SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ २६६ प्रश्नोत्तर चत्वारिंशत शतक અધિક ઉપકરણ લેવા ન કલ્પ ( કારણ? આવશ્યક ચૂણિ વગેરેનું ) વાવાજમારૂ રોપ” (ઓઢવા આદિના વસ્ત્રો છેડી દે) આવું કથન છે તેમ કુંડકાલિક નામના શ્રાવકે સામાયિક લેતાં ઓઢવાના વસ્ત્રો છોડ્યા પણ છે. બીજું કારણે સામાયિકમાં તે વસ્ત્રો લિયે પણ ખરા. કારણ? પિસહમાં સામાયિક વ્રત પણ છે, માટે કારણે સામાયિકમાં પણ એ ખમાસમણાઓ દેવરાય છે. બીજું એ પણ છે કે સામાયિકમાં લીધા પછી ) જોતીયું બદલવું નથી, જે બદલે તો અંગપડિલેહણના પણ આદેશ લેવા પડે, તથા તપના સામાચારી ગ્રંથમાં પહેરણું સંદિસાઉં આદિ આદેશ લેવા પસહવિધિમાં લખ્યા છે, જેમકે) જે વર્ષાઋતુ હોય તે કટાસણું સંદિસાઉં આદિ અને શેવ કાળના આઠ માસમાં બેસણું તથા પહેરણું સંદિસાઉં આદિ આદેશ લઈને બે ખમાસમણ દર સજઝાય કરે” ઈત્યાદિ પાઠ નપાની સામાચારીમાં જોઈ લે, પાંગરણ ને પહેરણ સરખાંજ છે, આ અધિક ખમાસમણ કયાંથી આવ્યું એટલે પાંગરણાના આદેશ લીધા વગર પિસહ કે સામાયિકમાં જે કોઈ ધોતીયું બદલે કે વસ્ત્ર કંબલાદિ ઓઢે તેને (ગુરૂ અદત્તાદ) દે છે ને પાંગુરણના આદેશ લેવાથી તે બધા દે ટળી જાય છે. તે # તપ ખ૦ ભેદ પૃ. ૮૪ માં લખ્યું છે કે-“ખરતર સામાયક પિસમાં બે ખમાસમણ દઈ “પગરણું સંદિસાઉં–પગરણ હાઉ” એમ ગુરૂના આદેશ માગી વસ્ત્ર ઓઢવા માટે લે છે” આ લખાણ લખનારાઓને ખરતર સામાચારીનું તો પુરું જ્ઞાન છે નહીં અને ભેદ બતાવવા બાહર પડ્યા એ વિચારણીય છે, વાંચકોને જણાવાનું કે-જેમ સાધુ એને એડવાનું ડાનું કપડું પાંગરણી' કહેવાય છે તેમ પિયામાં એવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035209
Book TitlePrashnottar Chatvarinshat Shatak
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherPaydhuni Mahavir Jain Mandir Trust Fund
Publication Year1956
Total Pages464
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy