SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ प्रश्नोत्तर प्रथम १५ આહાર વોસમાંહિ થાયur Tw ut જીરૂ, તથા–“રાદાર पोसहो दुविहो-देसे य सम्वे य, देसे अमुगा विगती आय बिलं वा एकसिं वा दो वा" इत्यादि श्रीआवश्यक बृहवृत्ती (qત્ર૮૩૬) “મારં દિમ વા પોતીતિ ટિપ્પન x (ત્ર૬૬) परं तपानइ ब्यासणाना पोसहनी पाचरणा नथी, एवं खरतरांनइ ગણિતાનુસાર થતી તિથિની વૃદ્ધિ પ્રસંગે સૂર્યોદયથી સંપૂર્ણ અહરાત્રિના ભગવટાવાલી સાઠ ઘડીની આઠમ કે ચૌદસ પર્વતિથિને રામપંથિઓ ફન્ગ કહીને તેમ સાગરપંથિઓ પિતાની કપિલ કલ્પનાએ સાતમ કે તેરસ બનાવીને સંપૂર્ણ અહેરાત્રિ ૬૦ ઘડીની આઠમ કે ચૌદસ પર્વતિથિએ પણ પૌષધાદિ ધર્મકાર્યોને નિષેધ ચેક કરી રહ્યા છે. એટલું જ નહીં પણ તે તે પહેલી પર્વ– તિથિઓને ફલ્ગ કે અપર્વતિથિ માનીને કહીને અર્થાપત્તીએ ગૃહસ્થને વનસ્પતિના છેદન ભેદનને તેમ અબ્રહ્મ સેવનને ઉપદેશ દઈ રહ્યા છે. આ તે કઈ જાતને તમારે ધર્મોપદેશ? જે કહે કે પર્વતિથિઓ મહિનાની બારજ શાસ્ત્રકારોએ કહી છે તે તેર કેમ કરાય? તે તમને પ્રશ્ન કરવાનું કે અપર્વ તિથિઓ. ૧૮ ને બદલે ૧૯ કરવાનું ફરમાન ક્યા જૈન શાસ્ત્રકારોએ તમને આપ્યું છે ? લીલવણીના છેદન ભેદન અને અબ્રહ્મસેવન માટે અપર્વ તિથિની વૃદ્ધિ થાય તે ભલે થાય. પરંતુ તે સાવધવ્યાપારના ત્યાગરૂપ ધર્મ સાધન માટે એક તિથિની વૃદ્ધિ ન થવા દેવી આવું કથન ક્યા જૈન સિદ્ધાંતનું છે? મહાશયજી ! પહેલાં પિતાનું ઘર તપાસી. પછી બીજાને કંઈ પણ કહેવું ઉચિત કહેવાય. * આ બે પાઠેના વિવેચન માટે પ્રશ્ન. ૧ ની પહેલી કુટનેટ જુઓ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035209
Book TitlePrashnottar Chatvarinshat Shatak
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherPaydhuni Mahavir Jain Mandir Trust Fund
Publication Year1956
Total Pages464
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy