SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ प्रश्नोत्तरचत्वारिंशत् शतक (ચંદ્રવર્ષમાં) સહેજે ભાવમાસ આવે છે, પરંતુ સિદ્ધાંતમાં જે વીસ રાત્રિ સહિત એક માસ ન કહ્યું હોત તથા ભાદ્રવ માસનું નામ જ કહ્યું तल्लक्षणं पुनरेकेन केनचिद्यतक्रियाऽनुष्ठानमाचरितं म चरितानुवादः, सर्वैरपि यतक्रियाऽनुष्ठानं क्रियते स विधिवादस्तु सर्वैरपि સ્વીચ , ન તુ પિતાનુવાદ ફત” ૮ (સેનuઉ ૩ પાના પ૪) તેમજ “અર્થ વરિતાનુવાવો, ન તુ વિધિવા, તેન નાર્થ વિધિસરનુષ્ય પ્રતિ” કફ | (સેનપ્રશ્ન ઉ. ૩ પાના ૪૪), “તે (ચરિતાનુવાદ અને વિધિવાદ)નું લક્ષણ આપ્રમાણે છે, જે ક્રિયાઅનુષ્ઠાન કોઈ એ કે આચર્યું તે ચરિતાનુવાદ કહેવાય અને જે ક્રિયા અનુષ્ઠાન બધાએ કરવાનું હોય તે વિધિવાદ કહેવાય, તે વિધિવાદે બતાવેલ અક્રિયાઅનુષ્ઠાન બધાઓએ અવશ્ય કરવાનું, પણ ચરિતાનુવાદે કહેલ ક્રિયાઅનુષ્ઠાન બધાએ કરવાનું નથી” એથી સ્પષ્ટ સાબીત થયું કેનિશીથચૂર્ણિ કથિત હકીકત ચરિતાનુવાદની હવાના અંગે વિધિવાદમાં નાખવી સર્વથા અયોગ્ય છે. એ સિવાય બીજા કોઈ પણ સિદ્ધાંતમાં પજુસણ માટે ભાદર નામ નથી કહ્યું, એટલેજ તો જવ્વાચાર્યના પરમગુરૂ આત્મારામજી પણ સમ્યકત્વ શદ્વારમાં લખે છે – ટુટીઆઓનું પ્રશ્ન-પંચમી છો વૌથી સંવતર તે હો ? उत्तर-हम जो चौथकी संवत्सरी करते हैं सो पूर्वाचार्यों की तथा युगप्रधानकी परम्परासे करते हैं, श्रीनिशीथचूमिमें चौथकी संवत्सरी करनी कही है। और पंचमीकी संवत्सरी करनेका कथन सूत्र में किसी जगह भी नहीं है, सूत्रमें तो आषाढ चौमासेके आरम्भसे एक महिना और वीस दिन संवत्सरी Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035209
Book TitlePrashnottar Chatvarinshat Shatak
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherPaydhuni Mahavir Jain Mandir Trust Fund
Publication Year1956
Total Pages464
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy