SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ प्रश्नोत्तर चत्वारिंशत् शतक विचारि जोज्यो, मिल्यां जबाब पूरा थायई ॥३६॥ ભાષા- આવશ્યકચૂણિ (ઉત્તરાદ્ધ પૃ૦ ૨૮૯) માં પાઠ છે કે“साहुसगासाओ रयहरणं निस्सेज वा मग्गति, अह घरे तो से उवगहियं रयहरणं अत्थि, तस्स असति पोत्तस्स अंतेणं पमज्जति)" અર્થાત-સાધુની પાસે રજોહરણ (ચરલ) યા નિષદ્યા (પું છણો) માંગે, અને ઘેર સામાયિક કરે તે તેને પિતાને ઔપગ્રહિક રજોહરણ હેય તેનાથી પૂજે, તે ન હોય તે ઉત્તરાસણ આદિ લુગડાના છેડાથી પૂજે એ રીતે આવશ્યક ટીકા તથા ચૂર્ણિના કથનથી સામાયિક કરતાં શ્રાવકને ચરલે પૂજવા માટે છે નહીં કે સાધુની માફક હાથમાં રાખવાને, + + તપા ખરતર ભેદ પૃ૦ ૨૯ ના ટિપ્પણમાં “સેનપ્રશ્ન” ને એક અવતરણ આપેલ છે, એમાં આ. વિજયસેનસૂરિ કહે છે કે “સાધુઓ પાસે કરે તો હરણ અથવા દંડાસણ માગી લે, અને ઘરે સામાયિક કરે તો તેનું રજોહરણ હેય છે, ઈત્યાદિક આવસ્યક ચૂર્ણિ વિગેરેમાં રહરણના અક્ષરે છે” આમાં આચાર્યશ્રીએ “સાધુ પાસે કરે તો રહરણ અથવા દંડાસણ માગી લે” એમ જે લખ્યું છે તે કેવળ અરવલા વગર સામાયિકઘર આ પાછો ન જ થઈ શકે એવી મનઃકલ્પિત માન્યતાની પુષ્ટિ નિમિત્તેજ લખ્યું છે, વસ્તુતઃ જે અમૃદ્ધિક (ગરીબ) શ્રાવક ઘેર સામાયિક લઈને સાધુઓ પાસે જાય. તે ત્યાં જઈને ગુરૂસાક્ષીએ ફરીથી સામાયિક દંડક ઉર્યા બાદ સાધુ પાસે રજોહરણાદિ બાગવાનું ચૂર્ણિકાર કર્થ છે, જુઓ – जो अणिढिपत्तो सो चेइयघरे वा साहुसमीवे वा घरे वा पोसहसालाए वा जत्थ वा वीसमति अच्छति वा णिव्वावारो, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035209
Book TitlePrashnottar Chatvarinshat Shatak
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherPaydhuni Mahavir Jain Mandir Trust Fund
Publication Year1956
Total Pages464
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy