SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ प्रश्नोत्तर चत्वारिंशत् शतक ગવાળાઓ સાંગરી-બાવલીયા (આદિને વિદલ કહે છે. છતાં કેવલી ભગવાન કહે તે પ્રમાણ (છે), બીજું જેહને જે ગુરૂન્ના વચન ઉપર પ્રતીતિ હેય તેઓ તે ગુરૂના કહ્યા મુજબ) મા + + સર્વ માન્ય પ્રાચીન શાસ્ત્રોને એ પ્રમાણુ પંખ્યાચાર્ય બતાવે કે જેમાં “સાંગરી-બાવળીયા કુમઠીયા આદિ વિદલ નથી” એમ ચેખું લખેલ હોય, અન્યથા ચોખા બે દળ જુદા થાય છે અને તેલના જે ચિકાસ મુદલે જેવાતે નથી. છતાં તેને જે વિદળ ન માને તેના હદયમાં ત્રસ જીવનીય દયાને સ્થાન માં રહ્યું ? બીજું તપ ખરતર ભેદ પૃ. ૮ માં લખ્યું છે કે-એવું મહાજને સૌ સાંભળ્યું છે (ક) એમાં ચિકણુઈ હોય છે, તેથી વિદલ ન થાય એટલે પૂછવાનું કે તે સાંગરી બાવળીયા આદિમાં ચિકણાઈ હોવાનું કયા મહાજને સાંભળ્યું છે ? જખ્યાચાર્યજીના પૂર્વ લેખકેએ અથવા એમના માની લીધેલ મહાજને સાંભળ્યું હોય અગર પક્ષપાત દષ્ટિએ જોયું પણ હોય છે તેની ના ન કહેવાય. પરંતુ વિચારક માણસ તે કદાપિ ન માની શકે કે સાંગરી આદિમાં ચિકાસ હોય છે. પૃ. ૯ માં સંખ્યાચાર્યજી લખે છે કે “ પ્રતિપક્ષિઓએ બનાવટી ઉભા કરેલ ગ્રંથો ગમે તે નામ નીચે માની શકાતા નથી” એના ઉત્તરમાં જણાવાનું કે તમારા પ્રતિપક્ષી ખરતને તે કોઈ બનાવટી ગ્રંથ બનાવવાની આવશ્યકતા નથી. જેમ કે તમારા પૂર્વજોને આ ગ્રંથના પ્રશ્નોત્તર ૧ ની ફટનેટમાં બતાવ્યા પ્રમાણે આવશ્યક ત્યાદિના નામે નો પાઠ ઉભો કરે પડ્યો તમારા સેનસૂરિજીને આનંદસૂરિત પ્રવચન સારોદ્ધારની ટીકા જોવામાં ન આવી અથવા હમણું ન મળતી હોય તેથી તે ગ્રંથનું સર્વથા અભાવ કેમ માની શકાય. માટે અમારા પૂર્વજોએ બનાવટીગ્રંથનું નામ ક્યાંય નથી લખ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035209
Book TitlePrashnottar Chatvarinshat Shatak
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherPaydhuni Mahavir Jain Mandir Trust Fund
Publication Year1956
Total Pages464
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy