SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ १६४ प्रश्नोत्तर चत्वारिंशत् शतक તો ઓછા મેલે પણ પડિકમે, એ તપા યતિઓને પણ સરખૂંજ છે, બે કે ત્રણનાજ સમુદાયમાં (એટલાને ખામીને) કેમ કિમશે? પરંતુ તે યોગે એટલા સાથે અવશ્ય ખામવું જોઈએ, અધિક સાથે ખામિયે તે વિશેષ લાભ છે, પરંતુ એટલાથી ઓછા સાથે નજ પડિકમીએ એમ નથી જાણતા + ( તપ ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૪૯, ગ્રંથ ૨ બેલ પરમ ) ४८ प्रश्न-तथा खरतर देहग्इ चैत्यवंदन करतां 'भगवन् ! चैत्यवंदन करूं ?' ए खमासमण नापइ, ते स्युं ?। ભાષા-ખરતર દેરાસરે ચિત્યવંદન કરતાં “ભગવન ચત્યવંદન કરૂં?” એ ખમાસમણ ન આપે, તે શું ? * तत्रार्थे-'भगवन् ! चैत्यवंदन करूं ?' एतलइ कह्यइ खमासमण न थाइ, किन्तु 'इच्छामि खमासमणो ! वंदिउं जावणिज्जाए निसीहियाए मत्थएण वंदामि' ए ८ अक्षरे खमासमण थाइ, + ખામવાની વાતને પડિકમવામાં લગાડી દઈને મૂળ લેખકે એ પિતાની કલુષિત ચિત્તવૃત્તિનું, ને અનુવાદકે પિતાની આગમપ્રજ્ઞતાનું ખરેખર પ્રદર્શન કર્યું છે, આવા સાવજ મિથ્યા દોષારોપણ કરીને લેખકોએ ને અનુવાદકે પણ કેવા કર્મો અને ક્ય હશે, ને તેને વિપાક કે આવશે ? એ તે જ્ઞાનીઓજ જાણી શકે. x દેવસી પાખી આદિ ચારે પડિકમણાઓ થયા પછી ખમાસમણ દીધા શિવાય, ને ગુરૂ પાસે આવેશ માગ્યા શિવાયજ તપાઓ “ચઉકસાયને ચૈત્યવંદન કરે છે. તે ક્યાં શાસ્ત્રને ન્યાય છે? આ તપાના ઘરના ગપા છે. શાસ્ત્રમાં ક્યએ એવું કથન નથી કે જેમાં ખમા દીધા વગર, ને આદેશ માગ્યા શિવાય ચૈત્યવંદન કરી શકાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035209
Book TitlePrashnottar Chatvarinshat Shatak
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherPaydhuni Mahavir Jain Mandir Trust Fund
Publication Year1956
Total Pages464
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy