય નહીં અરૂબરૂ ભલેજ કહેવાય, (બીજું) શિષ્યને નસાડી ભગ ડી તેમ લાગતા વળગતાઓને) પીડા ઉપજાવીને દીક્ષા દેવાય છે? આ રીતે હકીકત છે, તથા ગૃહસ્થ પિતાને માટે જે ખરીદેલા હોય તેના જે ભાવ થાય છે તેને સંયમીઓ દીક્ષા આપેજ છે ચંદનબાળાને ભગવંતે દીક્ષા દીધી છે, અંતે લેનારના ભાવ દીક્ષા લેવાના હોવા જોઇએ. લેનારના ભાવ શિવાય દીક્ષા ન દેવાય, પરંતુ જાતિ શુદ્ધતા આદિ જેવી જોઈએ, વલી એમ સાંભળીએ છીએ કે શ્રીઆછંદવિમલસૂરિએ નવીન ગ૭ (સ્થાપન) કરતાં પરિવાર શેડો જાણી ચારણભાટ-રજપૂત વિગેરેને દીક્ષિત કરી શિષ્ય કર્યા હતા, (જે) વડી પિસાલનાં યતિઓએ તેના નામ જાતિ આદિ વિસ્તારે લખ્યા છે. નવી પ્રરૂપણું પણ તેની લખી છે. જે (જાણવાના) ભાવ હોય તે પૂછી જોજે, ઋષિમતીઓને પણ માતા પિતાને નિર્વાહ નિમિત્તે શ્રાવક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #412
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर एकसोपांत्रीसमो શ્રાવિકાઓ દ્રવ્ય આપીને તેના છોકરાઓને દીક્ષા દેવરાવે છે, + દષ્ટિરાગ છોડીને જેજે. સત્ય હકીક્ત જડશે.
+ આજે પણ દીક્ષા લેનારના માતા પિતા યા સ્ત્રિયાદિના નિર્વાહ નિમિત્તે યા કરજદારી ફિટાવવા નિમિત્તે ભક્તજન દ્વારા ચેલાઓના લેભવશે હજાર રૂપિયા તપાઓ શું નથી અપાવતા? એના વિચારમાં ભવભીરતા ધારણ કરીને અન્યત્ર ક્યાંય ન જતાં સમુદાયને જ વિચાર સ્વસ્થચિત્ત જંખ્યાચાર્ય કરી લે.
બીજું શાસ્ત્રોમાં કરજદારને દીક્ષા દેવાની સખ્ત મનાઈ છેછતાં વિજ્યચન્દ્ર કે જે વસ્તુપાલ તેજપાલને ગુમાસ્ત હતા અને નામામાં ઘોટાળો કરવાના અંગે કરજદાર હોવાથી જેને વસ્તુપાલે કેદ કર્યો હતો, તેને તપાના મૂળપુરૂષ જગચ્ચન્દ્રસૂરિએ દીક્ષા દઈને આચાર્યપદ અર્પણ કર્યાને ઉલ્લેખ આ૦ મુનિસુન્દરસૂરિ ગુર્નાવલીમાં આ રીતે કરે છે–
पुरा विजयचन्द्रोऽभू-द्वस्तुपालस्य मन्त्रिणः । सचिवो लेख्यके देये, क्षिप्तः कारागृहेऽन्यदा ॥११॥ देवभद्रगणीनां स, द्विधा शिक्षाकृतेऽर्पितः । नाम्ना विजयचन्द्रोऽभूत् , प्राक्तदाऽप्याप्तशास्त्रवित् ॥१२३॥ (તેવમદ્રાણી , વોષિતો મન્નાનતઃ | विमोच्य श्रीजगरुचन्द्र-सूरिपार्वेऽग्रहीव्रम् ॥१२३।। पाठांतर) श्रीजगच्चन्द्रगच्छेशः, शिष्यवात्सल्यशालिभिः ।
રચતઃ કૂરિવરે દેવ-માધુરોધઃ |૧૨૪ આ રીતે કરજદારને તે પણ કેદીને દીક્ષા દેવાનું કયા શાસ્ત્રમાં કહ્યું છે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #413
--------------------------------------------------------------------------
________________
३६६
प्रश्नोत्तर चत्वारिंशन्शनक (તપ ખરર ભેદ ગ્રંથ ૧ બેલ ૧૩૯, ગ્રંથ ર લ ૮૨ )
१३६ प्रश्न-खरतर श्रीमहावीरनइ जन्मनइ अधिकारि गुली अणावइ छइ. ते चडावा करी ल्यइ पुरिण छ३, ते पूछिबउ छइ ?
ભાષા:-શ્રી મહાવીર પ્રભુના જન્મ વાંચનના પ્રસંગે ખરતરને ગળી અણાવે છે અને તે ચઢાવો કરીને લિએ પણ છે, તે પૂછવાનું છે?
तत्रार्थे - तपांरी वडी पोसालि तथा तपांनी लहुडी पोमालि हिवणांई महावीरनइ जन्मि परम्परा अइला (?) गुली वधारी लिवरावइ छइ, परं ऋषिमतीए नवइ गच्छि मांडनां ते छांडी, जिम नागोरीतपाना पोमालीया महातमानइ जन्मइ गुली लीजइ छइ, अनइ पासचंदइ नवी प्ररूपणा करतां गुली निषेधी छइ तिम इहां पिण आपमतीपणउ दीसइ छइ, विचारी जोज्यो, वली गुलीनी परि ऋषिमतीयांनइ पाखीयइ चउमासइ संवच्छरीयइ अजियसंता माहोमांहि चडावउ करी वेचाइ छइ, महारागद्वेषना मूल जाणीयइ छइ, परं कियईईवती ते वात मिटती नथी, यतिनइ एहवइ ठामि मौन करी रहिवउ घटइ, वली विचारिज्यो, तथा तपां ऋषिमतीयांनइ कल्पपोथाना गतीजगा न थाता, हिवइ देखादेखी कल्पपोथाना रातीजगा ( करिवा लागा छइ, वली) कल्पपोथा घर थकी गाजावाजा करी नाणता, हिवइ तेइ थाइ छइ, तपारइ राति कियईई महातमानी पोसालि दीवा न कीजता, हिवणां गति उपासरामांहि दीवा कीजइ छइ, श्रावक जे छइ ते पुणि नाीया बलदनी परि कांइ कही सकता नथी, ए कलिकालना दोष, प्रवृत्ति दोष कियइवतइ वार्यो न जास्यइ, जाते Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #414
--------------------------------------------------------------------------
________________
प्रश्नोनर एकसोछत्रीसमो
३६७
दीहे एही धोखपंथमांहि पडिस्यइ, एवं विचारिज्यो, जइ मूलगो गच्छ मूंकी कुमत कुसद्दहणा मूंकी धर्मार्थ प्रवर्त्या तउ कोइ एक सद्दहणा सूची राखउ त उ लोकांमांहि धर्मनी निन्दा टलइ, પર્વ વિવારિક એ રૂદ છે.
ભાષા –તપાની લ્હાની તથા મોટી પિસાળમાં પરંપરાએ મહાવીરના જન્મપ્રસંગે હમણાં પણ ગુલી વધાવીને લેવાય છે, પરંતુ ઋષિમતીએ ન ગ૭ ચલાવતાં તે છેડી દીધી છે, જેમ નાગરીતપાના માહાત્માઓને વીર જન્મ પ્રસંગે ગુલી લેવાય છે, અને પાશ્વચન્દ્રસૂરિએ નવી પ્રરૂપણા કરતાં ગુલી નિષેધી છે, તેમ અહિં પણ આપમતીયાપણું દેખાય છે, વિચારી જોજો, બીજું ગુલીની પરે ઋષિમતીઓને પાખી માસી અને
વચ્છરીએ અજિતશાંતિસ્તવ પણ આપસમાં ચઢાવે કરી વેચાય છે. તે મહા રાગદ્વેષના મૂળ બને છે છતાં કોઈ પણ રીતે તે વાત મટતી નથી, યતિને આવા પ્રસંગે મૌન રહેવું ઘટે, વલી વિચારજે, તથા તપા ઋષિમતીઓને કલ્પપુસ્તકનું રાત્રિ જાગરણ પહેલાં નહેતું થતું, પણ હવે દેખાદેખી કરવા લાગ્યા છે, અને પહેલાં કલ્પપુસ્તક ઘેરથી વાજામાજા કરી નહોતા લાવતા, હવે તે પણ થાય છે, તપાઓને કોઈ પણ વતિના ઉપાશ્રયે રાત્રિનાં દીવા પહેલાં હેતા થતાં. હમણાં તે થાય છે, શ્રાવકે પણ નાથીયા બળદની માફક કાંઈ કહી શકતા નથી, આ કલિકાળને દેષ છે, પ્રવૃત્તિ દોષ કેઈથીએ કાશે નહીં અને જો દહાડે એજ શેખપંથમાં પડી જશે. આ રીતે વિચારજો, જે મૂળ ગચ્છને મૂકી તેમ કુમત-મુસદ્દતણું મૂકી ધર્મ નિમિત્તે પ્રવર્યા છો તે કોઈ પણ એક સહયું સૂધી રાખો તે લેકેમાં ધર્મની નિંદા ટળે. આ રીતે વિચારજે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #415
--------------------------------------------------------------------------
________________
३६८
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
( તપા ખરતર ભેદ ગ્રંથ ૧ ખેાલ ૧૩૮, ગ્રંથ ૨ ખેલ ૧૫૨ મા ) १३७ प्रश्न - जे खरतरगच्छ पंचनदी साधइ छइ ? क्षेत्र - पाल योगिनी नदी धर्मार्थिनइ साधणी नहीं कही, इहां घणा जीवांरी विराधना थाइ छइ, ते भरणी ए खरतरांरइ भट्टारक ५ नदी साधइ छइ, ते स्युं ?
ભાષા-ખરતર ગચ્છમાં પંચનદી સાધે છે, પણ શાસ્ત્રોમાં ક્ષેત્રપાલ યાગિની નદી વિગેરે સાધવી ધર્માંથિને માટે મના કરી છે, કારણ કે એમાં ઘણા જવાની વિરાધના થાય છે. અને ખરતાને ભટ્ટારક पंयनही साधे छे, ते शु ?
तत्रार्थे - श्रीसंघनइ समाधान निमित्ति श्रीयुगप्रधान श्रीजिनदत्तसूरिजीए पांचां नदीयांना देवता सूरिमंत्रनइ गुणणइ करी तपसंयमइ करी संतोष्या हता, देवताए पुणि संतुष्ट थये थके वाचा लीधी हती जे इयेइ देशमांहि जे तुम्हारा सूरिमंत्रधारी गच्छनायक आवइ ते इहां नदीनइ एकठइ मेलि थयइ सूरिमंत्र जाप कर, अहे पुणि संघना विघ्न निवारिस्यां एतलइ वर दी थक श्रावक श्राविका लोकइ तेह देवतानइ बलिबाकुलनी पूजा साहम्मी भरणी कीधी, एतलइ मेलइ हिवणांइ ए पंचनदी सधाइ छ, संघनइ कार्यइ गुरु पुरिण ५ नदीनइ मेलइतis प्रवहरणइ मेलि पहुंच, गुरणरणा पांचां नंदीना अधिष्ठायकas मेलि जूजू करइ, एक एक जूजूआ अधिष्ठायक एकठा गुरणरणा न मानइ, ए चालि छ, अनइ श्रीठाणांग सिद्धांतमांहि पचिमइ ठाणइ पांच महानदीनइ विषइ कारणविशेषई जाइवउ कह्यउ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
"
Page #416
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर एकसोसाडीसमो
३६६
छंइ, उत्तरितए वा संतरितए वा ' एहवा पाठई करी तेहनइ विषइ तरि वारम्वार तरिवउ कारण विशेष काउ छइ तिहां पुरि नीलफूलणि संभवइ त्रसजीव पुरिण हुवइ वा लहइ, तेह ऊतरिवाना प्रायश्चित्त इरियावही प्रमुख जे आगममांहि कह्या हव ते विचारीयइ, असंबद्ध बोल न बोलीयइ ।
वली क्षेत्र देवता तथा भवनदेवता प्रमुख देवताना काउसग्ग सांझिनइ पडिकमणइ तथा पाखी चउमासी संवच्छरीनइ पडिकमणइ करतां देवताना काउसरग थुइ प्रमुख सहू गच्छवासी करइ छ, एवं दृष्टिराग छांडि विचारिज्यो, जाणीयइ छइ समझि पडिस्यइ, किवारएक गुणणा समा न थाइ तउ उपद्रव पुरिण ते देवता जणावइ, जे भरणी लोक कहावतइ सांभलीयइ छ- तपां ऋषिमतीयांनइ गच्छि थोडदीहा श्रीहीरविजयसूरिई संघनइ गच्छनइ उदय निमित्ति उच्छिष्टचंडालिनी देवता मइलइ प्रकारइ साधिवी मांडी हती. परं किरणईकइ मेलि देवता न सधाणी किन्तु कोपित थइ, पछी यति शत २ तथा अढीशत शत (?) यतिना यान कीधा, पछइ वली फेरीनइ उच्छिष्टा देवता रूडइ मेलि नवीदा साधी, पछी ते भईयानी गच्छनी प्रतिष्ठा विशेषइ वाधी, इहां पछs अधिक श्रोछा कूड साच केवली जाणइ, एवं गीतार्थ गुरु संघनइ उदयनइ निमित्ति देवतानइ साधइ आराधइ, एवं कूडी मति साथि विचारीनइ एहवा कुबोल न बोलीयइ. जे चितवीयइ पर ते पडइ घरि, एवं जाएंगी समझी बोलीयइ तड लाभ थाइ ।
वली 'धारणधार' देसइ ' मगरवाड' गामि पाल्हापुरनइ
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #417
--------------------------------------------------------------------------
________________
४००
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
पासि ' माणिभद्र' नामि लोकप्रसिद्ध क्षेत्रपाल छ, सिन्दूर तेल तिलवटिइं पूजाइ छइ, तिहां लहुडी पोसालना तपा आचार्य पदस्थापनानइ अधिकारि सवा मरणनी गुलपापडी करी पूजी एकराति गुरणरणा करी तेहनइ आराधइ छइ । पातिसाह पासि जातां श्रीहीरविजयसूरि पुणि तेतली गुलपापडी पाहणपुरना श्रावकां पांही करावी पूजा गुणणा करी श्रीपात साहजी पासे पहुंता, समहत थीया, ए वात मांहिला माणस पासि जाणि सांभली, ए बात सहू जाणइ छइ, ए दोष लोकमांहि प्रसिद्ध छइ, वली जे गरजू हवइ ते पाल्हरणपुरना तपा यतियांनइ पूछेन्यो, ए वात बाईनइ कहिस्यइ, परं दृष्टिरागवतइ पूछास्यइ नहीं, एवं प्रीछेज्यो ।। १३७ ॥
ભાષા—શ્રીસ ંધના સમાધાન નિમિત્તે યુગપ્રધાન શ્રીજિનદત્તસૂરિજીએ સુરિમ`ત્રના જાપથી તેમ તપ સંયમના પ્રભાવથી પાંચે નદીઓના દેવતાઓને સતાખ્યા હતા, દેવતાઓએ પણ સંતુષ્ટ થઇને વચન લીધા હતા કે જે કેાઇ તમારા ગચ્છનાયક સૂરિમંત્રધારક આ દેશમાં આવે તે અહિં પાંચે નદીઓના સંગમસ્થાને સરિમંત્રનો જાપ કરે, અમે પણ સંઘના વિઘ્ન નિવારણ કરશું. એવા વર દેવાથી શ્રાવક શ્રાવિકાઓએ સાધમી તરીકે તે દેવતાઓની અલિબાકુલ દઇને પૂજા કીધી, એટલા માટે હમણાં પણ પચનદી સધાય છે સંધના ડાયે ગુરૂપણ પંચનદીના સંગમસુધી જહાજમાં એસી ાય અને પાંચે નદીના અધિાયકા નિમિત્તે એકેકના જુદા જુદા ગણા કરે છે, જુદા જુદા અધિષ્ઠાયકા એકજ ગણા ન માને. આ રિવાજ છે, અને શ્રીઠાણાંગ સૂત્રના પાંચમા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #418
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर एकसोसाडत्रीसमो
ર
ડાણામાં પાંચ મહાનદીએ વિષે કારણવિશેષે જવુ કહ્યુ છે, ઉત્તત્તિÇ વાસંત્તિવ્વા ” આવા પાથી કારણવિશેષે એક કે અનેક વાર ઉતરવુ કહ્યુ છે, ત્યાં પણ નીન્નકૂલ સભવે છે તેમ ત્રસ વેા પણ હાય છે, તેને ઉતરવાના પ્રાયશ્ચિત્ત ઇરિયાવહી આદિ જે શાસ્ત્રમાં કહ્યા હોય તે વિચારિયે, અસંબદ્ધ ખેલ ન ખેલીયે.
વલી ક્ષેત્રદેવતા ભવ-દેવતા આદિના કાઉસ્સગ્ગ તથા શુ કહેવાનુ દેવસી તથા પાખી આદિ પડિકમણામાં બધાય ગચ્છવાસીઓ કરે છે. આ રીતે દૃષ્ટિરાગ છેડી વિચારો. જાણીએ છીએ કે સમજ પડશે, કાઇ વાર ગણું બરાબર ન થાય તે ઉપદ્રવ પણ તે દેવતા કરી બેસે, જેમ કે લેાકવાયકાએ સાંભલીએ છીએ કે-તપા ઋષિમતીનાં ગચ્છમાં થેાડા દિવસ (પહેલાં) શ્રીહીરવિજયસૂરિએ સંધ તેમ ગચ્છના ઉદય નિમિત્તે ઉષ્ટિચાલિની દેવતાને તેવા પ્રકારે સાધવા માંડી હતી પરન્તુ કાઈ કારણને અંગે તે દેવતા સિદ્ધ ન થતાં કાપિત થઇ ગઇ એટલે બસેથી અઢીસા યતિઓના યાન કીધા, ત્યાર પછી ફરીથી તે દેવતાને બરાબર વિધિએ સાધી એથી ભાઈસાહેબના ગચ્છની પ્રતિષ્ઠા વિશેષ વધી, આ રીતે લેાકવાયકા સાંભળેલ છે. પછી એમાં ઓછાઅધિકાનું યા સત્યાસત્યનું જ્ઞાની જાણે, પરન્તુ સંધના ઉદય નિમિત્તે ગીતા ગુરૂએ દેવતાનું સાધન આરાધન કરે, એ કંઇ અનુચિત નથી, એ રીતે અયોગ્યમતિએ વિચારીને એવા અનુચિત ખાલ ન ખેાલીએ, જે બીજાને માટે વિચારીએ તે પોતાના ઉપર પડે, એમ સમજીને ખેાલીયે તા લાભ છે.
વલી પાલણુપુર પાસે મગરવાડા ગામમાં · માણિભદ્ર ' નામે લોકપ્રસિદ્ધ ક્ષેત્રપાલ છે, જે સિંદૂર તેલ તલવટીથી પૂજાય છે, ત્યાં ન્હાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #419
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તરજવાશિત શત પિસાળના તપા આચાર્ય પદસ્થાપનાના પ્રસંગે સવામણની ગળપાપડી કરવા પૂર્વક પૂજીને એક રાત્રિ ગણણું ગણીને તેને આરાધે છે. બાદશાહ પાસે જતી વખતે શ્રીહીરવિજ્યસૂરિએ પણ પાલણપુરના શ્રાવકે પાસે તેટલી ગળપાપડી કરાવીને પૂજા અને ગણણું કરી બાદશાહ પાસે ગયા મહત્વના પામ્યા, આ વાત અંદરના ખાનગી માણસે પાસે સાંભળી જાણે છે, બધાય લેકે ઘણેભાગે જાણે છે, તેમ લેકમાં પ્રસિદ્ધ છે, જેને જાણવાની ઈચ્છા હોય તેણે પાલણપુરના તપા યતિઓને પૂછવું. તેઓ વાત બનાવીને બરાબર કહેશે, પરંતુ દષ્ટિરાગના કારણે તમારાથી) પૂછાશે જ નહીં, આ હકીકત છે. ( તપા ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૧૪૦, ગ્રંથ ૨ બેલ ૧પ )
१३८ प्रश्न-तथा खरतरांरइ पाखी चौमासी संबच्छरीय दिनि नमस्कार थुई स्तवन प्रमुख जे कहइ छइ तेईजि कहइ, बीजा न कहइ, तपारइ जेहनइ श्रीगुरुजी आदेश धइ ते कहइ, ए किम छइ.
ભાષા-ખરનને પાખી માસી અને સંવછરીના દિવસે ચૈત્યવંદન થઈ વનાદિ જે કહે તેજ કહે. એટલે હમેશાને માટે જે નિયત વ્યક્તિઓને આદેશ આપેલ હેય તેજ કહે, બીજ ન કહે, તપાએને ગુરૂજી જેને આદેશ આપે તે (અનિયત વ્યક્તિઓ ) કહે, તે કેમ છે ?
तत्रार्थे - खरतरांनइ पुणि श्रावक तवन थुई प्रमुख सर्व श्रीगुरुजीनइ आदेशइजि कहइ छइ, आपणइ मेलि को नर्थी कहता, पहिलोके गुरुनी आज्ञा लोपी नहीं, समस्त संघइ पुणि गुरुना बोल कबूल कीधा, पछइ तेहना कुटुम्ब गोत्रमाहि जेहनइ वनमान गुरु आदेश द्यइ ते श्रावक गुरुना आदेशइ तवन थुई Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #420
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर एकसोआडत्रीमो
४०३
कहइ. ते भरणी वातनउ विचारिवा सरीखउ कांइ नथी, परं जे श्रावक गुरुना आदेश पखइ केसर वधारी साहम्मियां साथि बहस करी जेतवन थुई प्रमुख कहइ ते अम्हे घणुं प्रयुक्त जाणीयइ छइ, वली जेहनइ जे चित्तमांहि श्रवइ ते जाइ ॥ १३८ ॥
ભાષા-ખરતરાને પણ શ્રાવક સ્તવન થુષ્ટ આદિ બધુંય ગુરૂ - મહારાજના આદેશથીજ કહે છે, પોતાની મેળે કાઇ નથી કહેતા, તેમ પહેલાના ગુરૂની આજ્ઞા લેપી નથી, સમસ્ત સંધે પણુ ગુરૂના વચન કબૂલ કીધા, પછી તેના કુટુંબ યા ગેત્રમાંથી જેને વમાન ગુરૂ આદેશ દિએ તે શ્રાવક ગુરૂના આદેશથી તવન થુ કહે, એટલે આ વાતમાં વિચારવા જેવુ કાંઇ નથી પરન્તુ જે શ્રાવક ગુરૂના આદેશ વિના કેસર વધારીને. એટલે ધી વિગેરેની ખેાલી ખેાલીને, સાધની એ સાથે હવાદ કરીને તવન શુષ્ક વિગેરે કહે છે. તેને અમે બહુ અયુક્ત સમજીએ છીએ. વલી જેના ચિત્તમાં જે આવે તે જાણે.
( તપા ખરતર ભેદ ગ્રંથ ૧ ખેલ ૧૪૧ મા)
१३९ प्रश्न तथा तपांरइ वांदरणा देतां खमासमण देईनइ मुहपत्ती पडिलेहइ, खरतरांरइ मुहपत्ती पडिलेहतां खमासमण न द्यइ, ते स्युं ?
ભાષા:–તપાને વાંદા દેતાં ખમાસમણા ને મુહપુત્તી પડિલેહે છે, અને ખરતાને મુહુપત્તી પલેિહતાં ખમાસમણા નથી દેતા, તે શું? तत्रार्थे - जिम तपांरइ वांदणां देतां खमासमण देईनइ मुहपत्ती पडिलेही वांदणा वइ छइ तिम अम्हारइ पुरिण पच्चक्खाणना वांदण! देतां खमासमण देइ मुहपत्ती पडिलेहीनइ वांदरणा दीजइ पच्चक्खाण कीजइ, इम सहहणा छ, पछी
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #421
--------------------------------------------------------------------------
________________
४०४
प्रश्नोत्तरचत्वारिंशत् शतक प्रमादना वाह्या खमाममण कोइ न द्यईई ए प्रमादपंथ सहूनइ सरीखउ छई, परं सदहणा समी जोईयइ, पूछीयां समउ कहीयइ. करीवउ ते वीर्यांतगय कर्मनइ क्षयोपशमनइ हाथि छइ, एवं परिछेज्यो।
ભાષા-જેમ તપાને વાંદણ દેતાં ખમાસમણ દઈને મુહપત્તી પડિલેહી વાંદણું દિએ છે તેમ અમારે પણ પચ્ચખાણના વાંદણ દેતાં ખમાસમણ દઈ મુહપત્તી પડિલેહીને વાંદણું દેવાપચ્ચકખાણ કરવા એમ સહણ છે, પછી પ્રમાદના કારણે કોઈ ન પણ દિયે, આ પ્રમાદ પંથ બધાને સરખે છે, પરંતુ સદ્દણ બરાબર જોઈએ, પૂજ્યાં સાચું કહીયે, કવું તે વીર્યાન્તરાય કમના પશમના હાથે છે, આ રીતે હકીક્ત છે. (તપા ખરતર બેદ ગ્રંથ ૧ બેલ ૧૩૬, ગ્રંથ ૨ બેલ ૧૩૬–૧૪૫મો)
१४० प्रश्न-तथा तुम्हे लिख्या जे श्रीअभयदेवसूरिइं श्रीनवांगीवृत्ति तथा पंचाशकनी वृत्ति(माहि) आपणा गुरु गुरुभाइ वृत्ति कगवण उत्तरसाधकना नाम लिख्या, परं प्रांगणा गच्छना नाम खरतर न लिख्या, ते स्युं ?
ભાષા–તમોએ લખ્યું જે અભયદેવસૂરિએ નવાંગસૂત્ર તથા પંચાશક વૃત્તિમાં પિતાના ગુરૂ ગુરૂભાઈ અને વૃત્તિકરાવતાં ઉત્તરસાધક(સહાયક)ને નામે લખ્યા પણ પિતાના ગચ્છનું નામ ખરતર ન લખ્યું, તે શું ?
तत्रार्थे–चन्द्रकुल वैरीशाखा श्रीवर्द्धमानसूरि श्रीजिनेश्वरसूरि श्रीबुद्धिसागरसूरि इत्यादिकना कहीवइ करी श्रीअभयदेवसूरि श्रीसुधर्मास्वामिनी परम्पराना जाणणा, त्यार पछी कुल शाखा गणनइ मेलि पूर्वपरम्परायइ साबता (1) थया अनइ श्रीवर्द्धमानShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #422
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर एकसोचाळीसमो
४०५ सूरि आरण्यक थया तेहना शिष्य (श्रीजिनेश्वरसूरि तथा श्रीबुद्धि सागरसूरि शिष्य) श्रीअभय देवसूरि पुणि आरण्यक थयाजि जाणिवा, पछी श्रीअणहिल्लवाडइ पाटणमांहि पंचारसइ पाडइ मठपतियां साथि १०८० संवच्छरइ श्रीदुर्लभगजा समक्ष श्रीसुविहित यतिना आचारनी माहोमांहि शास्त्रसंमत विचारणा करता यति यांनइ चैत्यवास निषेधीनइ श्रीजिनेश्वरसूरिजीए वसतिवास थाप्य उ, श्रीदुर्लभराजा संतोषाणा, पछी यति राज समक्ष वसतिवासी थया, चैत्यवासपणउ राजसमक्ष निषेधाणउ, राजाअई श्रीजिनेश्वरसूरिजीनई क्रिया आचार करीवा थकी (खरतर) अति
आकरा कही वखाण्या, पछी लोके पुणि श्रीगुरुजीनइ खरतर बोलाया, मठपतियांनइ कुंला कहाणा, इम प्रवाद सांभलीयइ छ।।
पछइ श्रीजिनेश्वरसूरिनइ बीजे सगले गच्छवासीए वसतिपासी सुविहित खरतर एहवइ बिरुदई करी वोलाया, ते भणी बीजां गच्छवासीयांना कह्या श्रीखरतर बिरुद श्रीअभयदेवसूरिजीए नवांगीवृत्ति करतां न लिख्या, परं बीजे गच्छवासीए गच्छना प्रभाविक श्रीआचार्यांनी गणनामांहि विशेषपणइ श्रीखरतरगच्छ वखाण्या, वली श्रीजगच्चन्द्रसूरि विशिष्ट तपोविशेषइ करी लोकांमांहि तपागच्छनउ नाम बिरुद लाघउ, परं श्रीदेवेन्द्राचार्य नवा ग्रन्थ करतां श्रीचित्रावालगच्छना नाम प्राण्या, पुणि लोकांना कह्या तपा नाम ग्रन्थांमांहि लिख्या नहीं, पछी तरतर (?) तुम्हारइ तपागच्छ अम्हारइ श्रीखरतरगच्छ कहाणा, तिहां पहिलोके तपांने गच्छवासीए भापणा २ प्रन्यांमांहिं नाम लेइ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #423
--------------------------------------------------------------------------
________________
४०६
प्रश्नोत्तर चत्वारिंशत् शतक श्रीखरतरगच्छ तथा श्रीखरतरगच्छना आचार्य श्रीअभयदेवसूरि श्रीजिनवल्लभसूरि. श्रीजिनदत्तसूरि. श्रीजिनप्रभसूरिना नाम लेड वखाण्या छइ, तद्यथा :
"पुरा श्रीपत्तने राज्य, कुर्वाणे भीमभूपती ।। अभूवन भूतले ख्याताः, श्रीजिनेश्वर सूरयः ॥था" “सूरयोऽभय देवाख्या-स्तेषां पट्टे दिदीपिरे । येभ्यः प्रतिष्ठामापन्नो, गच्छः खरतराभिधः ॥२॥"
इति तपागच्छीय श्रीसोमसुन्दसूरि शिष्य उपाध्याय श्रीचारित्ररत्नगणि शिष्य प्रज्ञांश सोमधर्म (गणि) विरचित उपदेससत्तारि ग्रन्थे, एतलइ श्रीअभय देवसूरि नवांगीवृत्तिकारक श्रीखरतरगच्छमांहि उद्योतकारी कह्या, एतलइ 'श्रीखरतर बिरुद लाधां पछी श्रीअभय देवसूरि थया' इम तपागच्छना गीतार्थे कह्यु, वली तपागच्छीय हेमहंससूरिकृते कल्पांतराच्ये "खरतगच्छे नवांगी वृत्तिकारक श्रीअभयदेवसूरि थया, जिये शासनदेवीना वचनथी श्रीथंभणा ग्रामइ श्रीसढीनदीनइ उपकंठि श्रीपाश्वनाथतणी स्तुति 'जयतिहुअण.' बत्तीसी नवीन स्तवना करी श्रीपार्श्वनाथजीनी मूर्ति प्रगट कीधी, श्रीधरणेन्द्र प्रत्यक्ष कीधउ, शरीरनउ कोढ रोग उपशमाव्यउ, नवअंगनी टीका कीधी, तेहना शिष्य श्रीजिनवल्लभसूरि थया, जिये निर्मल चारित्र सुविहित संवेगपक्ष धारण करी अनेक ग्रन्थ तणउ निर्माण कीघउ, तच्छिष्य युगप्रधान श्रीजिनदत्तसूरि थया. जिये उज्जैनी-चित्तोडना मंदिरथी विद्यापोथी प्रगट कीधी, देशावरोमां विहार करी राजपूतादिकने प्रतिबोधीने सवा लाख Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #424
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर एकसोचाळीसमो
४०७
जैनी श्रावक कीधा, इरणइ अनुक्रमइ श्रीखरतर पक्षे मूविर अनेक मातिशय थया ” इत्यादि जोज्यो, वली -
"व्याख्याताऽभयदेवसूरिरमलप्रज्ञो नवांग्याः पुनः, प्रौढिं श्रीजिनवल्लभो गुरुरधाद् ज्ञानादिलक्ष्ग्या पुनः । भव्यानां जिनदत्तसूरिग्ददाद्दीक्षां सहस्रस्य तु, ग्रन्थान् श्रीतिलकश्चकार विविधांश्चन्द्रप्रभाचार्यवत् || १ || " इति श्रीतपागच्छीय श्रीमुनिसुन्दरसूरिकृत त्रिदशतरंगिणी ग्रन्थे श्री पूर्वाचार्यवर्णनाधिकारे २०/२१ तरंगे | तथा श्री वांगी - वृत्तिकारक श्री अभयदेवसूरिना शिष्य श्रीजिनवल्लभसूरिना कीधा ए उढसइया कर्मग्रन्थ, तेहनी वृत्ति श्रीचित्रावाल गच्छीय श्रीधनेवरसूरिनी कीधी, श्रीदउढसइया कर्मग्रन्थनी टीकाना पाठनउ वार्त्तिक करी लिख्यउ छइ । तथा दीवालीकल्प ग्रन्थमांहि ( जिन सुन्दरसूरिए) लिख्यऊ छइ " जे वर्द्धमानस्वामीयइ इम काउ छइ - श्रीखरतरगच्छ १२०४ वर्षर्इ थास्यइ " ए भावार्थ छ, त छइ, खरतर गच्छनइ तुम्हे धर्मसागररा किया बाहीरसूंदा प्रन्थांनी साखि लेई कांइ दूषवउ छउ ? विचारी जोज्यो, घरणउ स्यु लिखीयइ ?
वली तत्त्वतरंगिणीनी वृत्तिमांहि दृष्टिरागइ करी भूलइ थकइ तपइ धर्मसागर उपाध्यायइ बिहुं ठामे जूजूमा इम लिख्या छइ - " श्री अभयदेवसूरिमुखात् परमानन्दनाम्ना विनेयेन खरतर सामाचायी पौषधाधिकारे प्रथमपत्रे " एतलइ श्रीश्रभयदेवसूरिन इ चारइ परमानन्द नाम शिष्यनइ खरतर नाम कह्या छइ, विचारी जोज्यो, ए तपइ धर्मसागर उपाध्यायनइ एतला भोलपणा थया,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #425
--------------------------------------------------------------------------
________________
२०८
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
रं परमाथइ तेह सामाचारी ग्रन्थना करणहार खरतर न हवई, वरणाइ गच्छि गच्छ अभयदेवसूरि थया छइ, परं ते भइयइ बिडालनी पर दही दीठउ पुरिण लगुडना प्रहार न दीठा, सामाचारी खग्तरांनी ए जाणी अभयदेवसूरिनइ खरतरपण उ अरणगमतउ व्यउ न जाण्यउ, वली
---
स्वस्ति श्री सं० १६१७ मिते कार्त्तिक सुदि ७ दिने शुक्रबारे श्रीपाटनगरे श्रीखरतरगच्छनायक वादिकंदकुद्दाल भट्टारक श्रीजिनचन्द्रसूरि चौमासीकीधी । तिवारs ऋषिमती धर्मसागर कूडी चरचा मांडी, जउ अभयदेवसूरि नवांगीवृत्तिकर्ता श्रीथंभणा पार्श्वनाथ प्रगटकर्त्ता, ते खरतरगच्छे न हुआ । एहवी बात सांभली तिवारै श्रीजिनचन्द्रसूरि समस्त दर्शन एकठा कीधा, पर्छ समस्त दर्शननइ पूछ्यो जे श्री अभयदेवसूरि नवांगी वृत्तिकर्त्ता थंभरणा पार्श्वनाथ प्रकटकत्ती किस गच्छर हुआ ? तिवारै समस्त दर्शन मिली अ नै घरणा ग्रन्थ जोया । पछे इम कह्यो - जे श्री अभयदेवसूरि खरतरगच्छे हुआ मही सत्यं समस्त दर्शन घणा ग्रन्थ जोइनइ सही कीधी, सही वार १०८ । अत्र साखि -
भट्टारक श्रीक (घ) सुन्दरसूरि मतं १ सिद्धांतीया वडगच्छ । श्रीथिरचन्द्रसूरि मतं २, जावडीया गच्छे श्रीहर्षविनय मतं ३, निगमीया तपागच्छे श्री भ० कल्याणरत्नसूग्मितं ४, बृहत्तपागच्छे श्रीसिद्धसूरितं ५, बिवंदगीक बारेजिया खडखडता तपागच्छे श्रीपरमानंदसूर मतं ६, सिद्धांतीया वडगच्छा श्रीमहीसागरसूरि मतं ७, काछेला पूनमीयागच्छे उदयरत्नसूरि मतं,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #426
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर एकसोचालीसमो
४०१
पीपलियागच्छे विमलचन्द्र मतं ६, त्रांगडीया पूनमीयागच्छे श्रीविद्याप्रभसूरि मतं १०, ढंढेरिया पूनमीयागच्छे श्रीसंयमसागरसूरि मतं ११, कुतुबपुग तपागच्छे श्रीविनयतिलकसूरि मतं १२, बोकडीयागच्छे देवानन्दसूरी मतं १३, सिद्धांतियागच्छे पंन्यास प्रमोदहंस मतं १४, पाल्हणपुरागच्छे वा० विनयकीर्ति मतं १५, पाल्हणपुरीशाखा तपागच्छे वाचक रंगनिधान मतं १६, अंचलगच्छे पं० भावरत्न मतं १७, छापरिया पुनमीयागच्छे पं० उदयराज मतं १८, साधुपूनमीयागच्छे पं० वाचक नगा मतं १६, मलधारीगच्छे पं० गुणतिलक मतं २०, ओसवाल(उकेश-कमला)गच्छे पं० रत्नहर्ष मतं २१, धवलपर्वीया आंचलीयागच्छे पं० रंगा मतं २२, चित्रवाल गच्छे वा० क्षमा मतं २३, चिन्तामणीया पाडा वा० गुणमाणिक्य गणि मतं २४, आगमीया उपाध्याय श्रीसुमतिशेखर मतं २५, बेगडा स्वरतर गच्छे। पं० पद्ममाणिक्य मतं ( उ० धर्ममेरु मतं) २६, बृहत्खरतर (गच्छे) वा० मुनिरत्न मतं २७, चित्रावाल जोगीवाडई पं० राजा मतं (मुनि जयराज मतं) २८, कोरंटवालगच्छे चेला हांसा मतं २६, बिवंदनीक खिरालुवा चेला मोकल मतं ३०, आगमीया मोकल मतं ३१, खरतर उपाध्याय श्रीजयलाभ मतं ३२ । ___एवं कार्निक सुदी ७ शुक्रवार दिने सर्व दर्शनी मिली सर्व संघ समुदायई मजलस करी, धर्मसागर तेडाव्यउ, पुणि दर्शनमांहि नाव्यउ, वार तीन मजलस करी धर्मसागर तेडाव्य उ, पुणि नाव्यउ, पछइ कार्तिक सुदि १३ दिने सर्व दर्शन मिली चरचाये खोटउ कीधउ, जिनदर्शन बाहिर कीधउ, सर्व दर्शन सम्मत श्रीअभयदेव Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #427
--------------------------------------------------------------------------
________________
४१०
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
सूरि नवांगी वृत्तिकारक ते खरतर गच्छइ हुआ समस्त दर्शनीने मार्खि सही पत्तनीय समस्तदर्शनिभिः विचार्य मतं लिखितं ।
( श्र वातनो समर्थन करता ग्रंथो ) - श्रीतपागच्छीय श्रीहेमहंमसूरिकृत कल्पांतर्वाच्ये १, भावहडा कृत गुरुप प्रभावकग्रन्थे २, श्रीतपापक्ष लघुशाला पट्टावल्यां ३, कुतुबपुरा तपा कृतांतवच्ये ४, तपाकृत आचारप्रदीपग्रन्थे संदेहदोलावली ग्रन्थ स्वरतरकृत, तेहनी साखि दीवी छइ ५, श्रीजिनवल्लभसूरिकृत दउढमइया कर्मग्रन्थवृत्तौ श्रीचित्रवालगच्छीय श्रीधनेश्वरसूरिकृतायां परम्परा साधकत्वेन ६, तपा कल्याणरत्नसूरिप्रबन्धग्रन्थे , तपा श्रीकल्याणरत्नसूरिवगणां चिरंतन टिप्पनकद्वये ८-६, साधुपूर्णिमा ( गुर्वावली ) ग्रन्थे पट्टावल्यां १०, छापरीया पूनमीया पट्टावल्ल्यां ११, श्रीगुरुपर्वावलीग्रन्थे १२, तपाकृतोपदेशसप्ततिकायां १३, प्रभावक चरित्रे ( प्रभाचन्द्रसूरिकृते) २५ (१३) सर्गे श्लोक ५५ थकी ९५ श्लोक लगइ श्रीअभयदेवसूरिचरित्रं १४, श्रीपल्लीवालगच्छीय भट्टारक श्री आमदेवसूरिकृते प्रभावकचरित्रे गद्यमये १५, पीपलीया श्री उदयरत्नसूर प्रारं (भितायां ) भेण (?) श्रीजीवानुशासनवृत्तौ १६ ।
मूल खत समस्त दर्शननउ लिख्यउ श्रीपाटणनइ भंडारि छs, तेह उपरि यथास्थित नव्यजि करी लिख्यउ छइ एतलइ मगले जैन दर्शनीए श्रीनवांगी वृत्तिकार श्री अभयदेवसूरि खरतर गच्छनायक कह्या तउ तुम्हे नथी विचारता ? जे एतला गच्छना गीतार्थ तथा तपागच्छीय गीतार्थना लिख्या नथी मानता ते म्युं ? वली तपा श्री सोममुन्दरकृत साठिसया ग्रंथना बालावबोधमांहि श्रीजिन
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #428
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर एकसोचालीसमो वल्लभसूरिना गुण पाठबंधइ करी लिख्या छइ ते जोज्यो । श्रीरस्तु.
ભાષા-ચંદ્રકુલ વઈરિશાખા (આદિ તેમાં) શ્રીવર્ધમાનસૂરિ. જિનેશ્વરસૂરિ. બુદ્ધિસાગરસૂરિ. ઇત્યાદિ કહેવાથી શ્રીઅભયદેવસૂરિ. શ્રીસુ. ધર્માસ્વામીની પરંપરાના જાણવા, ત્યાર પછી કુલ શાખા અને ગણના x अज्जवि गुरुणो गुणिणो, सुद्धा दीसंति तडयडा केवि । पुण जिणवल्लहसरिसो, पुगोवि जिणवल्लहो चेव ॥१०७।।
अजी इणई कालि केतलाएक सुगुरु गुणवंत तपनियभिई करीई कडकडा दीसई छई, पुण प्रभु श्रीजिनवल्लभसूरि सरीखउं जिनवल्लभइजि हूउ, बीजू एव्हउ सुद्धप्ररूपक चारित्रिउ न हूउ ।
वयणे वि सुगुरु जिण-वल्लहस्स केसि न उल्लस३ सम्म । अह कह दिणमणि तेश्र, उलुआणं हरइ ? अंधत्तं ॥१०॥
एव्हाइ श्रीजिनवल्लभसूरि सुगुरुनई वचनई केटलाईनई सम्यक्त्व न उपजई, अथवा सूर्यनूं तेज उलूक-घूयडरई अंधपणुं किम फेडइ ?, जिम सूर्य ऊगई घूअड न देखई तिम केतलाइंनइं एव्हाई गुरुनई वचनिइं धर्म न उल्लसइ ।
दिहावि केवि गुरुणो, हियए न रमंति मुणियतत्ताणं । केवि पुण अदिदठुच्चिय, रमंति जिणवलहो जेम ॥१२६॥
केतलाएक गुरु दीठाइ हूंता तत्त्वना जाणनइ हीइं न रमइ, जाण हूइ कांइ हर्ष न करइ, केतलाएक भणदीठाइ हूंता होई हर्ष करइ, जिम श्रीजिनवल्लभसूरि ।
(षष्टिशतक टबार्थ १५६१ वर्षे. तपा रत्नशेखरसूरि प्रशिष्य प्रशिष्य इन्द्रशील गणि लिखित)। Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #429
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
હિસામે પૂ પરંપરાગત શ્રીવ માનસૂરિ આરણ્યક (વનવાસી) થયા, તેના શિષ્ય [શ્રીજિનેશ્વરસૂરિ, તથા બુદ્ધિસાગરસૂરિ તેના શિષ્ય] શ્રીઅભયદેવસૂરિ પણ આરણ્યક થયાજ જાણવા, પછી અણહિલપુર પાટણ પંચાસરાપાડામાં સંવત્ ૧૦૮૦ માં મહારાજા દુર્લભરાજની સમક્ષ સુવિહિત યતિઓના આચાર બાબતમાં માપતિ (ચૈત્યવાસી)એ સાથે શાસ્ત્રસંમત વિચારણા (શાસ્રા) કરતાં શ્રીજિનેશ્વરસૂરિએ સુવિહિત યતિયાને માટે ચૈત્યવાસ નિષેધીને વસતિવાસ થાપ્યા, એથી દુર્લભરાજા સંતુષ્ટ થયા, ત્યાર પછી યતિ રાજસમક્ષ વસતિવાસી થયા, ચૈત્યવાસીપણુ નિષેધાણું, દુલ ભ રાજાએ શ્રીજિનેશ્વરસૂરિજીને આચાર ક્રિયાએ અતિ આકરા હોવાથી ખરતર કહી વખાણ્યા એટલે લેાકેાએ પણ ગુરૂમહારાજને ખરતર કહી એલાવ્યા, મવાસીએ કુંવલા (ઢીલા)ના નામથી કહેવાણા એમ પ્રવાદ સાંભળીએ છીએ.
ત્યારથી બીન્ત બધાય ગચ્છવાસીઓએ શ્રીજિનેશ્રરસૂરિજીને વસતિવાસી સુવિહિત ખરતર એવા બિરૂદથી ખોલાવ્યા, એટલે (રાજા તથા) બીજા ગુચ્છવાસીઓએ કહેલ ખરતર બિરૂદેં શ્રીઅભયદેવસૂરિજીએ નવાંગી વૃત્તિ કરતાં નથી લખ્યા પરન્તુ બીજા ગવાસીઓએ ગચ્છના પ્રભાવિક આચાર્યોની ગણનામાં ( શ્રીઅભયદેવસૂરિજીના પ્રસંગે) ખરતર ગચ્છને વિશેષપણે વખાણ્યા છે, વલી શ્રીજગચ્ચ ંદ્રસૂરિએ વિશિષ્ટ તપસ્યા કરીને લેાકેામાં ‘તપાગચ્છ ’ નામને। બિરૂદ પ્રાપ્ત કર્યાં પરન્તુ ( તેમના શિષ્ય ) શ્રીદેવેદ્રસૂરિજીએ સ્વરચિત ગ્રંથમાં શ્રીચિત્રવાલ ગચ્છ લખ્યા છે, +
+ ‘તત્ર મેણ ‘ચિત્રા-વાત્ત'નથ્થો મૂત્ર મુવિ વિવિતઃ । 'श्रीभुवनचन्द्रसूरि'- स्तत्राभूद्भव्य रविः ||६|| तच्छिष्यरत्नमभवद्
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #430
--------------------------------------------------------------------------
________________
प्रश्नोनर एकसोचालीसमो પણ લેકેને કહેલ “તપાએ નામ સ્વકૃત ગ્રંથમાં નથી લખ્યું, ત્યાર
भुवनप्रसिद्ध-श्चारित्रपात्रमखिलश्रुतपारमाप्तः । गाम्भीर्यमुख्यगुणरत्नमहासमुद्रः, 'श्रीदेवभद्र'गणिमिश्रसुनामधेयः ॥७॥ तत्पादाम्बुजरोलम्बा, निरालम्बा वपुष्यपि । अभूवन भूरिभावान्याः, श्रीजगच्चन्द्रसूरयः ॥८॥ देवेन्द्रसूरिसंज्ञ-स्तेषामाद्यो बभूव शिष्यलवः । श्रीविजयचन्द्रसूरि-स्तथा द्वितीयो गुणस्त्वाद्यः ॥९॥ चक्रे भव्यावबोधाय, सम्प्रदायात्तथाऽऽगमात् । सच्छाद्धदिनकृत्यस्य, वृत्तिदेवेन्द्रसूरिभिः ॥१॥"
( श्राइदिनत्य 11) ___क्रमशश्चैत्रावालक-गच्छे कविराजराजिनभसीव । श्रीभुवनचन्द्रसूरि-गुरुरुदियाय प्रवरतेजाः ॥४॥ तस्य विनेयः प्रशमैकमिन्दरं देवभद्रगणिपूज्यः । शुचिसमयकनकनिकषो, बभूव मुवि विदितभूरिगुणः ॥५॥ तत्पादपद्मभृङ्गा, निस्सङ्गाश्चङ्गतुङ्गसंवेगाः । संजनितशुद्धबोधा, जगति जगच्चन्द्रसूरिवराः ॥६॥ तेषामुभौ विनेयौ, श्रीमान् देवेन्द्रसूरिरित्याद्यः । श्रीविजयचन्द्रसूरि-द्वितीय कोऽद्वैतकीर्तिभरः ॥७॥ स्वान्ययोरुपकाराय, श्रीमद्देवेन्द्रसूरिणा । धर्मरत्नस्य टीकेयं, सुखबोधा विनिर्ममे ॥८॥" (धभरत्न प्र. 211)
"चित्तावालयगच्छि-क्कमंडणं जयह मुवणचंदगुरू । तस्स विणेओ जाओ, गुणभवणं देवभहमुणी ॥७॥ तप्पयभत्ता जगचंद-मूरिणो तेसि दुगिण सीसा । सिरिदेविन्दमुणिन्दो, तहा विजयचन्दसूरिवरो ॥८॥ इय सुदरिसणाइ, कहा णाणतवचरणकारणं परमं । मूलकहाओ फुडत्या, लिहिया देविन्दसूरिहिं ॥९॥"
(सुसायरिय)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #431
--------------------------------------------------------------------------
________________
४१४
प्रश्नोत्तर चत्वारिंशत् शतक પછી ધીરે ધીરે-કાલક્રમે તમારે તપ ગચ્છ” અને અમારે “ખતર
આ ત્રણે ગ્રંથની પ્રશસ્તિમાં સત્યકથક આચાર્ય શ્રીદેવેન્દ્રસૂરિએ પિતાના ગુરૂ જગચ્ચન્દ્રસૂરિજીને ચિત્રાવાલક ગચ્છના આ૦ શ્રીભુવનચક્ર
સૂરિના શિષ્ય વા. દેવભદ્રગિણિના શિષ્ય લખ્યા છે, પણ “તેઓ મણિરત્નસૂરિના શિષ્ય હતા કે તેમને તપ બિરૂદ મલ્યાને નામનિશા નથી, અને જે કર્મગ્રંથની પ્રશસ્તિના “માસ્ત્રાતતપાવાર્થે-ચમક્યા મિgનાયા સમભૂવન કુત્તે વાજે, નીરવચઃ II” આ શ્લેકથી એમને તપ બિરૂદ મલ્યાને સમર્થન કરાય છે, તે નિષ્ફળ છે, કારણ કે બીજી કોઈ પણ કૃતિમાં એને ન લખતાં માત્ર એકજ કૃતિમાં ને તે પણ દરેકે દરેક પ્રકરણમાં આમ લખવું એમનું (દેવેન્દ્રસૂરિનું) સંભવતું નથી, કિંતુ પાછળના કોઈ આગ્રહીએ લખેલ હોય તે કાંઈ અસંભવ જેવું નથી, કારણ એ છે કે-આ એક જ શ્લેક કર્મવિપાકાદિ છએ પ્રકરણે કે જે એકજ કર્મગ્રંથના પેટાવિભાગે છે, તે દરેકની પાછળ લખેલ છે. એટલે જ આ લેક લખનારને હૃદયગત આગ્રહ, ગચ્છની પ્રાચીનતા સાબીત કરવાને યા અન્ય કોઈ પણ બાબતને સૂચિત કરે છે.
