SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ प्रश्नोत्तर एकसोपाठमो ૩૨૨ એના માટે શાસ્ત્ર પ્રમાણન મળે, અને સાધુના ખામણાનો જે પાઠ છે તે શ્રાવકને કહેવું ઘટે તેમ નથી, માટે (ગમે તે ત્રણ, ને ગમે તો ૧ નવકાર ગણી ) સાધુના ખમણું કરવાની વેળા ઉલ્લંઘવી છે. (તપા ખરતર ભેદ ગ્રંથ ૧, બેલ ૧૧૦ મે ) १०८ प्रश्न तथा तपा पोसहता सतघडीयइ जिवारइ देव वांदइ तिवारइ पहिला इरियावही पडिक्कमइ, ते स्युं ? ભાષા–તપ પિસાતી સાઘડીએ જ્યારે દેવવાંદે ત્યારે પહેલા ઇરિયાવહી પડિમે. તે શું ? तत्रार्थे--" सक्कत्थओ य इरिया, दुगु गय चियवं णा य तह तिरिण । थुन-पणिहाण-सक्क-स्थो य इय पंच सक्कत्थया ॥१॥” इति तपागच्छीय सोमसुन्दरसूरिकृत चैत्यवंदनाभाष्यवृत्तौ । इये अक्षरे तपारइ शास्त्रि इरियावही शक्रस्तव थकी पछइ पडिकमिवी कही छइ, विचारी जोज्यो ॥१८॥ ભાષા–તપ ગચ્છીય આ૦ શ્રીસમસુંદરસૂરિએ ચૈત્યવંદન ભાષ્યની ટીકામાં “નવો ચ૦” ઈત્યાદિ ગાથાથી શક્રસ્તવ (નમુત્થણું ) કહીને પછીથી ઈરિયાવહી પડિકમવી કહી છે ૪ વિચારી જેજે. # એક નવકાર ગણવાનું કોઈ સર્વમાન્ય પ્રમાણ જબ્લોચાર્ય બતાવી દે. તે પછી ત્રણ નવકારનેય પ્રમાણુ બતાવવા પ્રયત્ન કરાશે. * પ્રવચન સારોદ્ધારની ટીકા પાના ૨૦ માં આચાર્ય સિદ્ધસેનસૂરિ પણ ઈરિયાવહી પડિકમ્યા પહેલા શક્કસ્તવ કહેવાનું કહે છે, જુઓ-“રોગમુદ્રા, जिनमम्मुखं शक्रस्तवमस्खलितादिगुणोपेतं पठति, तदनु ऐर्या पथिकीप्रतिक्रमणं करोति, ततः पञ्चविंशत्युच्छ्वासमानं कायोत्सर्ग Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035209
Book TitlePrashnottar Chatvarinshat Shatak
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherPaydhuni Mahavir Jain Mandir Trust Fund
Publication Year1956
Total Pages464
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy