________________
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
तत्रार्थे - मांझिना आवश्यक कर्या पछ३ सहा जे 'मायं संदिमावेमि' इदि खमाममण दीजइ छर ते सूत्रपौरुपी भरणाविवानी खमामरण छइ, परं तपा पहर गति गयां पूठइ, 'बहु पडिराम पोरिसी' ए शब्द पखइ वीजी अर्थपौरुषीनी किसी खमाममण आपी अर्थपौमसी भरणावर छइ ? ते जरणाविवउ, अम्हा पुण पहर राति गयां पृठइ यति सदा 'बहु पडिपुराणा पोरिसी' एहवउ कहइ छइ, जइ तपानइ किरणएकइ बीजइ शब्द वरी अर्थपौरुषी भरणावता हव तर विचारीयइ |
२८४
अनइ जड दीहइ 'उग्वाडा पोरिसी' तथा 'बहुपडि पुरणा पोरिसी ए अपौरुपीन खमाममरण छइ तर पहर राति गयां पृठ ए पाठ किम कहाइ छइ ? परं जारणीयइ छइ 'उग्घाडा पोरिसी' अनइ 'बहुडिण्णा पोरिसी' परमार्थइ एकजि छइ, दिनइ पण पोरिसीगइ तुम्हारइ 'बहुपडि राणा पोरिसी' कही भगा -
આ ઉપરના ખેલના અનુવાદ કરતાં જ ખ્વાચાયે જરાસરખાય નથી કર્યાં, કામે શું ? ખ્યાલાત કરવાનુ, જેમ બિલાડી દૂધતરફ નજર રાખે છે પણ ખડેપગે ઉભા રહેલ દૂધમાલિકના હસ્તગૃહીત લટ્ટની તરફ નજર ઘેડીય રાખે છે ? તેમ યેન નાપિ ખરતરાને જુઠ્ઠા નિવ બતાવવાના મનેરથામાં ગરકાવ બનેલા જ ખ્વાચાય પણ આગમપ્રજ્ઞતાની ધૂનમાં શા માટે ખ્યાલાત રાખે ? કચ્છ માંડવીમાં જ ાચાયના વડીલાચાય રામમૂરિના ચોમાસા દરમ્યાન અમુક સભાવિત શ્રાવકાના ઘેર નિયમિત તરણીઓ દોડતી હતી, અને નિત્ય વ્યાખ્યાન પહેલાં નિયમિત રસાઇ તયાર થતી હતી, જે હજુય માંડવીના શ્રાવા સભારે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com