SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ १४ प्रश्नोत्तर चत्वारिंशत् शतक વાદકના લખેલ “હું તિહwo” આ ગાથાથી બે આઠમ બે ચૌદસ, ને એકેક પૂનમ, અમાસ, આ છે પર્વતિથિઓ તથા તીર્થકર ભગવંતની કલ્યાણક તિથિઓ. આ બધી તિથિઓ પિસહ વ્રત લેવાની કહી છે. વૃત્તિમાં પણ એજ વ્યાખ્યા કરી છે. એથી સિહ વ્રત લેવાની એ આગમેત તિથિઓ કરતાં અધિક તિથિઓ સિહ લેવાની (જે) માને છે તે આગમ તથા આચરણથી વિરૂદ્ધ જાણો, રાગદ્વેષને વશ થયેલા કહે તે પ્રમાણ ન થાય, એટલે આગમત રીતિએ પિસહ વ્રત પર્વતિથિએજ લે. પર્વશિવાય ન લે, + આ બાબતમાં શાસ્ત્રના નામ પાઠ (વિગેરે) વિશેષ જાણવાની ઇચ્છાવાળાએ “પષધષકૃત્રિશિકા સટીક જોઈ લેવી (તેમ અનુવાદકના ગુરૂદેવ પંન્યાસપ્રવર શ્રીકેશર મુનિજી ગણિવર લિખિત હિંદી “પ્રશ્નોત્તર વિચાર” જેવા ભલામણ છે.) (તપા ખરતર ભેદ ગ્રંથ ૧-૨, બેલ ૨ ) २ प्रश्न-तथा खरतर आंबिल नीवी एकासणइ पोसह , તે શું ? ભાષા-ખરતર આંબિલ નીવી. એકાસણુએ પિસહન કરે, તે શું ? तत्रार्थे खरतरांने पुणि आचरणाना पोसह जे छइ तेहमांहि आंबिल नीवी एकासणा करइजि छइ, जइ पोसहमाहि जिमिवउ न हवइ तो किम जीमाइ ?, तथा शाखे देशत + અરે અપર્વદિવસે પૌષધના હિમાયતિઓ! ખરતર ગ૭વાળાઓ તે અપર્વના પૌષધને નિષેધ કરે છે. છતાં, છે તે ઉપર બતાવ્યા પ્રમાણે શાસ્ત્રાનુસાર, પરંતુ તમે પિતાના પગતળે બળતીને કાંઈ જુઓ છે ? લૌકિક પંચાંગ કે જેના આધારે આજે આ જૈન સમાજ તિથિ આદિને વ્યવહાર માની રહ્યો છે. તેમાં તે જ્યોતિષના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com ” જેવા -
SR No.035209
Book TitlePrashnottar Chatvarinshat Shatak
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherPaydhuni Mahavir Jain Mandir Trust Fund
Publication Year1956
Total Pages464
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy