SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ प्रश्नोत्तर चत्वारिंशत् शतक પણ પહેલાં પડિકમણું કરી બહુવેલના ખમાસમણ દઈને પછીથી પિસહ કેમ નથી લેતા ? પરંતુ જેને જે અવસર હોય તે અવસરેજ તે ખમાસમણાઓ દેવરાય. આ રીતે ખૂબ વિચારજો. (તપા ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૯૯, ગ્રંથ ૨ બેલ ૧૦૯ મે). ६७ प्रश्न-तथा स्वरतर पोसह-सामायिकमांहि पांगुरणा संदिमावइ छई, ते स्युं ? ૧૨ માંના “તો વાજમi # રવમાનમોટુ વસુ સંવિવાવિય” આ પાઠથી તેમજ “રાત્રિવપ્રતિમવિધા સાધુ: कृतपौषधः श्राद्धश्च क्षमाश्रमणद्वयेन 'भगवन् ! बहुवेलं दिमावेमिવહૂર્ત મ” રૂતિ મmતિ” આ પાઠમાં કહ્યા મુજબ પડિકકમણું કર્યા પહેલાં નહીં પણ પછીથી જબહુલના આદેશ માગવા ચોખું કહે છે? તપ ખ. ભેદ પૃ. ૮૪ માં લખ્યું છે કે–“તપા દિવસ ઉગ્યા પહેલાં કાલલાએ જ્યારે પ્રતિક્રમે ત્યારે અનુક્રમે પ્રતિક્રમ્યા પછી બહુલ સંદિસાવે, દિવસ ઉગ્યા પછી કરે તે પહેલા સંદિસાવે છે” એટલે પૂછવાનું કે આવું કયા શાસ્ત્રકારનું કથન છે ? તે સર્વમાન્ય શાસ્ત્ર-પ્રમાણ જંખ્યાચાર્ય બતાવે, અન્યથા પડિકમણું કર્યા પહેલાં બહુવેર્લાના ખમાસમણ આપવા શાસ્ત્રાનુસાર નહીં પણ તપાના ઘરને આચાર છે, પિતાની સામાચારી બાબત પિતાને માન્ય અને તે પણ અમુદ્રિત નહીં કિત છપાઈને જાહેર થઈ ગએલ સામાચારી ગ્રંથોમાં શું લખ્યું છે ? એનય જેમને ભાન નથી. એવા જ ગ્વાચાર્ય આગમપ્રજ્ઞનું મોટું ટાઇટળ લગાવીને તપા ખ. ભેદ બતાવવા બાહાર પડ્યા છે. એને અર્થ શું ? એ તો વાંચકે સ્વયં વિચારી લે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com વય વિચારનવા બહાર પાડવાનું મેર
SR No.035209
Book TitlePrashnottar Chatvarinshat Shatak
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherPaydhuni Mahavir Jain Mandir Trust Fund
Publication Year1956
Total Pages464
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy