________________
प्रश्नोत्तर चत्वारिंशत् श :क શાસ્ત્ર સંમત કરાવીએ છીએ (તે) દેશાવકાશક નામના (દશમા) વતનું સૂચન કરવાનું છે, કારણ? આવશ્યક બહવૃત્તિમાં શ્રાવકને “પ્રતિદિવસ કરવા યોગ્ય સામાયિક અને દેશાવકાશિક વારવાર કરવા ” એ વાક્યથી હમેશાં આ વિધિએ દેશાવકાશિક શ્રાવક સાચવે, તે દેશાવકાશિક વ્રત ગુરૂમુખે કે વરીયે એટલા માટે દ્રાદિકના નિયમ ગુરૂ ઉચરાવે શ્રાવક સદાસદા ઉપરે, “નિત્તરત્ર” ઇત્યાદિ ચૌદ નિયમ શ્રાવકને સાંજે સવારે સંભારવાનું આવશ્યક ચૂણિમાં કહ્યું છે, તથા “વત્તવ વાડું” ઇત્યાદિ દિવસના નિયમ સંક્ષેપીને યે તે દેશાવકાશિક વત’ ઇત્યાદિ પાઠ તપાગચ્છના આચાર્ય કૃત આવશ્યક બાળાવબોધમાં સ્પષ્ટ છે. ઋષિમતી માનો યા ન માનો (એની મરજીની વાત છે), તેના પચ્ચકખાણ ગુરૂ કરાવે (અ) શ્રાવક કરે, પચ્ચક્ખાણ ગુરૂમુખે ઉચર્યા વિના “વરજવવા ઋરિવું” કેમ હોય ? ઉભયકાલ વાંદણ દઈને ગુ પુખે ઉપરવું ત પચ્ચખાણ ફાસિયં કહેવાય, પચ્ચફખાણ ભાષ્ય જે ને ? (તપા–ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૨૦, ગ્રંથ ૨ બેલ ૧૪-૧૫મો)
२० प्रश्न –तथा खरतरांरइ ओघानी डांडी प्रांगुल २० फली आंगुल १२, तपारइ ओघानी डांडी प्रांगुल २४ फली आंगुल ८, खरतर ओघा ऊपरि लूगडानी निसीज्जा करइ, तपा ऊननी निसीज्जा करइ, खरतरांनइ डांडीयइ चलवली घालीयइ तपांनइ चलवली डांडीयइ न घालीयइ, तथा खरतर ओघे २ बंध द्यइ तपा १ बंध द्यइ, खरतरांनइ स्त्रीने चलवलइ डांडी गोल करई तपारइ चउखूणी डांडी स्त्रीयांनइ चलवलइ करइ, ते स्यु? । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com