________________
ફ્ર
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
પાઠ ( ભૂતકાળમાં જે મહાનુભાવ થયા તેહના નામ લે અનુમાઘાજ કરો. વલી “ સન્ક્વેસુ ાજ્ઞવવેસુ, પથો નિમ તોનોનો / અમિન્નાનીસુ ય, નિયમે ત્રિકન પોહિો || o ।।' આ ગાથા આવશ્યક ચૂણિ (ભા. ૨ પાના ૩૪) માં છે, પરંતુ “અટ્ઠમचउदसी य ” એવા પાઠ નથી, કારણ કે શાંત્યાચાય કૃત ઉત્તરાધ્યયન ટીકાના નવમા અધ્યયનમાં (પણ) ‘‘સર્વેŕવ તોચોળા; પ્રશસ્તા: દાનવર્વસુ । જ્યાં પદ્મનાં ૫, નિયત પૌષધ સેત્ ।।” આ કવિ આસસેન કૃત શ્લોક પૌષધના અધિકારમાં લખેલ છે. (જે ઉપરોક્ત આવશ્યકણિની ગાથાથી અક્ષરે અક્ષર મળતા છે) છતાં (દૃષ્ટિરાગને વશ પ્રાચીન પાડને ફેરવી દને) તપા રત્નશેખરસૂરિષ્કૃત વ ંદિત્તુ સૂત્રની ટીકા ( પાના ૧૬૫) માં “ અટૂમિઽીસુ ચ, નિયમે વિગ્ન ìન્નતિથ્યો ।।।।” આવેા નિર્મૂલ પાદ લખી દીધા છે, ખીજા ગીતાર્થાંને પણ પૂછ્યો, પૂર્વાચાકૃત ગ્રંથાને જોજો, તત્ત્વા ભાષ્યમાં પાષધેાપવાસ શબ્દથી ‘પૌષધ' એટલે પવ, તેને ઉપવાસ તે પૌષધોપવાસ, તે પૌષધાપવાસ–પ દિવસના જે ઉપવાસ તે અષ્ટમ્યાદિ પર્વ ને દિવસે નિયતપણે કરવાજ, બીજી પ્રતિપદાદિ ( અપવ ) તિથિએ કરવા ન કરવા ( અનિયત છે ), પદ્મતિથિના ઉપવાસ પ`તિથિએ કરવા, (પણ) બીજી તિથિએ ઉપવાસનુ નિષેધ નથી, મતલબ કે તત્ત્વાર્થવૃત્તિકારે પૌષધોપવાસના અથી પદિવસે પાસહત્રત કરવુ કહ્યું, એટલે વૃત્તિકારે અને ભાષ્યકારે · પૌષધેાપવાસ ' શબ્દના અર્થ જુદા જુદા કર્યાં.
'
•
ઠાણાંગ સૂત્રમાં ચાર આસાસાના અધિકારે મૂળમાં તથા ટીકામાં એમજ જુદા જુદા અર્થ - પૌષધેાપવાસ ' શબ્દના કરીને આસાસા કહ્યા છે,
'
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com