SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ ३११ प्रश्नोत्तर एकसोबेमो કહ્યો છે. પણ ચઉત્થ છાદિ નથી કહ્યા, તપગચ્છાચાર્ય દેવેંદ્રસૂરિજી રચિત પચ્ચખાણુભા જજે. ત્યાં “અભાઠ”ને છેલ્લે (દશમ) પચ્ચકખાણ કહ્યો છે, બીજું “ચઉત્થભત્તિ” તે કહેવાય કે જે ચાર ભક્ત (ભોજનના ટાઈમ ) ને છેદે, મતલબ કે પારણે અને ઉત્તરવારણે એક વેળા જમે, એટલે ઉત્તરવારણે એક ભક્ત. ઉપવાસે બે ભક્ત અને પારણે પણ (એકાસણું કરી) એક ભક્ત જે છે તે “ચઉથલત્તી” કહેવાય. અને એમ કરતાં ચઉત્થભત્તી ટ્રભરી સાધુને બે વાર આહાર લેવું દશાશ્રુતરકંધ (આઠમું અધ્યયન કલ્પસૂત્રની સામાચારી) માં જે કહ્યું છે, તે કેમ મળે ? માટે ચઉલ્થ ઠ આદિ સંજ્ઞા (નામ) માત્રજ છે, પરંતુ પચ્ચખાણ તેમાં અભત્તજ જાણ, જેમ બે આંબિલે આંબિલનું છઠ કહેવાય છે તેમ બે ઉપવાસે ઉપવાસનું છઠ કહેવાય, શ્રીભગવતીસૂત્રના પ્રાંતે તથા ઉત્તરાધ્યયન ટીકા ૪ થા અધ્યયનમાં પાઠ છે કે “ન કાર્યાનિ જો વિ કાનો ઘટ્ટ થાઉં भएणइ, जइ न उठेइ ता अज्झयणं असंखयमगुन्नविज्जइ” એમાં આંબિલને છઠ સ્પષ્ટ કહેલ છે) એટલે જે બે આંબિલને ઠ કહેવાય તે બે ઉપવાસને છઠ્ઠ કેમ ન કહેવાય ? જેમ આંબિલ બે જુદા પચખીને પણ (આંબિલનું) ઠ કહેવાય તેમ જુદા પચખેલા બે ઉપવાસે ઉપવાસનું કેમ ન કહેવાય ? જે શાસ્ત્રોમાં બીજાને બિલ્વઓકહ્યો છે, “ દિવાળે” આ પ્રાકૃત સૂત્રથી જેમ એગલ્લાઓ સિદ્ધ થાય છે, તેમ બિયલ્લઓ તિલ્લએ આદિ પ્રયોગો સિદ્ધ થાય છે. એને જ ભાષામાં બેલા તેલા કહે છે. એ સત્ય જાણવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035209
Book TitlePrashnottar Chatvarinshat Shatak
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherPaydhuni Mahavir Jain Mandir Trust Fund
Publication Year1956
Total Pages464
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy