SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ प्रश्नोत्तर अग्यारमो तत्रार्थ-उभयकालि ऊभा सज्माय करतां ३ नवकार मांगलिक निमित्ति अनइ ५ नवकार सज्झायनइ ठामि संभावीयइ, जे भणी साधुनइ पुरिण जघन्यइ पांच गाथानी सज्झाय करवी कही छइ, વિધિપ્રકાશ'. ઈત્યાદિ પ્રા ન સર્વમાન્ય એવં અનેક બીજા પણ આચાર્યોપાધ્યાયએ સ્વસ્વરચિત ગ્રંથોમાં સામાયિક વિધિ બતાવતાં સામાયિક ઉર્યા પછી જ ઈ યાવહિયા પડિકમવાનું કહ્યું છે. ' કઈય સર્વમાન્ય સુવિહિત આચય સામાયિક લીધા પહેલાં દરિયા વહિયા પડિકમવાનું કહેતા નથી. - યદિ કોઈ કહે કે પૌષધમાં પહેલાં ઇરિયાવહિયા કેમ પડિક છો? તો એના ઉત્તરમાં જણાવવાનું કે શાસ્ત્રકારે કહે છે “પ્રાણIM ધો” અર્થાત શાસ્ત્રકારોએ જે ક્રિયાઓ કરવામાટે જેવી જેવી વિધિ બતાવી હોય તે બધી તથાવત કરીને તેમની આજ્ઞાનું પાલન કરવામાંજ ધર્મ છે, નહીં કે આજ્ઞારહિત છાચારિતામાં, એટલે સ્વચ્છ સામાચારીના દુરાગ્રહવાળા નહી, પણ સર્વમાન્ય પ્રમાણિક સુવિહિત આચાર્યોમાંથી કેઈએ પૌષધ લીધા પછી ઇરિયાવહિયા પડિકમવાનું કહ્યું હોય તે તે પ્રમાણે કઈ બતાવે, જ્યારે શાસ્ત્રકારે કોઈ પણ એમ કહેતા નથી તે પછી માત્ર સામાયિક વિધિના આધારે દરેક ક્રિયાઓમાં પાછળથીજ ઇરિયાવહિયા પડિકમવાનું એકાંત હઠ કરવાની શકિત નહતી અમારા પૂજ્ય પૂર્વાચાર્યોમાં તેમ નથી અમારામાંય, આ તે જખ્યાચાર્યજી ને તેમના પૂર્વ લેખકેનાજ ઘરને આચાર છે કે જે સર્વમાન્ય શાસ્ત્રકારોએ દર્શાવેલ સામાયિક ઉચર્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035209
Book TitlePrashnottar Chatvarinshat Shatak
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherPaydhuni Mahavir Jain Mandir Trust Fund
Publication Year1956
Total Pages464
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy