________________
१८२
प्रश्नोत्तर चत्वारिंशत् शक.
કાલચૂલા માની ગણત્રીમાં ન લેતાં ભાદરવા સુદી ચોથના રાજે પસણ આવતે. પરંતુ પચાસ દિવસની ગણનામાં (આખે એક) માસ સમાવી ન દેવાય, જો તિથિ વધતી હોય તે કાલચૂલાએ ન ગણાય, ×
× કારણકે એક પક્ષમાં કાઇ પણ તિથિની વૃદ્ધિ થઇ તેા બીજા યા ત્રીા પક્ષમાં હાનિ થઈને સરવાળે વર્લ્ડમાં છ તિથિની ખાટજ રહે છે, એથી તિથિની વૃદ્ધિ થતાં સાળ દિવસ ખેલવાની આવશ્યકતા રહેતી નથી, બીજી વૃદ્ધિ પ્રસ ંગે જો સાળ દિવસ ખેલવાનુ સ્વીકારયે તે થિક્ષય પ્રસ ંગે ૧૪ દિવસ ખેલવાનુ પણ અવશ્ય સ્વીકારવું ોએ, જૈન પંચાંગાની હયાતીમાં પણ બે મહિને એક તિથિની હાનિ થતાં વર્ષોં માં છ પક્ષ ૧૪-૧૪ દિવસના આવતાજ હતા. છતાં પરમતારક તીથ કર દેવાએ જેમ ચંદ્ર અને અભિ ત વ ના પક્ષ અનુક્રમે ૨૪ અને ૨૬ જુદા જુદા કહ્યા તેમ તિથિની હાનિવાળા પક્ષના ૧૪ દિવસ અને વગર હાનિવાળા પક્ષના ૧૫ દિવસ. એમ જુદા જુદા ન બતાવતાં વ્યવહાર. નયના હિસાબે “વોચમા મેળાસ પવનપાલ વિમા ” એમ કહીને કેવળ પંદર દિવસજ દરેક પક્ષના બતાવ્યા છે, એટલે સેાળ દિવસ ખેલવાની કાંઇ જરૂરત નથી, પરંતુ તિથિની માફ્ક માસની પણ હાનિ તેમ વૃદ્ધિ. બન્ને નિકટના સમયમાં થતા, હોય તા માનવાને કારણ મળે કે અધિક માસને ગણત્રીમાંથી કાઢી નાખવા, પરંતુ આમ થતું નથી, યદ્યપિ લોકિક જ્યોતિષના હિસાબે ધણે લાંખે ટાઈમે ક્ષય માસ આવે છે ખરા, પણ તે સાથે તેના તે વધુમાં અધિક માસ એ આવી જવાથી સરવાળે વર્ષોં તો તેર માસનેાજ થાય છે. જેમકે વિ॰ સ. ૧૮૭૯ માં પૌષના, ને સ૦ ૧૮૯૮ માં માધના ક્ષય
पणत्ता
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com