અગર કોઈ કહે કે “શ્રાદ્ધદિન’ટીકાદિ ગ્રંથ રચ્યાબાદ તપાબિરૂદ ભલ્ય હશે. એટલે તે તે ગ્રંથોમાં તેને ઉલ્લેખ ન કરતાં કર્મગ્રંથમાં કર્યો છે તે એને પણ બાધક મૌજૂદ છે કે દેવેંદ્રસૂરિનાજ ન્હાના ગુરૂભાઈ વિજયચન્દ્રસૂરિના શિષ્ય ક્ષેમકીર્તિસૂરિ પણ જગચ્ચન્દ્રસૂરિને તપાબિરૂદ મલ્યાને સૂચન સરખેય ન કરતાં ચિત્રાવાલક ગચ્છના ઉપાધ્યાય દેવભદ્ર ગણિનાજ શિષ્ય લખે છે, જુઓ આ રહ્યો તે પ્રમાણ પાઠ
"श्रीजैनशासननभस्तलतिग्मरश्मिः, श्रीसद्मचान्द्रकुल पद्मविकाशकारी । स्वज्योतिरावृतदिगम्बरडम्बरोऽभूत् , श्रीमान् धनेश्वरगुरुः Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #432
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर एकसोचालीसमो
४१५
ગચ્છ' કહેવાણા, ત્યાં પહેલાંના તપાગચ્છીય મુનિઓએ પિતાપિતાના
प्रथितः पृथिव्याम् ॥७॥ श्रीमच्चैत्रपुरैकमण्डनमहावीरप्रतिष्ठाकृतस्तस्माच्चैत्रपुरप्रबोधतरणेः श्रीचैत्रगच्छोऽजनि । तत्र श्रीभुवनेन्दुसूरिसुगुरुभूभूषणं भासुर-ज्योतिः मद्गुणरत्नरोहणगिरिः कालकमेणा भवत् ॥८॥ तत्पादाम्बुजमण्डनं समभवत् पक्षद्वयीशुद्धिमान , नीर-क्षीरसहक्षदूषण-गुणत्याग-ग्रहैकवतः । कालुष्यं च जडतोद्भवं परिहरन दूरेण सन्मानस-स्थायी राजमरालवद्गणिवरः श्रीदेवभद्र. प्रभुः ॥६॥ शस्याः शिष्यास्त्रयस्तत्पदसरसीरुहोत्सङ्गशृङ्गारभृङ्गा, विध्वस्तानङ्गसङ्गाः सुविहितविहितोत्तुङ्गरगा वमुवुः । तत्राद्यः सच्चरित्रानुमतिकृतमतिः श्रीजगच्चन्द्र रिः, श्रीमद्देवेन्द्रसूरिः सरलतरलसच्चित्तवृत्तिद्वितीयः ॥१०॥ तृतीयांशष्याः श्रुतवारिवाद्धयः, परीषहाक्षोभ्यमनस्समाधयः । जयंति पूज्या विजयेन्दुसुरयः, परोपकारादिगुणौघभूरयः ॥११॥ x x x तत्पाणिपङ्कजरजःपरिपूतशीर्षाः, शिष्यास्त्रयो दधति सम्प्रति गच्छभारम् । श्रीवञसेन इति सद्गुरुरादिमोऽत्र, श्रीपद्मचन्द्रसुगुरुस्तु ततो द्वितीयः ॥१६॥ तार्तीयीकस्तेषां, विनेयपरमाणुरनणुशास्त्रेऽस्मिन् । श्रीक्षेमकीर्तिसूरिविनिर्ममे विवृतिरल्पमतिः ॥१७॥ श्रीविक्रमतः कामति, नयनाग्निगुणेन्दुपरिमिते(१३३२)वर्षे । ज्येष्ठश्वेतदशम्यां, समर्थितेषा च हस्तार्के।
( ४८५सूत्र ) આને મળતીજ હકીકત તપા ગચ્છની એક બીજી ૩ પાનામાં લખેલ બ્લેકબદ્ધ પાવલી, કે જે આ વિજ્યવીરસુરિ જૈન જ્ઞાનમંદિર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #433
--------------------------------------------------------------------------
________________
४१६
પ્રશ્નોત્તર
વારિશન શતક
રચેલા ગ્રંથમાં શ્રીખરતર ગળાના આચાર્ય શ્રીઅભયદેવસૂરિ શ્રીજિનરાધનપુરમાં સુરક્ષિત છે, અને જેમાં કેટલાક પદ્યો બહ૯૫ પ્રશસ્તિનાં અમુક પરિવર્તન કરીને જેમતેમ ઉદ્ધત કરેલ છે, તેમાંએ મળી આવે છે, જુઓ–
___"श्रीमच्चैत्रपुरैकमण्डनमहावीरप्रतिष्ठाकृत-म्तस्माच्चैत्रपुरप्रबोधनकृतः श्रीचैत्रगच्छोऽजनि । तत्र श्रीभुवनेन्दुसूरिसुगुरुभूषामणिभासुरं, ज्योतिः सद्गुणरत्नरोहण गिरिः कालक्रमेणाभवत् ॥२२॥ तत्पादाम्बुजमंडनं ममभवत्पक्षद्वयीशुद्धिमान , नीर-क्षीर सदृक्षदूषण-गुणत्यागग्रहैकवतः । कालुष्यं जडतोद्भवं परिहरन दूरेण संमानम-स्थायी-गजमरालवद्गणिवर: श्रीदेवभद्रस्ततः २३ तच्छिष्या गुणिनस्त्रयः समभवन गीश्चित्तकाया इव, श्रेयःश्रीपरिरम्भसम्भवकृतस्त्यक्तपमादाः सदा । तत्राद्यो जगचन्द्रसूरिरपरो देवेन्द्रसूरिः क्षितौ, ख्यातः श्रीविजयास्पदं विजयचन्द्राख्यस्तृतीयोऽभवत् ॥२४॥"
આ રીતે જેમ આજના તપાઓ માને છે, તેમ આચાર્ય જગચન્દ્રસૂરિને આંબિલની તપાસ્યાના નિમિત્તે અમુક રાજારાણા દ્વારા તપા બિરૂદ મલ્યો અથવા મણિરત્નસૂરિના શિષ્ય હતા. આ વાત ઉપરોકત પ્રમાણથી જરાએ સાબીત થતી નથી, છતાં આજના તપાઓ જગચ્ચિન્દ્રસૂરિને તપ બિરૂદ મળવું અને મણિરત્નસૂરિના શિષ્ય હોવાનું ક્યા પ્રમાણથી માને છે ? તે સર્વમાન્ય અતિહાસિક પ્રમાણોથી જંખ્યાચાર્ય સાબીત કરી બતાવેપણ એ પ્રમાણ મળવાનો જ ક્યાં છે ?
મુનિસુન્દરસૂરિચિત ગુર્નાવલી, કે જે વિસં. ૧૪૬૬ માં, અટલે આજના તપાઓની માન્યતા મુજબ તપાની ઉત્પત્તિથી વીસ કમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #434
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर एकसोचालीसमो વલ્લભસૂરિ. શ્રીજિનદતસૂરિ. શ્રીજિનપ્રભસૂરિ આદિના નામ લઈ વખાણ કર્યા છે, તે આવી રીતે
બસે વર્ષ પછી રચાએલ છે, તેના સિવાય બીજું કઈ પ્રમાણ હેય તેમ લાગતું નથી. અને ગુર્નાવલીનું કથન પ્રમાણભૂત માની શકાય તેમ નથી, કારણ કે ગુર્નાવલીમાં પહેલાં તે “શ્રીમમધવારकेन्द्र, तं श्रीजगच्चन्द्रगुरुः प्रबुद्धः । अथोपसम्पद्विधिना प्रपद्य, स તદ્ધિતીય પુરમાં ર ગા” આ શ્લેકથી “જગચ્ચન્દ્રસૂરિએ વાચક દેવભદ્ર ગણિ પાસે ઉપસંપદા લેવાનું કહ્યું છે, ઉપપત શબ્દને અર્થ કરતાં નવાંગટીકાકાર શ્રીઅભયદેવસૂરિજી મહારાજ કહે છે કે
૩૫૫7-ડતો મવલીયોડમિચમ્યુપામઃ” (ઠાણુગ ટીકા પાના પ૧) અર્થાત “આજથી હું તમારે છું એમ સ્વીકારવાનું નામ ઉપસંપદા છે” એથી ફલિતાર્થ એ થયું કે-ગુર્નાવલીના કથનાનુસાર જગચ્ચન્દ્રસૂરિ પણ ઉપસંપદા લઇને વાચક દેવભદ્ર ગણિના શિષ્ય થયા, છતાં આગળ ચાલતાં એજ ગુર્નાવલીમાં “તેવમદ્રવાજોપ, વિના વડા નરેન્દ્ર બનવમેવ મેરે પુરું મુદ્દા ૨૦ ” આ શ્લેકથી કહે છે કે-“સંવિમ ભાવનાવાળા વા. દેવભદ્ર ગણિ પણ પિતાના શિષ્યાદિ પરિવારસહિત ગણનાયક શ્રીજગચન્દ્ર ગુરૂનેજ સહર્ષ ભજવા લાગ્યા એટલે એમને આશ્રય લીધે” અહિ વિચારવાનું કે-જે માણસ ઉપસંપદા લેવાવડે પિતાને શિષ્ય બન્યો તેની નિશ્રામાં ઉપસંપદા દેનાર પિતે પિતાના શિષ્યાદિ પરિવાર સહિત રહે એ વાત સંભવેજ કેમ? ગમે તે અલ્પજ્ઞ પણ પિતાને આશ્રય લેનારની નિશ્રામાં રહેવા કદી પણ તઈયાર થાય ખરેકે ? કદીય નજ થાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #435
--------------------------------------------------------------------------
________________
४१८
प्रश्नोत्तर चत्वारिंशत् शतक “પહેલાના સમયે. એટલે સં. ૧૯૮૦ માં, (અણહિલપુર) પાટણમાં (જ્યારે ) રાજા ભીમદેવ રાજ્ય કરતે હતો. ત્યારે આચાર્ય
તે પછી જે મહાન સમર્થ પુરૂષ કે જેના માટે ખુદ ગુર્નાવલીકાર પણ "संवेगरगाम्बुधि धौतबुद्धिं, जिनागमात्क्लुप्तचरित्रशुद्धिम । विधीयमानार्हतधर्मवृद्धि, शुद्धैर्गुणैः प्राप्तजगत्प्रसिद्धिम् ॥८६॥
ધતિને સાનિનામાનાં, સૂત્રેવુ વાર્થપુ ર રેનિં ૨ પ્રાપનાतिनं साधुविशुद्धमामा-चार्याः प्रवृत्तं च यथावदस्याम् ॥ ८७॥" આ શ્લેકે વડે “જેની બુદ્ધિ સંગરંગરૂપ સમુદ્રમાં ધોવાઈને નિર્મલ થએલ છે, જિનાગમથી કરી છે ચારિત્રની શુદ્ધિ જેણે, જેઓ આહંત ધર્મની વૃદ્ધિ કરી રહ્યા છે. પોતાના શુદ્ધ ગુણ વડે પ્રાપ્ત કરી છે જગતમાં પ્રસિદ્ધિ જેમણે જિનાગમના સાર–તાને જાણે છે જેમણે સૂત્રથી ને અર્થથી સમગ્ર સિદ્ધાંતના જેઓ જ્ઞાતા છે, તેમ વિશુદ્ધ સાધુ સામાન્ય ચારીને ગુર્વાસ્નાયથી જેમણે જાણું છે અને તે મુજબ પ્રવૃત્તિને કરનાર છે” આવા વિશેષણે લગાડી જે દેવભદ્ર ગણિની પ્રશંસા કરી છે, તેને પણ જગચ્ચન્દ્રસૂરિ કે જે ઉપસંપદા લઈ પિતાના શિષ્ય બનેલા છે. તેની નિશ્રામાં રહેવાનું લખવું એ કેટલું વાહ્યાત અસમંજસ અનુચિત છે ? આવા મહાન ગુણી પ્રસિદ્ધિપાત્ર હોવા છતાં તેમને શું ખામી હતી કે, જેના લીધે જગચ્ચન્દ્રસૂરિની નિશ્રામાં રહેવાની જરૂરત પડી ? કેવળ પિતાના પૂર્વજોની મહત્વતા બતાવવાના ઈરાદાથી નરી મનઘડંત ક૯પવાથી ઉપજાવી કાઢેલ ઉપરોકત ગુર્નાવલીનું કથન કૃતજ્ઞતા ભર્યું છે. એમ માનવામાં લેશમાત્ર પણ કાંઈ વાંધો નથી.
બીજું વંદારૂત્તિના ઉપક્રમમાં સાગરાનંદ જે લખે છે કે – “श्रीमद्भिर्यदा श्राद्धदिनकरवृत्तिधर्मरत्नवृत्त्यादयः कृतास्तदा नावाप्तं Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #436
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर एकसोचाळीसमो શ્રીજિનેશ્વરસૂરિજી ભૂતલમાં ખૂબ પ્રસિદ્ધ થયા ૧, તેમના પાટે (નવાંગી तपोबिरुदं ततो नोल्लेखस्तस्य तयोः, परं श्रीमद्भिरेव विहितायां स्वोपज्ञकर्मग्रन्थविवृत्तौ ‘क्रमेणाप्ततपाभिख्ये 'ति प्रशस्तिवाक्यं दृष्ट्वा को दृष्टिमान् न श्रद्दधीत श्रीमतां तपोगणवतिलां, न चैव. मलीकालापेन खरतराणामसभूतां श्रीजिनेश्वरसूरेस्त्पत्तिमनुमन्येत कोऽपि तपोगणीयोऽन्योऽपि ने(चे)ति तदाग्रहरसिकैरालोच्यं, यतो विहाय जिनवल्लभीयान् न कोऽपि श्रीजिनेश्वरसूरिपरम्परागतः શ્રીfઝનેશ્વરસૂરિ/ વરતાતામાવ્યાતિ” એ તેમના દુરાગ્રહ અને દ્વેષ બુદ્ધિનેજ પરિચાયક છે, કારણ કે વંદારૂવૃત્તિ પ્રશસ્તિના “રત્યેमल्परुचिसत्त्वविबोधनाय, श्राद्धप्रतिक्रमणसूत्रविवृत्तिरेषा । किंचिन्मया प्रकटिताऽत्र च विस्तरार्थो, ज्ञेयो बृहद्विवृतितो वरचूर्णिત શા” આ સ્પેકથી વૃત્તિકારે કઈ ગચ્છાદિનું નામ સુધાં ન કહેવા છતાં “ શ્રીમત્તા ત્રિપાવાહિમવત્તાનુઘમ ” જેવું વિશેષણ લખતાં લેશમાત્ર ન સંકેચાવું અને સ્વયં જિનવલ્લભસૂરિજી સ્વકૃત ગ્રંથમાં અભયદેવસૂરિજીની ચારિત્રો પસંપદા લેવાનું સ્વીકારવા છતાં અને ખુદ અભયદેવસૂરિજીએ લખેલ સ્વપરંપરા ખરતરગચ્છની પટ્ટાવલીમાં મળતી હોવા છતાં તેને અપલાપ કરે એથી વધુ ધષ્ટતા શું હેઈ શકે ? એજ એમના દુરાગ્રહ અને દ્વેષબુદ્ધિનું પ્રદર્શન છે. અસ્તુ.
તપા ખ. ભેદ પૃ. ૧૧૮ માં લખ્યું છે કે-“શ્રીજિનેશ્વરસૂરિથી ખરતર બિરૂદ મલ્યાનું જે કહે છે તે સંવત ૧૨૦૪ સુધી તે નથી, પછી જિનવલ્લભસૂરિ કે જિનદત્તસૂરિએ પણ કહ્યું નથી, ગણધર સાર્ધ શતકની ટીકામાં પણ નથી, છતાં જે કહે છે તે જાણે, તે પહેલાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #437
--------------------------------------------------------------------------
________________
Yo
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
ટીકાકાર) શ્રીઅભયદેવસૂરિજી દીપ્તિમ'ત થયા,
જેમનાથી ( નવ ́ગ
ખરતર બિરૂદ હ।ત તે કહેત.’’ એના ઉત્તરમાંલખવાનુ કે-એક તે જ્યારે જિનવલ્લભસૂરિજીને અસ્તિત્વ કાળજ સં ૧૧૬ સુધીના છે ત્યારે ૨૦૪ પછી જિનવલ્લભસૂરિ કે જિનદત્તસૂરિએ પણ નથી કહ્યું” એમ લખનાર જ ખ્વાચાર્ય એવ. એમના પૂર્વજોમાં કેટલી વિચારશીલતા ઉભરાઈ રહી છે ? એને વિચાર પાકા સ્વયમેવ કરી લે.
બીજી ખુદ યુગપ્રધાનાચાય શ્રીજિનદત્તસૂરિજી પોતાના રચેલ ગુરૂપારતંત્ર્ય સ્તોત્રની “ પુરો લુપ્તહિન-હિલ શ્રાિવાડ વયડું । મુળા વિાિં, સીદે ૧ ~નિશિયા | ૦ |’' આ ગાથાથી દુલ ભરાજાની સમક્ષ દ્રવ્યલિંગી-ચૈત્યવાસીઓને હરાવ્યાનું કહેવા દ્વારા આચાય જિનેશ્વરસૂરિજીના વિજય સ્પષ્ટ સૂચવે છે. તે સાથે તેમને ખરતર બિરૂદ મલ્યાનું સૂચન પણ અર્થોપત્તિ એ અવશ્ય કરેલ છતાં પક્ષપાતના ઉપનેત્રાથી આવ્રત નેત્રવાળા જ ખ્વાચા ને ૧૨૦૪ સુધીમાં ખરતર બિરૂદ મળ્યાના ઉલ્લેખ જોવા ન મલ્યા તે કાંઇ નહી”, પશુ વીસ ક્રમ બસ્સો વર્ષ પછીની લખાયેલ ગુર્વાવલી સિવાય યા તો સં॰ ૧૩૩૨ સુધીમાં કાઇ પણ પ્રમાણભૂત વિશ્વસનીય તાત્કાલિક પ્રમાણ ન હાવા છતાં દેવેન્દ્રસૂરિ જેવા મહાન સમ ગ્રન્થકાર અને બૃહત્કલ્પસૂત્ર જેવા મહાન ગ ંભીરા શાસ્ત્રના ટીકાકાર ક્ષેમકીર્તિસૂરિ જેવા મહાન આચાર્યાંના નામે પોતાના ગચ્છની મહત્વતા બતાવવાના લાભવશ જ ખ્વાચાર્યાદિજ લગભગ બસ્સો વર્ષ પછી રચાએલ ગુર્વાવલીના આધારે જ્યારે એ વાતને નક્કર સત્ય તરીકે માને છે
ત્યારે અભયદેવસૂરિ જિનવલ્લભસૂરિ વિગેરેએ ન લખ્યું, છતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #438
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर एकसोचाळीसमो
४२१ સૂત્રની ટીકા કરવાને અંગે તેમ શાસનદેવીના આદેશથી ‘જયતિહુઅણુ
સ્તોત્રની રચના વડે સ્તંભનપાર્શ્વનાથની સાતિશાયી પ્રતિમા પ્રકટ કરીને પિતાને કુષ્ઠરેગ મટાડવાના અંગે) ખરતર ગચ્છ પ્રતિષ્ઠાને પામે રx ખરતરગચ્છની પાછળની પટાવલીઓમાં લખ્યા મુજબ સં. ૧૦૮૦માં આચાર્ય જિનેશ્વરસૂરિને ગૂર્જરનરેશ દુર્લભરાજ તરફથી ખરતર બિરૂદ મલ્યાની વાતને સત્ય માનતાં જંખ્યાચાર્ય તેમ એમનાં પૂર્વજોનું પિટ શા માટે દુખે છે ?
બીજું એ પણ વિચારવાનું કે-જેમ દેવેંદ્રસૂરિ અને ક્ષેમકીર્તિસૂરિએ અગ્રન્થમાં પરંપરા પણ મણિરત્નસૂરિની ન લખતાં ચિત્રાવાલગચ્છની લખી, તેમ જિનદત્તસૂરિ વિગેરેએ ગણધર સાધશતકાદિમાં ઉદ્યોતનસૂરિ વર્ધમાનસૂરિ, જિનેશ્વરસૂરિ, બુદ્ધિસાગરસૂરિ, જિનચંદ્રસૂરિ, અભયદેવસૂરિ, જિનવલ્લભસૂરિ જિનદત્તસૂરિ પર્વતની પરંપરા બીજી નથી લખી, પરંતુ જંખ્યાચાર્યના પૂર્વજ ગુર્નાવલીકારે તે દેવેંદ્રસૂરિ આદિની લખેલ સત્ય પરંપરાને જ ઉડાવી દઈને મનઘડંત કલ્પિત પરંપરા ખડી કરી દીધી. આ કેટલું અસત્ય પિષણ? છે કાંઈ મહાવ્રતનું ઠેકાણું કે ભવભીરતા?
* સં૧૦૮૦ માં ખરતર બિરૂદ પ્રાપ્ત ન થવાના કારણોમાં તે સમયે દુર્લભ રાજા રાજગાદી ઉપર ન હોવાનું બતાવવું વજૂદ વગરનું છે. કારણ? યદ્યપિ દુર્લભરાજા સં. ૧૦૭૮ માં ભીમદેવને રાજગાદીએ બેસાડી પતે તીર્થયાત્રાએ ગયાને ઉલ્લેખ પ્રબંધચિંતામણિ આદિ ઐતિહાસિક ગ્રંથમાં મળે છે, પરંતુ એ તે ઉલ્લેખ ક્યાંય નથી જડતો કે સં૦ ૧૦૭૮ માંજ તેમનું અવસાન થઈ ગયું, કે જેના આધારે તેમની હયાતી ૧૦૮૦ માં પાટણમાં સર્વથા ન્હોતી એમ માની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #439
--------------------------------------------------------------------------
________________
કરર
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
આ રીતે તપા ગચ્છીય આચાર્ય શ્રીસેામસુંદરસૂરિ શિષ્ય ઉપાધ્યાય શ્રીચારિત્રરત્નગણિ શિષ્ય પ્રનાંશ સામધમ ગણિ વિરચિત ઉપદેશસસ
શકાય, પ્રદ્યુત રાયબહાદુર હાથીભાઇ ગોવિંદભાઈએ લખેલ ‘ ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ ' ના કથન મુજબ સ૦ ૧૦૮૦ માં સામનાથના ભગ કરી જ્યારે પાટણ ઉપર મુસલમાનેએ આક્રમણ કર્યું ત્યારે ભીમરાજા રાજગાદી છેાડી ભાગી છૂટ્યો, એટલે મુસલમાનેએ સત્તા જમાવી. તે જ્યારે પાછા ગજની જવાને તયાર થયા ત્યારે પાટણની રાજગાદીએ દુલ્હલરાજા મૌજૂદ હતા. છતાં કદાચિત્ એમ માની લએ કે સ૦ ૧૦૮૦ માં પાટણની રાજગાદી ઉપર દુલ ભરાજા નહી, પણ ભીમરાજા હતા, તેય હરકત નથી, કારણ કે ‘દુલ`ભરાજા તીર્થયાત્રા કરીને પા પાટણ આવ્યેાજ નહી' એમતા કાઇ પણ ઇતિહાસકાર કહેતા નથી, એટલે સ`ભવ છે કે તી યાત્રાથી પાછા આવ્યા બાદ રાજચિંતામાં ન પડતાં પોતાનુ પાશ્ચાત્ય જીવન ધર્મારાધનમાંજ વીતાવવાનુ નિશ્ચય કર્યુ હાય. અને રાજગાદીના અધ્યક્ષ ભલેને ભીમરાજા હોય, છતાં આ ધાર્મિક વિવાદના પ્રસ ંગે તેણે આ સભાનું અધ્યક્ષ પદ સ્વીકારીને રાજિસંહાસનને અલંકૃત કર્યુ હોય તે શું અસભવ છે?
..
આ રીતે જ્યારે સ૦ ૧૦૮૦ માં પાટણની રાજગાદીએ દુર્લભરાજાની હયાતી સિદ્ધ થાય છે ત્યારે તે સમયે રાજા દુલ ભ તરફથી આચા જિનેશ્વરસૂરિજીને ખરતર બિરૂદ મળવાનુ અસંભવ કેમ માની શકાય ?
પાછળના કેટલાએક લેખકેાના પ્રમાદ યા અનાભાગાદિ ગમે તે કારણે પાછળની કેટલીએક પટ્ટાવલી તથા પ્રશસ્તિઓમાં લખાએલ ૧૦૨૪ યા ૧૦૮૪ ના સંવતને આગળ કરી સત્ય વસ્તુને ઉડાવી દેવાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #440
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर एकसोआडत्रीमो
४२३ તિકા ગ્રંથમાં આવેલ આ બે શ્લેકેની અંદર નવાંગી ટીકાકાર શ્રીઅભયદેવસૂરિજી ખરતર બિરૂદ મળ્યા પછી થયા અને તેઓ શ્રી ખરતરગચ્છને પ્રયત્ન કરવા એ મહારાજાનું જ માહામ્ય છે. કેઈ એક બે વ્યક્તિઓએ લખેલ સંવતની અવ્યવસ્થિતતાના અંગે બહુલતાએ લખાએલ ૧૦૮ને સંવત અસત્ય ન મનાય, સેંકડો વર્ષના અંતરે લખાતિ બાબતમાં તે આવો પાઠભેદ વિભિન્ન કૃતિઓમાં થઈ જે કાંઈ આશ્ચર્યકારક નથી. પણ તપાની ગુર્નાવલીમાં તે એકજ કૃતિમાં વિદ્યાનંદસૂરિના સૂરિપદ મહત્સવના સંવત ૧૩૦૩ અને ૧૩૪ આમ બે લખ્યા છે. અને ત્યાર પછી લખે છે કે “વિરોષનિ તુવિજ્ઞા વિસિ” અર્થાત વિશેષ નિર્ણય તે વિશેષજ્ઞો જાણે” એમ કહીને પિતાને માટે જ્યારે સમાધાન કર્યું છે. ત્યારે ખરતર બિરૂદ પ્રાપ્તિના સંવત માટે પણ એજ સમાધાન લેવાને જંખ્યાચાર્યને મન કેમ તઈયાર નથી થતું ?
વળી એક વાત ખાસ વિચારવા જેવી છે તે એ કે-ખરતર બિરૂદ તે મેળવનાર આચાર્ય જિનેશ્વરસૂરિ અને આપનાર રાજા દુર્લભ આ એકજ હકીકત બધીય પટ્ટાવલીઓ તેમ પ્રશસ્તિઓમાં મળે છે, આ બાબતમાં ખરતરગચ્છના બધાય લેખકે એકમત છે, પણ તપાઓમાં તે એ બાબતમાં અનેક મત છે, જેમકે મુનિસુન્દરસૂરિ સ્વકૃત ગુર્નાવલીમાં " तदादिवाणंद्विपभानु (१२८५) वर्षे, श्रीविक्रमात्प्राप तदीयगच्छः । बृहद्गणाव्होऽपि तपेति नाम, श्रीवस्तुपालादिभिरय॑मानः ॥९६॥" આ શ્લેકમાં સં. ૧૨૮૫ માં આંબિલની તપસ્યાના અંગે સ્વતઃ “તપ” એવા નામની પ્રસિદ્ધિ થયાનું લખે છે, પણ અમુક રાજાએ કે રાણાએ દીધાનું સૂચન સરખુંય નથી, પ્રત્યુત ચોથા પદથી સ્પષ્ટ કહે છે કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #441
--------------------------------------------------------------------------
________________
४२३
प्रश्नोत्तरचत्वारिंशत् शतक
ઉદ્યોત કરનાર થયા એમ કહ્યું છે, એટલે ખરતર બિરૂદ મલ્યા પછી શ્રીઅભય દેવસૂરિ થયા” એમ તપાગચ્છના ગીતાર્થે કહ્યું છે. વલી તપાગચ્છીય ‘તપાગચ્છ મંત્રિ વસ્તુપાલાદિકથી પૂજિત છે જે કંઈ પણ રાજા કે રાણાએ તપ બિરૂદ આપેલ હતી તે મંત્રિ વસ્તુપાલાદિકથી પૂજિત લખવાનું કોઈ કારણ હતું.
એ સિવાય બીજી અનેકો પટ્ટાવલી આદિમાં ઉદયપુરના રાણાએ તપા બિરૂદ આપ્યાનું લખેલ છે, પણ અમુક રાણાએ આપ્યું એ નામનિર્દેશ તો કોઈ પણ પટ્ટાવલી યા ઐતિહાસિક ગ્રંથમાં લખેલ હોય એમ આજ દિવસ સુધી સાંભળવામાંય હેતું આવ્યું છતાં આજે જાહેર પિપરેમાં રાણુનું નામ સ્પષ્ટતયા જાહેર કરવામાં આવે છે તે ક્યા ઐતિહાસિક પ્રમાણના આધારે કરાય છે ? એ કરનારાઓ જાણે.
ત્રીજું એ પણ ઉલ્લેખ. જો કે હમણાં હાજર ન હોવાના અંગે તેને પાઠ ઉધ્ધત નથી કરી શકત, છતાં ભાષાની એક છાપેલ પુસ્તકની અંદર વાંચવામાં આવ્યું નિશ્ચિતતયા સ્મરણમાં છે, જેની અંદર કેદ' રાજા-રાણાએ નહીં, પણ અમુક રાણીએ તપ બિરૂદ આપ્યાનું ઉલ્લેખ હતો, એ સિવાય મહેસાણા શહેરના મોટા ઉપાશ્રયના ભંડારમાં એક તપા ગચ્છની પટ્ટાવલી ૧૪ પાનાની છે, જે સં૦ ૧૮૮૧ માં ચન્દ્રવિજયે લખેલી છે તેમાં ચેખું લખ્યું છે કે-“એણે આચાર્ય જાવજીવ આંબિલ તપ કર્યા, બારે વરસે વિહાર કરતાં માંડવગઢને વિષે રાણી દેખી “તપ” બિરૂદ દિધે. વિક્રમામ્ સંવત ૧૨ પંચાસી વરસે” તેમ બીજી એક પુસ્તકમાં એમ પણ વાંચેલ સ્મૃતિમાં છે. કે–રાણાએ મહાતપ કહીને બોલાવ્યા ત્યારે મંત્રિએ તેમાંથી બહા”શબ્દ કઢાવી નંખાશે. ને ફકત “તપ” ના નામથી જ બોલાવ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #442
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તર #સોરાણીસમો
४२५ આ૦ હેમહંસરિકૃત કલ્પાંતમાં લખ્યું છે કે (ખરતર ગ૭માં) નવાંગીવૃત્તિકારક શ્રીઅભયદેવસૂરિ થયા, જેમણે શાસન દેવીના કહેવાથી (ખેડા માતાની પાસે) થાંભણ ગ્રામે સેઢી નદીના કાંઠે “જય તિહુઅણ
-----
એ ઉપરાંત ચોથે ઉલ્લેખ એ મળે છે કે જેની અંદર કોઈ પણ રાજા-રાણું કે રાણએ નહીં તેમ જગચ્ચન્દ્રસૂરિને પણ નહીં, કિન્તુ વાચક દેવભદ્રગુણિને પદ્માવતી દેવીએ તપ બિરૂદ આપ્યાનું લખેલ છે, જુઓ–“વર્ષે અક્ષરાત્તિરાન્તિ (૭૭) ચૈત્રય चाद्ये दिने, सद्योगे भृगुरेवतीभुवि बलाच्छीदेवगुर्वो गिरः। मंदेनापि मया ममर्थितमिदं वैधेयधीहेतवे, विज्ञैश्चेदिह दूषणं मयि कृपां कृत्वैव तच्छोध्यताम् ॥५०॥ म्वच्छे श्रीचन्द्रगच्छेऽजनिषत परमाः पाठका. रचैत्रशाखा-विख्याता देवभद्राः सुविहितशिरसि स्फारकोटीरतुल्याः। प्राचामाम्लानि कृत्वा सततमभिरतैरागमोक्तक्रियायां, पद्मावत्या प्रदत्तं स्फुटमिह बिरुदं यगृहीतं तपेति ॥५२॥ (તપ ઉદયસાગરસૂરિશિષ્ય લબ્ધિસાગરસૂરિ રચિત પૃથ્વીરાજ ચરિત્ર)
એની પ્રતિ સં. ૧૫૬૮ ભાદરવા વદ ૧૩ શુક્રવારની લખેલ કેસરીયાનાથજીને ભંડાર જોધપુરમાં છે. એજ મતલબને એક બીજે પણ ઉલ્લેખ મળે છે, હુકમમુનિ જ્ઞાનભંડાર સુરતમાં એક ફટકર પાનામાં એક ગાથા જેઇ. જેની અંદર લખ્યું છે કે-“તવમર્થ દેવમાઝો” અર્થાત “તપા મત દેવભદ્રથી થયે”.
પ્રિય પાઠકે! જોયું કે? તપા બિરૂદની પ્રાપ્તિના ભિન્ન ભિન્ન ઉલ્લેખ, તપાની પિતાની પટ્ટાવલિઓમાંજ કેવા વિભિન્ન પ્રકારનાં ઉલ્લેખ છે ? આવા વિભિન્ન ઉલ્લેખે ખરતર ગચ્છની પટ્ટાવલિઓમાં નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #443
--------------------------------------------------------------------------
________________
છર
પ્રશ્નોત્તર વશિત્ત તઝ સ્તોત્રની નવીન રચના કરી ભગવાન પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ કરી ખંભન પાશ્વનાથની મૂર્તિ (ભૂમિમાંથી) પ્રગટ કીધી, ધરણેન્દ્રને પ્રત્યક્ષ કીધે, પિતાના શરીરનો કેઢ રેગ ઉપશમાવ્ય, નવઅંગ (સૂ)ની ટીકા કીધી, તેમના શિષ્ય શ્રીજિનવલ્લભસૂરિ થયા, જેમણે નિર્મલ ચારિત્ર [(પાલનાર્થ આ શ્રીઅભયદેવસૂરિજીની ઉપસંપદા લઈને) સુવિહિત સંવેગપક્ષ ધારણ કરી અનેક ગ્રંથ નિર્માણ કર્યા, તેમના શિષ્ય યુગપ્રધાન શ્રીજિનદત્તસૂરિજી થયા, જેમણે ઉજજૈન અને ચિતેડના મંદિરમાંથી (ગુપ્ત રહેલી વિદ્યા પુસ્તક પ્રગટ કરી. દેશવિદેશમાં વિચરી (જૈન ધર્મના તપદેશવડે) અનેક રાજપૂતાદિને પ્રતિબધી સવા લાખ (એક લાખ ત્રીસ હજાર નવા) જૈનધમી શ્રાવક કીધા, આ અનુક્રમે શ્રખરતરગચ્છમાં અનેક સાતિશય સુરિવરે થયા” ઈત્યાદિ જેજે. વળી–
નવઅંગના વ્યાખ્યાતા અને નિર્મલ બુદ્ધિવાલા શ્રીઅભયદેવસૂરિ થયા, તેમના શિષ્ય આચાર્ય શ્રીજિનવલ્લભસૂરિ ગુરૂ-જ્ઞાનાદિ લક્ષ્મી વડે પ્રૌઢતાને ધારણ કરનારા થયા, તેમના માટે લક્ષ્મીના તિલક સમાન આચાર્ય શ્રીજિનદત્તસૂરિ થયા કે જેમણે હજારો ભવ્યાત્માઓને દીક્ષા આપી તેમ ચન્દ્રપ્રભાચાર્યની માફક વિવિધ ગ્રંથની રચના કરી?”
