SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ५२ प्रश्नोत्तरचत्वारिंशत् शतक कमणइ १ नवकार कहावीय इ ए स्यइ मेलि ? जोज्यो, क्ली आपणा गच्छाचार भणी जइ १ नवकार १ सामायिक दंडक उचरइ ते उचर्याजि करउ, विशेषार्थीए २६ प्रश्नना उत्तर ग्रंथ जोइवउ । एवं सामायिक पारताई ३ नवकार जाणिवा, ९। ભાષા–સાધુને વચ્ચાર કરાવનાં ત્રણ વાર સામાયિક દંડકનો પાઠ ગુરૂ કહે એમ (શાસ્ત્રોમાં ) કહ્યું છે, જે સાધુઓને ત્રણ વાર વચાર ન કરાવાય તે શાસ્ત્રોમાં પ્રાયશ્ચિત્ત કહ્યું છે, તે આ પ્રમાણે– વ્યવહાર ભાષ્યના ચેથા ઉદ્દેશામાં (આવેલ ) “ માર્ચ તિ ઠ્ઠા ર” આ ભાષ્ય પાઠની ટીકામાં (આચાર્ય) શ્રીમાલયગિરિજીએ સાધુને દીક્ષા આપતાં ત્રણ વાર સામાયિક દંડક ઉચરાવવા કહેલ છે, માટે સાધુની માફક સાધુના અનુયાયી શ્રાવકને પણ ત્રણ વાર સામાયિક દંડક ઉચરાવ (જોઈએ), વલી વ્યવહાર ભાષ્ય ચેથા ઉદ્દેશાના “અખે અહિar” ઇત્યાદિ પાઠની વ્યાખ્યામાં કહ્યું છે કે-સાધુને દ્રોચ્ચાર કરાવતાં એકેક વ્રત જુદા જુદા ત્રણ ત્રણ વાર જે ગુરૂ ન ઉચરાવે તે ગુરૂને ચતુગુરૂ પ્રાયશ્ચિત્ત આવે, તે પછી શ્રાવકને પણ સામાન યિક નામને નવમે વ્રત ત્રણ વાર કેમ ન ઉચરાવે ? કારણ? ચ્ચાર (સાધુ-શ્રાવક) બધાને સરખે છે, એમ સમજીને શ્રાવકને ત્રણ વાર સામાયિક દંડક ઉચરાવવો જ જોઈએ, વલી જ્યાં સામાન્ય સામાયિક દંડક બલવાનું કહ્યું હોય ત્યાંય પણ સામાયિક દંડક ત્રણ વાર બતાવ્યા છે, જેમકે ઓધનિયુંકિતના “સમી કમ ” ઈત્યાદિ પાઠની વ્યાખ્યામાં સામાયિક (મિ અરે !). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035209
Book TitlePrashnottar Chatvarinshat Shatak
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherPaydhuni Mahavir Jain Mandir Trust Fund
Publication Year1956
Total Pages464
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy