________________
प्रश्नोत्तर नेमो
२७७ करीनइ प्राचार्यादि ४ खमासमण न द्यइ, सज्झाय संदि मायां पखइ सज्झाय करइ, ते स्युं ?
ભાષા:-ખરતર શ્રાવક શ્રાવિકાઓ સવારે સામાયિક લઇને આચાર્યાદિ ચાર ખમાસમણાઓ નથી દેતા અને સજઝાય સંદિસાઉં આદિ આદેશે માંગ્યા વગર સઝાય કરે છે તે શું ? ___ तत्रार्थे– प्राचार्यादिकन उ वांदिवउ मझायना खमाममण सामायिक करतां कर्या छइ, पछई वली ४ खमासमणनउ देवउ ए सामायिक क्रियामांहि नथी. जे भणी वेला जाणी प्राचार्यादिक पडिकमणा ठावता हुवइ तउ आचार्यादि वांद्यानर, तथा तेहीज प्राचार्यादि साथि पडिकमणा ठ वइ तउ श्रावकनो श्रीआचार्यादिकनइ वांदिवानउ स्य उ प्रयोजन थाइ ? विचारी जोज्यो, चारित्रीया पुणि प्रभाति ऊभा सज्झ य करी पछइ बली समझायना खमासमण नही देला, पहिलोकेइजि खमाममणे बइसी समाय करइ छइ, पूछी जोज्यो, तथा श्रीआचादि यति विद्यमान थाइ तउ वली वांदी बइसीयइ, पहिलोकी सज्झायनी खमासमणइजि बइसीनइ पडिकमणवेला जइ सवार हुवइ त उ सज्झाय नवकारादि गुणीयइ, अनइ जइ पडिकम्यां पछी सामायिक पारइ त उही सज्झाय संदिसाव्यानउ काम कोइ न थाइ, एवं विचारिज्यो ९० ।
ભાષા આચાર્યાદિકને વાંદવું એને સજઝાયના ખમાસમણ દેવાં એ સામાયિક લેતાં કર્યું છે. પછીથી વલી ચાર ખમાસમણ દેવાં સામાયિકની ક્રિયામાં નથી, કારણ? (પ્રતિક્રમણન)વેલા જાણીને આચાર્યાદિ
પડિકમણું ઠાવતા હોય તે આચાર્યાદિ વાંદવાનું તથા તેજ આચાર્યાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com