આ રીતે તપાગચ્છીયાચાર્ય મુનિસુન્દરસૂરિ કૃત ત્રિદશતરંગિણી ગ્રંથમાં પૂર્વાચાર્ય વર્ણનાધિકારે ૨૦ ર૧ મા તરંગમાં કહ્યું છે, તથા નવાંગટીકાકાર શ્રીઅભયદેવસૂરિના શિષ્ય શ્રીજિનવેલ્લભસૂરિના રચેલા
સૂક્ષ્માથે વિચારસાશતક” નામના કર્મગ્રંથની ટીકા કે જે (તપા ગના પૂર્વાચાર્ય) ચિત્રવાલ ગચ્છીય ધનેશ્વરસૂરિની રચેલ છે, તેને
બાલાવબોધ કરેલ છે. તેમાંય અભયદેવસૂરિજીને ખરતરગચછના અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #444
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर एकसोचालीसमो
ર૭, તેમ: શિષ્ય જિનવલ્લભસૂરિજીને લખ્યા છે. તથા દીવાલીકલ્પમાં ( જિનસુન્દરમૂરિએ લખ્યું છે જે “ભગવાન મહાવીર સ્વામી કહે છે કે-સં. ૧૨૮૪ માં ખરતર ગચ્છ થશે” (એવા ગચ્છતો પૂર્વે અનેક થયા છે કે તે પછી તમે (કલેશમૂર્તાિ) ધર્મસાગરના રચેલા શાસ્ત્રબાહ્ય ગ્રં (કે જે ગ્રંથને કલેશનું મૂળ સમજી તેના ગુરૂઓએજ સંઘસમક્ષ પાણીમાં બોળી દીધા, તે)ની સાક્ષિ લઈને ખરતર ગચ્છને દૂષિત શા માટે કરે છે ? વિચારી જેજે. વધારે શું લખીએ ? - વલી તત્વતરંગિણીની ટીકામાં દષ્ટિરાગના કારણે ભૂલ કરીને તપ ધર્મ સાગર ઉપાધ્યાયે જુદા જુદા બે સ્થાને શ્રીઅભયદેવસૂરિના શિષ્ય પરમાનંદ” નામના ને ખરતર નામ લખ્યા છે વિચારી જેજે. આ તપા ધર્મસાગર ઉપાધ્યાયનું એટલું ભેળાપણું થયું છે, પરંતુ પરમાર્થથી તે સામાચારી ગ્રંથના કરનારા (પરમાનંદ) ખરતર ન હોય, ગગચ્છમાં ઘણાય અભયદેવસૂરિ થયા છે, પરંતુ તે ભાઈસાહેબે જેમ બિલાડી દહી કે દૂધને જુએ છે પણ માથે પડતા લાકડીના પ્રહારને નથી જોતી, તેમ આ સામાચારી ખરતરની જાણીને અભયદેવસૂરિને પણ ખરતરપણું પિતાને અણગમતુંય આવ્યું ન જાણું. +
+ તપા ખરતર ભેદ પૃ. ૧૧૮ ના ટિપ્પણમાં જંખ્યાચાર્ય લખે છે કે “શ્રીઅભયદેવસૂરિજી મહારાજને ખરતરગચ્છમાં ખેંચી જવા માટે ખરતરગચ્છીઓ જે અનેક કૂટ પ્રયાસ કરે છે, તેને આ જુવાબ છે.” એટલે જણાવવાનું કે શ્રીઅભયદેવસૂરિજી મહારાજને ખરતરગચ્છમાં ખેંચી જવાની ખરતરગચ્છાવાળાઓને જરાય આવશ્યકતા નથી, કારણ કે જે પરમ્પરા ગુરૂશિષ્યાદિની શ્રીઅભયદેવસૂરિજીએ પિતે નવાંગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #445
--------------------------------------------------------------------------
________________
४.८
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
વલી સંવત ૧૬ ૧૭ ને વર્ષો જ્યારે યુગપ્રધાનાચાર્ય શ્રીજિન
ટીકા આદિમાં લખી છે તેની તે પરંપરા ખરતરગચ્છવાળાઓ લખી માની રહ્યા છે. તે પછી એમને એ માટે કૂટ પ્રયાસ કરવાની જરૂરત શું છે એવા કૂટ પ્રયાસે તે સંખ્યાચાર્યના પૂર્વજોને મમત્વવશ કરવા પડ્યા છે, જેના અંગે દેવેંદ્રસૂરિ અને ક્ષેમકીર્તિસૂરિ જેવા સમર્થ આચાર્યોને તપામાં ખેંચી જવાના મમત્વથી દેવેંદ્રસૂરિ અને ક્ષેમકીર્તિસૂરિએ લખેલ ચિત્રાવાલ ગચ્છની ગુરુપરંપરા છોડી દઈને કલ્પિત પરંપરા ઉભી કરવી પડી. એટલું જ નહીં, કિંતુ જગચંદ્રસૂરિને ઉપસંપદા આપવા વડે પરોપકારી દેવભદ્રગણિના ગુરૂપદને ઉડાવી દઈ ઉલ્ટા ગુર્નાવલીના “વમાનોऽपि, संविग्नः सपरिच्छदः । गणेन्द्र श्रीजगच्चन्द्र-मेव भेजे Tદ મા ૨૦૩ ” આ શ્લેકમાં દેવભદ્રગિણિને જગચંદ્રસૂરિના આજ્ઞાનુયાયી બનવાનું લખી દીધું, પાઠકે ! જુઓ તે ખરા. છે કાંઈ કુટ પ્રયાસ કરવામાં ઓછાસ , અરે આવા કૃતધતા ભર્યા પિતાના પૂર્વજોના કૂટ પ્રયાસોને બીજાના ઉપર ઢોળી દેતાં થેય કાંઈ વિચાર જંખ્યાચાર્યને આવે છે ? જ્યારે ખ્યાચાર્યના પૂર્વજોનાંજ આવા ફૂટ પ્રયાસ પ્રમાણુ સિદ્ધ છે ત્યારે “ખરતરગચ્છીયે જે અનેક ફૂટ પ્રયાસ કરે છે. તેને આ જુવાબ છે” આ વાક્ય જંખ્યાચાર્ય ક્યા મેઢે કહી રહ્યા છે? અને આમાં જવાબ શું આવે છે ? શું કોઈ શાસ્ત્રીય પ્રમાણ એવું એક પણ આપ્યું છે ? કે જેના આધારે અભયદેવસૂરિજીની પરંપરાથી ખરતર ગવાળાઓની પરંપરા ભિન્ન માની શકાય, જ્યારે ભિન્ન પરંપરા સાબીત કરનાર કોઇ પ્રમાણ છે નહીં, ત્યારે જવાબ શું આપે? એતો જખ્યાચાર્ય સમજાવે !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #446
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर एकसोचालीसमो
ધર
ચન્દ્રસૂરિજીએ પાટણમાં ચોમાસુ` કર્યું ત્યારે ઋષિમતી ધસાગરે જીડી ચરચા ઉભી કરી કૈંનવાંગી વૃત્તિકાર અને થંભણપાર્શ્વનાથની પ્રતિમા પ્રગટ કર્યાં આ॰ શ્રીઅભયદેવસૂરિજી ખરતર ગચ્છમાં નથી યા આ વાત સાંભળતાં યુગપ્રધાન શ્રીજિનચન્દ્રસૂરિજીએ કાર્ત્તિક સુદ ૭ ના દિવસે તે સમયના બધા ગચ્છવાસીઓની સભા ભરીને બધાની સમક્ષ અનેક ગ્રંથાના પ્રમાણ આપીને સાખીત કરી બતાવ્યુ` હતુ` કે–નવાંગી ટીકાકાર અભયદેવસૂરિજી ખરતર ગચ્છમાંજ થયા છે, તેમ તેમની ગુરૂ શિષ્ય પર પરા ખરતર ગચ્છમાંજ મળે છે. એ વાત બધા ગચ્છવાસીઓએ મજૂર કરીને સવ` સંમતીએ એક લખત કર્યું, તેમાં— અભયદેવસૂરિજી ખરતર ગચ્છમાં નથી થયા ' આ વાતની ચર્ચાના ખાસ ઉત્પાદક ષસાગરને ત્રણ ત્રણ વાર ખાલાવ્યા છતાં સભામાં ન આવવાથી તેને ખાટા ઠેરાવ્યા. અને તે લખાણના નીચે બધાય ગવાસી આચાય ઉપાધ્યાયેાએ પોતાના હસ્તાક્ષરો કર્યાં છે. તે લખતની અસલ નકલ પાટણના ભંડારમાં રાખી. તે લખાણની ઉપરથી જેમની તેમ ખરાબર નકલ કરીને આ ગ્રંથકારે (તથા સામાચારીશતકકારે પણ ) મૂકી છે. ×
× આ લખાણની બાબતમાં તપા ખ॰ ભેદ પૃ૦ ૧૧૮ નીજ ટિપ્પણમાં લખે છે કે—. વિચાર પૂર્ણાંક તપાસી જોતાં એ આખુય ખતપત્ર બનાવટી હોવાનું માલુમ પડ્યુ છે, અને એવા ક્રેષ્ઠ બનાવટી ઉલ્લેખા પોતાના ગચ્છમમતથી ખરતરાએ કરેલા છે, માટે તે માનવા લાયક નથી” આવીજ હકીકત કઇંક વિસ્તારથી ‘શાસન સુધાકર'ના સંચાલક હંસસાગરજીએ પણુ ખૂબ જોરશેારથી લખી છે, એટલે લખવાનું કે–કાઇ પણ વસ્તુને બનાવટી કહેવામાં દેવળ જબાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #447
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर चत्वारिंशत् शर्तक
સાક્ષિ તરીકે અપાએલ ગ્ર ંથાની યાદી નીચે આપવામાં આવે છે તપા ગચ્છીયાચાય હેહ સસૂરિ કૃત કલ્પાંતર્વોચ્ય ૧, ભાવડા કૃત
४३०
જમાખચ થી કામ ચાલતું નથી, પરંતુ ખેદની વાત છે કે—તેવુ એક પણ પ્રમાણુ નથી તે મળ્યું જ ખ્વાચાય ને કે નથી મળ્યું હંસસાગરને, તે પછી આ ખતપત્ર બનાવટી છે, એમ કહેવાની ધષ્ટતા કેમ કરાય છે.
આવી રીતે બનાવટી ઉલ્લેખા બનાવી દેવાના વારસાતે તમારા તપા–ગપાનાજ છે, જેમકે રત્નશેખકરિએ પસિવાયના પૌષધની સ્વમાન્યતાના મમત્વવશ આવશ્યકવૃત્તિના નામે “વિવવ મહાપાપી ને તુ ગૌ” આવે તદ્દન કલ્પિત પાઠ વ ંદિત્તની ટીકા અદીપિકામાં લખી દીધું છે, તેમ સદાથી પાખી ચઉદસની સાખીત કરવાના મમત્વથી “સમ્મેમુ ાનવત્વેતુ” ઇત્યાદિ ગાથાની અંદર આવશ્યકચૂર્ણિ ભાગ ૨ પૃ૦ ૩૦૪ માં “અટ્ટમી પન્નરસીપુ ય” એવા સ્પષ્ટ પાઠ હોવા છતાં તેને ફેરવીને શ્રદ્યુમની વીસુ ચ” કરી દીધું છે, એવી રીતે હેમચંદ્રાચાર્યના ગુરૂ દેવચન્દ્રસૂરિરચિત ‘દાણા પ્રકરણ”ની ટીકામાં “વહીયાણિ ની આયરિયાળિ” એવા પાઠ પ્રતિમાં મેાજૂદ હોવા છતાં કાઇએ પોતાની માન્યતાના જ મમત્વથી તેને ફેરવી ને “ વામ્માસિયાજિપ દ્વીપ આચારિયાળિ" કરી દીધું. આવી રીતે પોતાના પૂર્વજો અનેક કૂટ પ્રયાસા કરી ગયા છે તેમ વમાનમાં પાતે પશુ કરી રહ્યા છે છતાં તે નજરમાં નથી આવતા અને ખીજાના ઉપર કાઇ પણ પ્રમાણ કે સાખીતિ વગરજ કેવળ માંઢાથીજ જેમ કાવે તેમ અસદ્દોષારાપણુ કરતાં જ ખ્વાચાર્યે ઘેાડી તા ભવભીરૂતા કે લજ્જા રાખવી હતી. અસ્તુ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #448
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर एकसोचालीसमो
४३१ ગુરૂ પર્વ પ્રભાવક ગ્રંથ ૨, તા લઘુશાલિક પટ્ટાવલી , કુતુબપુરા તપા કૃત(કલ્પ)અંતર્વા ૪, તપા રત્નશેખરસૂરિ કૃત આચારપ્રદીપ ગ્રંથમાં
સંદેહદેલાવલી “ ખરતર કૃત ” એમ તેની સાક્ષિ આપેલ છે ૫, શ્રીજિનવલ્લભસૂરિ રચિત સૂક્ષ્માથે વિચાર સાદ્ધશતક વૃત્તિમાં ચિત્રવાલ ગચ્છીય ધનેશ્વરસૂરિએ એજ પરંપરા લખી છે ૬, તપા કલ્યાણરત્નસૂરિ કૃત પ્રબન્ધ ગ્રંથમાં છે, પા કલ્યાણરત્નસૂરિના ચિરંતન બે ટિપનેમાં ૮, સાદ્ધપૂનીયાની ગુવલી-પટ્ટાવલીમાં ૯-૧૦, છાપરીયા પૂનમીયા પદાવલીમાં ૧૧, ગુરૂપવલી ગ્રંથમાં ૧૨, તપા સેમધર્મ ગણિકૃત ઉપદેશસપ્તતિકામાં ૧૩, પ્રભાચંદ્રસૂરિ કૃત પ્રભાવક ચરિત્ર સર્ગ (૧૩) ૧૫ શ્લેક ૫૫ થી ૯૫ લગે, અભયદેવસૂરિ ચરિત્રમાં ૧૪, પલીવાલ ગચ્છીય ભટ્ટારિક આમદેવસૂરિ રચિત ગદ્યબદ્ધ પ્રભાવક ચરિત્ર ૧૫, પીપલીયા ઉદયરત્નસૂરિ પ્રારંભિત છવાનુશાસનવૃત્તિ ૧૬. વગેરેમાં, જ્યારે આટલા બધા જૈન ગચ્છવાસીઓએ શ્રીઅભયદેવસૂરિને ખરતર ગચ્છનાયક કહ્યા. ત્યારે તમે નથી વિચારતા અને આટલા ગચ્છના ગીતાર્થો તથા તપાગચ્છના ગીતાર્થોનું લખ્યું નથી માનતા તે શું ? વલી તપાગચ્છના આચાર્ય સોમસુંદરસૂરિએ પદ્ધિશતકના બાલાવબેધમાં જિનવલ્લભસૂરિના ગુણવર્ણન વિસ્તારથી કર્યા છે. તે જેજે. ઈતિશય T
(તપા ખરતર ભેદ પૃ. ૧૨૩ માં પહેલા બેલ સંગ્રહને ઉપસંહાર કરતાં મૂળલેખકના લખાણ મુજબ જંખ્યાચાય લખે છે-“આટલા વાનાં ખરતર જુઠા છે. શાસ્ત્રરહિત છે, નિહ્વમાં છે. સૂત્ર ઉલ્લધે છે. તપા સૂત્રપ્રમાણે કરે” એટલે લખવાનું કે–જે તપાઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #449
--------------------------------------------------------------------------
________________
४३२
प्रश्नोत्तर चत्वारिंशत शतक
બધા વાના સૂત્ર પ્રમાણે કરે છે તે પજુસણની દિન ગણનામાં અધિક માસને ગણત્રીમાં ન લેવું, દરિયાવહિયા પડિકમનેજ સામાયિક ઉચરવાનું, ભગવાન મહાવીર પ્રભુનું દેવાનંદાના ગર્ભથી ત્રિશલાના ગર્ભમાં આવવું જે થયું તે રૂ૫ ગર્ભાપહારને અકલ્યાણકભૂત અશુભ નિંદનીય માનવું કહેવું, એ પૂર્ણ અહેરાત્રિ (૬૦ ઘડી)ની પર્વતિથિ ને અપર્વતિથિ બનાવી અથવા તે ફલ્ગ કહીને તે પર્વતિથિએ પણ પૌષધાદિ તમામ ધર્મકાર્યોનો નિષેધ કરવાવડે વિરાધવા અથવા જૈન સિદ્ધાંતાનુસાર, ૧૮ અપર્વ તિથિઓના બદલે ભલેને ૧૯ થઈને ગૃહસ્થોને આરંભાદિ સેવન માટે 1 તિથિ વધે. પણ તે ગૃહસ્થને આરંભાદિના ત્યાગ માટે પર્વતિથિઓ ૧૨ ના બદલે ૧૩ ન થવા દેવી. આદિ આદિ પિતાની કપિલ કલ્પિત માન્યતાઓ શાસ્ત્રસંમત સિદ્ધ કરી બતાવવા એક પણ પ્રાચીન અને સર્વમાન્ય શાસ્ત્રને પ્રમાણુ પાઠ તે રજુ કરવો હતો, પ્રમાણ તે એકે મળે નહીં અને કેવળ જબાની માત્રથી કહી દેવું કે તપાસૂત્ર પ્રમાણે કરે છે” એની કિંમત શું છે? અસ્તુ. )
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ अनुवादक-प्रशस्तिगच्छे खरतरेभूवन , सतक्रियोद्धारकारकाः । श्रीमनूमोहनलालाख्या, वाचंयमपुरंदगः ॥१॥ अद्विनेयविनेयानां, मुख्याणां साधुधर्मसु । श्रीकेशरमुनीशानां, शिष्येण बुद्धिसिन्धुना ॥२॥ विहितोऽनुवादोऽयं, ग्रन्थे प्रश्नोत्तराभिधे ।
निधिखशून्ययुग्मेऽन्दे. भुजदंगे प्रमोदतः ॥३॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #450
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर-परिशिष्ट
४३३ પરિશિષ્ટ તપ ખરતર ભેદમાં સંગ્રહીત બેલસંગ્રહ પહેલામાં લખેલ ૧૪૧ બેલે અને બીજામાં લખેલ ૧૬૧ બેલે તે પૈકી ૧૪૧ બેલે કે જે બન્ને સંગ્રહમાં એક સરખા છે, તે બધાને ઉચિત ઉત્તર પ્રાયઃ અનેક શાસ્ત્ર પ્રમાણે સાથે મહોપાધ્યાય શ્રી જયસમજી ગણિએ પ્રસ્તુત ગ્રંથમાં ૧૪૦ પ્રશ્નોત્તરથી સટ આપી દીધું છે. એના સિવાય બીજા બેલસંગ્રહમાં જે વધારાના બોલો લખ્યા છે. જો કે તે બધાય પુનરૂત પ્રાયઃ હેવાના અંગે પિષ્ટપેષણ જેવા છે, અને તે બધાના ઉત્તરે પણ આ ૧૪૦ પ્રશ્નોત્તરમાં આવી જાય છે. છતાં પાઠકની જ્ઞિાસા પૂતિ નિમિત્તે તે તે વિશેષ બેલેના સામાન્ય ઉત્તરે પ્રશ્નોત્તર પદ્ધતિએ આ પરિશિષ્ટમાં અપાય છે.
પ્રશ્ન–તમાં ખ૦ ભેદ પૃ. ૧૪૮ બેલ ૭૨ માં ખરતર શ્રાવક તિવિહાર ઉપવાસના પચ્ચખાણમાં રહી પાણી છોડે ત્યારે વિહાર કરે, તેમના પતિ પાણહાર કરે તે કેમ ?” એમ લખે છે, તે કેમ ?
