________________
१५८
प्रश्नानः चत्वारिंशत् शतक
चरचा करी सर्वगच्छांना गीतार्थांनी साखइ शास्त्रनइ मेली विचारि चरचीनइ श्रीखरतर गच्छनी गुरुपरंपरायात श्रीजिनवल्लभसूरिभाषित सामाचारी प्राचरी तिम तमने पुणि गीतार्थीने पूछी समझी सामाचारी आदरिवी, एकल कहणी सांभलतां ममजि नथी पडती, ते भणी हिवइई विचारिवउ, लोकमांहि प्रतीति ઘામ, તે મને વિશ્વારિો | ક |
ભાષા–“સુદ્ધવિય' શબ્દને અર્થ શ્રી અભયદેવ સૂરિજીએ ઉો પાણી લખે તે પ્રમાણ છે, ઠાણાંગવૃત્તિ (અ) ૭ ઉ૦ ૩ +) માં એમજ છે, પરંતુ ત્યાં “નવિય એ શબ્દ છે નથી, એટલે “સુવિચ શબ્દને અર્થ ઉવૅ પાણી થાય, પણ શ્રીકલ્પસૂત્રમાં પાણીના અધિકાર હુવચ અને “સિવિય આ બન્ને શબ્દો છે, અને તે બન્ને શબ્દોના અર્થો જુદા જુદા હોવા જોઈએ, એટલા માટે શ્રીઅભયદેવ સૂરિના સતાનીય પરંપરાગમધારી અને વિધિપ્રપા ગ્રંથના રચનારા શ્રીજિનપ્રભસૂરિ તેમણે (કલ્પસૂત્ર ટીકા સંદેહવિષષધીમાં) “યુદ્ધવિને અર્થ વણં તર પ્રાપ્ત પાણી ૪ અને “સાવિને અર્થ ઉત્તે
+ ત. . . પૃ. ૩૫ માં “શુદ્ધવિરા-૩smવિમ્' આ પાઠ ત્રીજા કાણુના બીજા ઉદ્દેશામાં હોવાનું લખ્યું છે, પણ છે ત્રીજા ઉદ્દેશામાં.
૪ આચાર્ય શ્રીજિનપ્રભસૂરિએ આ અર્થ મતિ કલ્પનાએ નહીં, પણ આચારાંગ શ્રત ૨ અધ્યયન ૧ ઉદેશ ૭ માની ટીકામાં ચોખું પાઠ છે કે-“શુવિહેં-પ્રસુત” અર્થ-જુદ્ધવિટ” એટલે ત્રિફળા-કસેલા આદિ કોઈ પણ વસ્તુના સંયોગથી તૈયાર થયેલ પ્રાસુક
(સાસુ) પાણું” આ પ્રાચીન શાસ્ત્રકારની વ્યાખ્યા, ન માનતાં પિતાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com