ઉત્તર–તપાઓને પૂછવાનું કે જેમ ચોવિહાર એકાસણું કર્યા બાદ સાધુ-શ્રાવક બધાએ સાંજે આગારોના સંવરણ માટે દિવસચરિમં પચ્ચખે છે, તેમ, અથવા જેમ તિવિહાર એકાસણું કરીને ઉઠતી વેળાએ ફરીથી તિવિહાર પચ્ચખવામાં આવે છે. તેમ તિવિહાર ઉપવાસમાં પણ આગાના સંવરણ માટે શ્રાવકે દિવસચરિમં વિહારને પચ્ચખાણું લિએ તેમાં ક્યા શાસ્ત્રને બાધ આવે છે? તે જંખ્યાચાર્ય બતાવે.
પ્રશ્ન-તપ ખ૦ ભેદ પૃ૦ ૧૬૬ બેલ ૧૩૨ માં “ખરતર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #451
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर चत्वारिंशत् शतक સવારે કાલલાની નવકારશી ર્યા પછી સૂર્યોદય પહેલાંની ઘડી ૧ તથા સૂર્ય ઉગ્યા પછી ઘડી એક એમ બે ઘડી કાચી રાખે છે, તપ સવારે કાલાવેલા પચ્ચકખાણ કરી સૂર્ય ઉગ્યા પછી બે ઘડી રાખે એમ લખે છે, તે કેમ ?
ઉત્તર–આમાં લેખકે પરના ઉપર અસદ્દોષારોપણની પિતાની સ્વાભાવિક ઈષ બુદ્ધિને જ પરિચય આપેલ છે, કારણ કે આવી રીતે ખેંચી તાણને પચ્ચક્ખાણ મેળવવાની પ્રથા ખરતરમાં બિકુલ દે નહી પણ તપાઓ ઉપધાનવાળાઓને નવીનું પચ્ચખાણ કરાવી એકાસણાથીએ મુઠી ચઢી જાય એવા ભાલ મલીદા ખવરાવીને, તેમ તે નીવીમાં કરાતા પુરિમટ્ટને જુદું ગણું નવકારના ૧૨ ઉપવાસની પૂર્તિ કરી માને છે, એવી રીતે ખેંચતાણને ઉપધાન તપસ્યાની પૂર્તિ કરવી તે કયા સર્વમાન્ય શાસ્ત્રને આચાર છે ? તે જંખ્યાચાર્ય બતાવે.
પ્રશ્નતપા ખ૦ ભેદ પૃ ૧૬૭ બેલ ૧૩૫ માં “ખરતર “જ્ય વિયરાય” “આભવ' સુધી કહે, તપ પૂરી કહે છે” એમ લખે છે તેને શું ?
ઉત્તર–આવશ્યકસૂત્ર, તથા આચાર્ય હરિભદ્રસૂરિ રચિત લલિતવિસ્તરાવૃત્તિ તથા પંચાશક પ્રકરણ, એવં કલિકાલ સર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રસૂરિરચિત ગશાસ્ત્ર ટીકામાં ‘જય વિયરાય” આભવમખંડ સુધીજ પૂર્ણ બતાવેલ છે, તેમ તપાઓના માન્ય આચાર્ય દેવેંદ્રસૂરિજીએ પણ ચિત્યવંદનભાષ્યમાં જાવંતિ ચેઇયાઈ –જાવંત કેવિસા અને “જય વિયરાય આ ત્રણે પ્રણિધાન સત્રના ૧૫ર અક્ષર બતાવ્યા છે. એથીય ‘જય વિયરાય આભવમખંડ” સુધીજ સંપૂર્ણ છે એમ
સ્પષ્ટ જણાય છે. “વંદારૂવૃત્તિમાં ટીકા પણ એટલાનીજ કરી છે. એથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #452
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर - परिशिष्ट
४३५
સાખીત થાય છે –‘જય વીયરાય’ ઍસલથી ‘આભવમખ’ડા’ સુધી પુરૂ ંજ થાય છે. છતાં તેને અર્ધું કહેવુ અને સ્વેચ્છાએ વધારેલી ગાથાઓને મેળવીને પૂરૂ કહેવું કે માનવું, એ પ્રત્યક્ષ ભાયામૃષાવાદનું સેવન છે. પ્રશ્ન—તપા ખ॰ ભેદ પૃ ૧૬૭-૬૮ માં અનુક્રમે ખેલ ૧૩૭૧૩૮ અને ૧૪૦ માં “ખરતર મધ્યાન્હના કાજો કાઢીને કાલ કાઢ્યો' કહે છે, સ્થાપના પડિલેહીને ‘સ્થાપનાચાય` જયણા કરી ’ કહે છે, સાધુને પહેલાં ઘીનુ જ દાન આપે, પછી અન્ન બહારાવે” એમ લખે છે, તેનો શુ ?
ઉત્તર-ખરતરના કયા ગ્રંથમાં લખ્યું છે કે–મધ્યાન્હના કાજાને કાલ કહેવું, સ્થાપનાચા પડલેહ્વાને 'જયણા કરી' કહેવુ, અને સાધુને પહેલાં ઘીનુ ંજ દાન આપવુ, અને પછીથી અન્ન વહેારાવવુ” તે જ ખ્વાચાય બતાવે, અન્યથા બીજા પર અસદ્દોષારોપણ કરવું એતે એમના કુલક્રમથી આવેલ આચાર છે.
પ્રશ્ન-તપા ખ॰ ભેદ પૃ૦ ૧૬૮. ખેલ ૧૩૯ માં ખરતર શ્રાવક સ્થાપના પડિલેહતાં ઉભા થાય. તે ક્યાં કહ્યું છે ?” એમ લખે છે તેનો શું ? ઉત્તર—સ્થાપના પડિલેહતાં ઉભાથવામાં કાઇ દોષ અથવા ઉભાથવાનું નિષેધ કાઇ શાસ્ત્રકારે કયુ હોય તો તે પ્રમાણ જ ખ્વાચાય બતાવે.
પ્રશ્ન—તપા ખ૰ ભેદ પૃ ૧૬૮ ખેલ ૧૪૧ માં ખરતર પાંચમા આરામાં નવકલ્પી વિહારને નિષેધે છે' આમ લખે છે તેના શુ?
"
ઉત્તર- પંચવસ્તુક ગ્રંથ ૨૭૯ મી ગાથાની ટીકાના “ બવ बिऊया कज्जं ञं किंचि समायरंति गीयत्था । थोवावराहबहुगुण, सव्वेसिं तं पमाणं तु ॥ २७९ ॥ व्याख्या - अवलम्ब्याश्रित्य यत्किंचिदाचरन्ति सेवन्ते, गीतार्था - श्रागमविदः, स्तोकापराधं
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #453
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर चत्वारिंशत् शतक बहुगुणं मासकल्पाविहारवत्, सर्वेषां जिनमतानुसारिणां तत्पमा
મેવ, તળાવ પવારાનમતિ નાથા ” આ પાઠથી આચાર્ય હરિભદ્રસૂરિજી માસકલ્પને અવિહાર કહે છે, જ્યારે માસકલ્પને
અવિહાર છે. એટલે કે માસ કલ્પને અભાવ છે ત્યારે નવકલ્પી વિહાર રહ્યોજ ક્યાં ? ફલિતાર્થ એ થયું કે નવકલ્પી વિહારને ખરતર નથી નિષેધતા. કિંતુ ઉપર લખેલ પાઠ મુજબ આ હરિભદ્રસૂરિ જેવા પ્રમાણિક આચાર્યો નિષેધે છે, છતાંય તેના હિમાયતી તપાઓ આજે કેટલા નવકલ્પી વિહાર કરી રહ્યા છે ? વસ્તુતઃ શાસ્ત્રકારોએ નવકલ્પી વિહાર તે કહેલ છે કે એક ક્ષેત્રમાં માસકલ્પ કરી વિહાર કર્યા બાદ ફરી તે ક્ષેત્રમાં બે મહિના સુધી બિકુલ આવવું જ નહીં, અરે એકજ ક્ષેત્ર અને ઉપાશ્રયમાં કેટલાએ ચેમાસાઓ લાગટ કરતા રહેવું, એટલું જ નહીં બકે સ્થાનના મમત્વથી મુંબઈ–લાલબાગ જેવા સ્થાનને આજે ૨૦/૨૦ વર્ષો થયા એક દિવસ પણ રામસેનાના સાધુએ વગર ખાલી રહે વાજ ન દેવું, અને ખોટી હિમાયત કરવી બરાબર માસકલ્પ કરવાવડે નવકલ્પી વિહારની, આતે શાસ્ત્રને નહી, કિંતુ તપાનાજ ઘરનો આચાર છે.
પ્રશ્ન-તપ ખ. ભેદ પૃ૦ ૧૬૮–બોલ ૧૪૨ માં “ખરતર સાથ્વી પુરૂષ આગળ વ્યાખ્યાન કરે છે. તપાની ન કરે” એમ લખે છે તેને શું
ઉત્તર-પહેલાં તે તપાની ન કરે' એમ લખવું તદન અસત્ય છે. એ વાત જનતાના ધ્યાન બહાર નથી કે આજે તપાની અનેક સાખીઓ જાહેર વ્યાખ્યાને કરી રહી છે. આ ગયા ચેમાસાની અંદર લકત્તામાં રામરિની હયાતીમાં જ તપાની સાધ્વીજી શીલવતીથી મૃગાવતીશ્રી જીએ હજારની મેદિની વચ્ચે પજુસણુના તેમ બીજા દિવસોમાં પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #454
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर-परिशिष्ट
ર૭.
વ્યાખ્યાને વાંચેલા જગજાહેર છે, બીજું તપ ગચ્છના માન્ય આચાર્ય શ્રીહીર વિજયસૂરિ બહીર પ્રશ્નોત્તરમાં સ્પષ્ટ કર્થ છે કે"दशवकालिकवृत्तिप्रमुखग्रन्थमध्ये 'यतिः केवलश्राद्धीसभाग्रे व्यख्यान न करोति, रागहेतुत्वादित्युक्तमस्ति, एतदनुसारेण साध्यपि केवलश्राद्धसभाध्ये व्याख्यानं न करोति, रागहेतुत्वादिति ज्ञायते।"
( હીર પ્ર. ૩ પ્રકાશ ) અર્થાતઃ રગને હેતુ હોવાના અંગે કેવલ શ્રાવિકાઓની સભા આગળ સાધુ વ્યાખ્યાન ન કરે., એમ દશવૈકાલિક ટીકા આદિ ગ્રંથમાં કહેલ છે, એના અનુસાર સાધી પણ “રાગનો હેતુ હેવાના અંગે કેવળ શ્રાવકની સભા આગળ વ્યાખ્યાન ન કરે એમ જણાય છે. હીરવિજ્યસૂરિજીના આ કથનનું ફલિતાર્થ એ થયું કે–શ્રાવિકામિશ્રિત શ્રાવકે (પુરૂષ) ની સભા આગળ સાધ્વીનું વ્યાખ્યાન શાસ્ત્રવિરૂદ્ધ નથી, આ રીતે પિતાના પરમગુરૂઓના કથનને પણ ઠોકર મારીને પુરૂષમાત્રનાય આગળ સાધ્વીના વ્યાખ્યાનને જે એકાંત નિષેધ કરે, તે ઈર્ષા મહાદેવીને જ મહામ્ય છે.
વળી એજ બોલપર ટિપ્પણ કરી જંખ્યાચાર્ય લખે છે કે “તપગચ્છમાં સાધ્વી વ્યાખ્યાનને નિષેધ છે, ખરતરગચ્છવાળા કરે છે, તે શાસ્ત્રવિરૂદ્ધ છે, આના સમર્થનમાં જુઓ હીરપ્રશ્નોત્તર ત્રીજા પ્રકાશને પ્રશ્ન ૧૩” એના ઉત્તરમાં જણાવવાનું કે જે તપગચ્છમાં સાળી વ્યાખ્યાનને નિષેધ છે. અને ખરતરગચ્છવાળાઓ કરે છે તે શાસ્ત્ર વિરુદ્ધ છે. તેમ હીરપ્રશ્નોત્તર ત્રીજા પ્રકાશના ૧૩ મા પ્રશ્નોત્તરથી
જે એ વાતનું સમર્થન થતું હોય તે પછી હીરવિજયસૂરિ જેવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #455
--------------------------------------------------------------------------
________________
४३८
प्रश्नोत्तरचत्वारिंशत् शतक તપગચ્છનાજ માન્ય આચાર્ય ઉપર દર્શાવેલ પ્રશ્નોત્તરથી સાધ્વી વ્યાખ્યાનની અનુમતિ કેમ આપે છે?
પ્રશ્ન-તપ ખ. ભેદ પૃ૦ ૧૬૮ બેલ ૧૪૩ માં “ખરતરમાં પખ્ખી દિવસે સજઝાયમાં “ઉવસગ્ગહર” ગુણધર ગોત્રના શ્રાવક કહે, સાધુ ન કહે, તે પૂછવું, તપામાં ગુરૂ કહે” એમ લખે છે કે કેમ?
ઉત્તર-આ લખવું તદ્દન અસત્ય છે, કારણ કે ખરતર શ્રાવકને કોઇ પણ પ્રતિક્રમણમાં સજઝાય કહેવાનું છે જ નહી, તે પછી સાધુની વિદ્યમાનતામાં તે તેને બેસવાનું હોય જ ક્યાંથી ? અને સાધુને પણ પાખીના દિવસે “ઉવસગ્ગહરે નહી, કિંતુ “ધર્મો મંગલની સજઝાય કહેવાની છે, વગર જાણે આવા ઉટપટાંગ બેલે લખીને લેખકે,ને અનુવાદકે પિતાના હૃદયની કલુષિતતાજ જાહેર કરી છે.
પ્રશ્ન-તપ ખરતર ભેદ પૃ૦ ૧૬૯ બેલ ૧૪૪ માં “ખરતર ચન્દ્ર ગછી ન હોવા છતાં પિતાને ચન્દ્રગચ્છી કહેવડાવે. તે પૂછવું, “ચન્દ્રગચ્છી” તે કહેવાય કે જેમની પટ્ટાવલીમાં વજસ્વામી, પછી વજસેન, પછી ચન્દ્રસૂરિ થયા હોય, ખરતરની તે નથી” એમ લખે છે, તે કેમ ?
ઉત્તર–લેખકે, ને અનુવાદકે ક્યા પ્રમાણુથી જાણ્યું કે “ખરતર ચંદ્ર ગચ્છી નથી, અને વજસ્વામી, વજસેનસૂરિ તેમ ચન્દ્રસૂરિ ખરતર ગચ્છની પટ્ટાવલીમાં નથી, વગર પ્રમાણે મન ફાવતું ભરયે જવું એ તે જવાચાર્ય જેવાઓને કુલાચારજ છે.
પ્રશ્ન-તપ ખરતર ભેદ પૃ૦ ૧૭૦ બેલ ૧૪૬ માં ખરતર સ્નાત્રવિધિ શાસ્ત્રથી જુદી કરે” એમ લખે છે, તે કેમ?
ઉત્તર- અમુક સર્વમાન્ય શાસ્ત્રમાં સ્નાત્રવિધિ આ રીતે કહેલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #456
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर - परिशिष्ट
ર
,,
છે, તેનાથી ખરતરની સ્નાત્રવિધિ વિરૂદ્ધ છે' એમ પ્રમાણ સાથે જખ્વાચાયે સાખીત કરી બતાવ્યું હોત તે લેખક અને અનુવાદકની બહાદુરી કહેવાતે, તેમ ન હોવા છતાં એજ એલપર ટિપ્પણ કરી જ ખ્વાચાય લખે છે કે · આથી જેઓ શ્રીમદ્ દેવચન્દ્રજીનુ સ્નાત્ર ભણાવતા હાય તેઓએ હવેથી તે છોડીને શ્રીવીરવિજયજી આદિનુ તપાગચ્છીય ભણાવવા લક્ષ આપવુ આ ટિપ્પણમાં જેન દેવચન્દ્રજીનુ સ્નાત્ર ભણાવતા હોય તે છોડીને તપા ગચ્છીય ભણાવવા ભલામણ કરવામાં આવી છે. તથા જેમ અનેકા સ્થળે પ્રતિક્રમણમાં દેવચન્દ્રજીના સ્તવના ખેાલતાને તપાસાધુઓ વિગેરે તરફથી હઠાત્ અટકાવવામાં આવે છે. તેમ ખરતર ગવાળા નથી કરતા, રામપંથી આદિ તપાએને આમ કરવામાં શું હેતુ છે ? તે કાંઈ સમજાતું નથી, શુ દેવચન્દ્રજી કૃત સ્નાત્ર તથા સ્તવનામાં પોતાના કે પોતાના ગુદેકાના મનઘડંત અસદ્ભૂત ગુણગ્રામ છે ? કે જેના લીધે એમને ઉઠાત્ અટકાવવાની ફરજ તપાને પડે છે ? જીતેા સહી. છે કાંઇ અભિનિવેશનની સીમા મર્યાદા ? અસ્તુ.
પ્રશ્ન-તપા ખરતર ભેદ પૃ॰ ૧૭ મેટલ ૧૪૮ માં “ ખરતર ગુરૂને કરેલા ધીસહિત ચૂરમાને પીંડ નીવીમાં ગુરૂ આપે તે સાધુ લે, સાધુને કલ્પે- ખપે (એમ માને)” એમ લખે છે, તે કેમ ?
ઉત્તર-કાઇ પણ ખાસ કારણ વગરતા ગુરૂ આપેજ નહીં, પણ સયેાગે ગુરૂએ આપતાં છતાંએ સાધુએ ન લેવાનું કયા શાસ્ત્રમાં કહ્યું છે? તે જ ખ્વાચાય બતાવે, અન્યથા · પારિટ્ઠાવણિયાગારેણ ’ વિગેરે
આગા ખાસ સાધુનાજ નિમિત્તે શા માટે રાખવામાં આવ્યા છે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #457
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तरचत्वारिंशत् शतक પ્રમ–તપ ખરતર ભેદ પૃ. ૧૭૦ બેલ ૧૪૮માં “ખરતર શ્રાવકે જેલું જેડેલું ધૃતભેજન નીવીમાં વાપરે!” એમ લખે છે કે કેમ ?
ઉત્તર-ખરતરત એવો છૂતભેજન નીવીમાં કદીય લેતા નથી, પણ તપાએ ગહન અને ઉપધાનની નીવીમાં એક ઘતભેજન શું પણ છએ વિગઈઓનું ભજન જે લે છે તે જગજાહેર છે, એટલું જ નહીં, કિંતુ બીલમાં પણ છાસની ઘેંસ અને કઢી છડેચક લે છે, તેના માટે ક્યા સર્વમાન્ય શાસ્ત્રને આધાર છે? તે પણ સંખ્યાચાર્ય બતાવે.
પ્રશ્ન-તપા ખ. ભેદ પૃ. ૧૭૧ બેલ ૧૫૧માં લખે છે “ખરતર સાધુ સવારમાં સજઝાય સર્વે મંડલીમાં નથી કરતા, તે પૂછવું” એને શું ?
ઉત્તર-સજઝાય તે સાધુઓને ચાર વેળા કરવા શાસ્ત્રકારે કહે છે, તે પછી એક સવારનીજ સજઝાય માંડલીમાં કરવી, ને બીજી ત્રણ સજઝાયો માંડવીથી બાહાર વેચ્છાએ કરવી એ કયા શાસ્ત્રને લેખ છે? ને જંખ્યાચાર્ય બતાવે. બીજું સવારની પણ સજઝાય આજના તપાઓ બધાએ માંડલીમાં જ કરતા હશે ને ? એ તો બધી દુનીયા જોઈ રહી છે.
પ્રશ્ન-તપા ખરતર ભેદ પૃ. ૧૭ર બેલ ૧૫૪ માં “ખસ્તર એક કટિક ગણ, બીજી વૈશાખા, ત્રીજું ચન્દ્રકુલ, આ ત્રણ પ્રકારથી બહાર છે, કારણ? ખરતર પટ્ટાવલીમાં એ ત્રણના સ્વામીશ્રીસુસ્થિત સૂરિ કટિક ગણના, શ્રીવસેન વૈરી શાખાના, શ્રીચન્દ્રસૂરિ ચન્દ્રકુલના, એ ત્રણ નથી” એમ લખે છે કે કેમ ?
ઉત્તર-આ ઉપરને લખાણ સ્પષ્ટ કહી આપે છે કે જંખ્યાચાય તો શું. પણ તેમના પૂર્વ લેખકે પણ ખરતરની પટ્ટાવલી નજરે જોઈય નથી.
જે થોડું ઘણું પણ ખરતર પટ્ટાવલીનું જ્ઞાન હેત તો સહસા એમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #458
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर-परिशिष्ट લખી ન મારતે કેવળ માં કહેવા માત્રથી કોઈ કેઈથી બહાર થઈ શતું નથી. જંખ્વાચાર્યે કોઈપણ સર્વમાન્ય પ્રમાણ આપ્યું હેત તે તેના પર વિચાર થાત, પરંતુ ગમે તેમ મન ફાવતું ભરડી મારવું એ એમને કુલાચાર છે. અસ્તુ.
પ્રશ્ન–તપા ખરતર ભેદ પૃ. ૧૭૩ બેલ ૧૫૫ માં “શ્રીઅભયદેવસૂરિની પાટે શ્રીવર્ધમાનસૂરિ છે, ખરતર “જિનવલ્લભ સૂરિ' કહે છે, તે અસત્ય છે, કારણ શ્રીગણધર સાર્ધ શતકની ટીકામાં (વધમાનસૂરિ હેવાનું) કર્યું છે, અને જે “પ્રસન્નચન્દ્ર સૂરિને કાનમાં કહ્યું” એમ કહે છે, તે કલ્પિત જાણવું” એમ લખ્યું છે, તેનું શું ?
ઉત્તર–અમે પણ કહીએ છીએ કે તપાના મૂળ પુરૂષ જગઐરિ ચિત્રવાલ ગ9ીય દેવભદોપાધ્યાયના પાટે છે, આજના તપાએ જે મણિરત્નસૂરિના પાટે કહે છે તે તદ્દન અસત્ય છે, કાણુ જગચ્ચન્દ્રસૂરિના ખાસ શિષ્ય શ્રીદેવેંદ્રસૂરિએ “શ્રાદ્ધદિનત્ય ટીકા” આદિમાં તેમજ તેમના પ્રશિષ્ય ક્ષેમકીતિસૂરિએ બહત્કલ્પસૂત્રની ટીકામાં એમજ (ચિત્રવાલગરછીય દેવભદ્રોપાધ્યાયના પાટે હેવાનું) કહેલ છે, મુનિસુંદરસારિ કૃત ગુર્નાવલી આદિનું જે કહેવું કે “ઉપસંપદા લઈને પિતાના શિષ્ય બનેલા જગચંદ્રસૂરિને દેવભોપાધ્યાય ગુરૂ તરીકે માનવા લાગ્યા તે તદ્દન કલ્પિત જાણવું.
પ્રશ્ન-તપાખર. ભેદ પૃ. ૧૭૩ બેલ ૧૫૬ માં “આટલા બેલ અા થકી મે જામા તે લખ્યા, બીજી યોગની વિધિ. એણની મિા વિધિ, ઉપધાન ક્રિયા વિધિ, તેનો શાસથી ઘણે ફેર છે, અને તપાસ્યું પણ તેને મને પૂરે નિર્ણય નહિં માટે લખ્યું નથી, પ્રવીણ મસજી લે ને ” એમ લખ્યું છે, તે કેમ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #459
--------------------------------------------------------------------------
________________
ઇઝર
प्रश्नोत्तरचत्वारिंशत् शतक ઉત્તર–ભારે આશ્ચર્ય છે, એક બાજુ તે લેખક લખે છે કે શાસ્ત્રથી ઘણે ફેર છે અને બીજી બાજુ લખે છે કે “મને પૂરે નિર્ણય નહી” આ બન્ને વાતે કેમ સંભવે ? જે “શાસ્ત્રથી ઘણે ફેર છે એમ સમજાયું તે પિતાને પૂરે નિર્ણય કેમ નહીં ? અને જે પિતાને પૂરે નિર્ણય નથી તે પછી “શાસ્ત્રથી ઘણો ફેર છે” એમ કેવી રીતે સમજાણું ? વસ્તુતઃ અ જનતાને ભ્રાંતિમાં નાખવાની આ બધી પ્રપંચ જાળ છે.
પ્રશ્ન-તપા ખર. ભેદ પૃ. ૧૭૪ બેલ ૧૫૭ માં “ખરતર કહે– અમે શ્રીઅભયદેવસૂરિના છીએ અને રૂદાલીયા-રૂદ્રપલીય છે, તે પણ કહે-અમે શ્રીઅભયદેવસૂરિના છીએ પણ તેમની પટ્ટાવલીમાં ફેર ઘણો છે, રૂદેલીયાને શ્રીઅભયદેવરિથી પહેલાં સઘલી ક્રિયા ચંદ્રગચ્છની મંડાઈ છે, ખરતરને એજ ક્રિયા જુદી મંડાઈ છે” એમ લખે છે કે કેમ?
ઉત્તર–આ બેલ લખનારની બુદ્ધિ ભારે અલૌકિક છે, આજના બધાએ ગચ્છવાસીઓ શું સુધર્માસ્વામીન કે ઉદ્યોતનસૂરિના ન કહી શકાય ? અવશ્ય કહી શકાય, તે એવીજ રીતે રૂદ્રપલ્લીય કે ગમે તે પણ ખરતર શાખાના સાધુઓ અભયદેવસૂરિ, જિનવલ્લભસૂરિ, જિનદત્તસૂરિ આદિ એક પરંપરાના હેવાથી બધાએ અભયદેવસૂરિના કેમ ન કહી શકાય ? એમની પટ્ટાવલીમાં શું ફેર છે? તે કાંઈ પણ બતાવ્યું હેત તે જંખ્યાચાર્યની હુક્યારી માલમ થાત, દેલિયા (રૂદ્રપલ્લીય) ને અભયદેવસૂરિથી પહેલાં કઈ સઘલી ક્રિયા ચંદ્રગચ્છની મંડાઈ છે? અને ખરતરને કઈ એજ ક્રિયા જુદી મંડાઈ છે? તેની
સ્પષ્ટતા તે કરી બતાવવી હતીને! કે જેથી તેના પર કાંઈક વિચાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #460
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर-परिशिष्ट કરી શકાત. તફાવત બતાવ્યા વગર શું વિચાર કરી શકાય?
પ્રશ્ન-તપાખર. ભેદ પૃ. ૧૭૪ બોલ ૧૫૮ માં “ખરતર સાધુ ફાસુ સંથારે સાંજે ગૃહસ્થને આપે, તે કુવા તલાવે ઘાલી સચિત્ત પાણીમાં ઘાલી દેવે” એમ લખે છે, તે કેમ?
ઉત્તર-ફાસુ સંથારો કેવો હોય છે? અને તે ગૃહસ્થને આપવાનું કારણ શું ? કે જેથી તે ગૃહસ્થ તેને કુવે તળાવે સચિત્ત પાણીમાં છે. આ બાબતને ખુદ જંખ્યાચાર્ય પણ યથાવત સમજ્યા હોય તેમ જણાતું નથી, જે સમજ્યા હોત તો આવી રીતે માખીના સ્થાને માખી મૂકવા જેવું ન કરતાં બરાબર સ્પષ્ટતા કરી બતાવતે, અને એમ સ્પષ્ટતા કરી બતાવી હતી તે તેના પર ઉચિતાનુચિતતાને કાંઈપણ વિચાર કરી શકાત.
પ્રશ્ન-તપ ખર ભેદ પૃ ૧૭૪ બેલ ૫૯ માં “ખરતર સાધુ પડલાં ન માને, ન રાખે, વહેરવા જતાં હાથ ઉપર ન નાખે, તપ સાધુ રાખેવાપરે, શા ચૌદ ઉપકરણમાં કહ્યાં છે” એમ લખે છે કે કેમ?
ઉત્તર–ખરતર સાધુ પડલાં ન માને' આ લખવું હડહડતું અસત્ય છે, કેને દિનમાન ઉડી ગયો છે? કે જે શાસ્ત્રકારોએ સાક્ષાત્ બતાવેલ પાલાંઓને ન માને, પરંતુ લાભાલાભને વિચાર કરી કાળાનુભાવે આત્મ(સ્વદેહ પ્રમાણ કલ્પ (ચદર આદિ) થી નિભાવ ન થવાના અને કલ્પનું પ્રમાણ વધારીને જે કામ કેલી પાત્રા ઢાંકવાનું પલાઓથી કરાતું તે કલ્પથીજ પતાવી લઈને
પકરણ લઘુતાને માટે પડલાં નહીં રાખવાની આચરણ ગીતાએ ક્યને ઉલ્લેખ પંચલિંગી રકામાં સ્પષ્ટ છે, જુઓ – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #461
--------------------------------------------------------------------------
________________
४४४
प्रश्नोत्तर चत्वारिंशत् शतक ___“गीताथैः प्रमादबाहुल्यकालादिदोषादागमोक्तमपि 'प्रतिषिद्ध' निवारितं यतीनां सम्प्रति मासविहारात्मादिप्रमाणकल्पधारणपटलादिग्रहणप्रभृति, मासकल्पप्रायोग्य वाद्यभावेन यतीनां धृतिसंहननादिवैकल्येन शक्षामीतार्थादीनां भिक्षादिषु मर्यादालोपेन च गीताथैद्रव्यतो मासकल्पविहारादि प्रतिषेधेनाचरणाकल्पव्यवस्थापनात।
આ પાઠમાં કહ્યું છે કે આગમકત હોવા છતાં પ્રમાદની બહુલતા તેમ કાળાદિ દેષના અંગે હમણાં સાધુઓને માસિકલ્પથી વિહાર, આદિ પ્રમાણ કલ્પધારણ અને પગલાં આદિ ગ્રહણ કરવાનું ગીતાઘેએ નિષેધ કર્યો છે, અર્થાત માસકલ્પ કરવા યોગ્ય ક્ષેત્રાદિના અભાવે, ધતિ સંહવન આદિ ન હોવાના અંગે, તેમ અગીતાર્થ શિષ્યાદિકને ભિક્ષાચર્યાદિમાં મર્યાદા લેપના કારણે ગીતાર્થોએ માસકમ્પાદિને નિષેધ કરી આચરણને કલ્પતયા સ્થાપન કરેલ છે” એથી સાબીત થયું કે પડલાં ન રાખવા એ ગીતાની આચરણ છે, એટલે જ તે શાસ્ત્રવિરૂદ્ધ નથી, કારણ? તે સમયના શાસન ધુરંધર ગીતાર્થોમાંથી કોઈએ પણ એ આચરણને વિરોધ નથી કર્યો, છતાં ચાર વર્ષ પછી થએલ અને સ્વગુરૂઆદિથીએ બહિષ્કૃત થવાનું સન્માન પામેલ ધર્મસાગર જેવા લેશપ્રિયે પિતાના ઇર્ષાળુ સ્વભાવે જે બેટે વિરોધ કરે તે સુજ્ઞજનમાં તેની શું કિંમત છે?
બીજું પડલાં શાસ્ત્રોકત હેવાથી “ન રાખવા એને જે એકાંત દૂષિત મનાય તે કલ્પ (ચદર-કાંબળી) આત્મપ્રમાણુ ન રાખતાં સ્વેચ્છા મુજબ રાખવું કેમ દૂષિત નથી મનાતું ?
પ્રશ્નતપ ખરતર ભેદ ૫૦ ૧૪ બેલ ૧૬૦ માં “ખરતર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #462
--------------------------------------------------------------------------
________________
प्रश्नोत्तर-परिशिष्ट
સાધુ ગુચ્છા પાત્રસ્થાનિકાન રાખે, તપા રાખે, દશવૈકાલિકમાં કહ્યાં છે” એમ લખે છે, તે કેમ ?
ઉત્તર–લેખકે કયા પ્રમાણથી લખ્યું છે? કે “ખરતર સાધુ ગુચ્છા પાત્રસ્થાનિકા ન રાખે” કઈ એકાદ વ્યક્તિ પિતાના પ્રમાદને લઈ ન રાખે છે તે દૂષણ આખા સમાજ પર કેમ લગાડી દેવાય ?
પ્રશ્નત. ખ ભેદ પૃ. ૧૭૫ બેલ ૧૬૧ માં “ખરતર ઉપદેશ માળાની પહેલી ગાથા ન ભણે, તે પૂછવું” એમ લખે છે તેને શું ?
ઉત્તર-આ લખવું તદ્દન અસત્ય છે, પહેલી ગાથા ભણવાને નિષેધ ખરતર જરાએ નથી કરતા, પણ “સઝાયમાં નથી ગણતા” એમ કહે તે વાસ્તવિક છે, પરંતુ સજઝાયમાં પહેલી ગાથા ગણવાની આવશ્યકતાજ શું છે? કારણ કે તેમાં મંગલ નિમિત્તે પ્રભુને નમસ્કાર તથા ગ્રંથના અભિધેયાદિ માત્રનું જ કથન છે, અને મંગલ તે સજઝાય કરનારે પ્રારંભમાં નવકાર ગણિને કરી લીધું છે. એટલે પહેલી ગાથા નથી ગણતા, એમ છતાં પહેલી ગાથા ન ગણવામાં દોષ માનતા હે તે દશવૈકાલિક ૧૦ ગાથાની સજઝાય કરતાં ત્રીજા અધ્યયનની એકજ ગાથા કેમ કહેવાય છે? એને ખુલાસો જબ્બાચાર્ય કરે, અતિશમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #463
--------------------------------------------------------------------------
________________
શુદ્ધિ પત્રક
અશુધ
શુદ્ધ
૫૩.
૧૭૭
હ૫
૨૨-૨૩
ધર્મ પ્ર. ધિર્મવિધિ, ૧૧૭
૩૨-૩૩ ૫૭
૫–૯૬ ૨૪૦
૬૮-૯૫ ૨૪૨
૨૮-૮૭–૧૩૪ ૧૨૭
૧૨૦-૧૨૭ આ સિવાય પૃ. ૫૬ માં લીટી ૧ લી (તા. ખ. ભેદ ગ્રંથ ૧-૨ બેલ ૧૧ મે) તેમ પૃ. ૨૨૪માં લીટી ૧૪મી (તપા ખ. ભેદ ગ્રંથ ૧ બેલ ૬૮, ગ્રંથ ૨ બેલ ૭૫ મે) આમ સુધારીને વાંચવું.
૮૭
૩૪.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #464
--------------------------------------------------------------------------
________________ यशान पून्योपार्जन से प्राप्त कीया हुआ धनका दान, सुपात्र दान देने-के लोये अवश्य alcohilo IDIRT GRD श्री जिनदत्तसूरि ब्रह्मच भेट देनेकी योजना पालीताणा : (सौराष्ट्र ) ह. 501 देनेवालेकी ओरसे उस रकमके व्याजमेसे नियत तिथिको मिष्टान्न भोजन दिया जायगा। 31 देनेवालेकी ओग्स उस रकमके व्याजमेसे नियत तिथिको दो टंकका सादा भोजन दिया जायगा। 151 देनेवालेकी ओरसे उस रकमके व्याजमेसे नियत तिथिको एक टैकका सादा भोजन दिया जायगा / 251 से ज्यादा रकम देनेवाले सद्गृहस्थका नाम आरसकी तख्ती पर लिखा जायेगा। 41 प्रतिवर्ष देनेवालेकी ओरसे नियत तिथिको मिष्टान्न भोजन दिया जायगा। 31 प्रतिवर्ष देनेवालेका आरसे नियत तिथि को दो टका सादा भोजन दिया जायेगा। 25 प्रतिवर्ष देनेवाले की ओर नियत तिथिको एक टंकका सादा भोजन दिया जायेगा। 11 प्रतिवर्ष देनेवाले के नामले नियत तिथिको सुबह दूध और खाखरा दिया जायेगा। वाइन्डोंग करनार : कीर्तिकुमार हालचंद बोरा थरार्दैवाला Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat at www.umaragyanbhandar.com