________________
प्रश्नोत्तर सत्तरमो ચાલ (રીતિ છે, જ્યારે આષાઢ બે થતા ? વીસ દિવસે પજુસણ) કરતા
( 1 જૈન પંચાંગની હયાતીમા મવઢિયમ વસા, રુચરે સવીતાવો.” (કલ્પનિ), “જમવઢિચર વીતિराते गते गिहिणातं करोति, तिसु चंदवरिसेसु सवीसतिगते मासे પતે હિwાત વારિ .” (નિશીથચૂર્ણિ), આદિ શાસ્ત્રાજ્ઞાનુસાર અભિવર્ધિત વર્ષમાં આપાઢ માસીથી ૨૦ દિવસે સાંવત્સરિક પ્રતિ કમણાદિ કૃત્યયુક્ત ગૃહીજ્ઞાત પજુસણ થતા ગૃહરાત પસજૂતે કહેવાય કે જેમાં સાંવત્સરિક પ્રતિક્રમણદિ કૃત્ય કરવામાં આવે, એજ વાત તપગચ્છાચાર્ય શ્રીકુલમડનસૂરિજી સ્વકૃત કલ્પસૂત્રની અવચૂરિમાં લખે છે, જુઓ
__" गृहिज्ञाता तु सा-यस्यां सांवत्सरिकातिचारालोचनं लुब्ननं पयुषणाकल्पसूत्रकथनं चैत्यपरिपाटी अष्टमं तपः सांवत्सरिकं प्रतिમિ ૨ ” અર્થ-ગૃહિજ્ઞાત પજુસણ તે કહેવાય કે જેમાં વર્ષભરના અતિચારનું આલેચન, લેચ, કલ્પસૂત્રની વાચના, ચિત્યપ્રવાડી, અમનું તપ અને સાંવત્સરિક પ્રતિક્રમણ, આ બધા કર્તવ્ય કરવામાં આવે છે.”
અધિકમાસને ગણત્રીમાં ન લેવાના હિમાયતી કલ્પસુબેધિકાદિ ટીકાકારેએ જે “વત “મિઢિચંમિ વીસા, રૂસુ સવसईमासो' इति वचनबलेन मासाभिवृद्धौ विंशत्या दिनरेव लोचादिकृत्यविशिष्टां पर्युषणां करोति, तदप्ययुक्तं, येन 'अभिवढियंमि वीसा' इति वचनं गृहिज्ञातमात्रापेक्षया ।"
અર્થાત–“જે “બfમવિિમ વીણા' આ પાઠથી અભિવર્ધિત વર્ષમાં વીસ દિવસે પજુસણ કરવાનું કહે છે તે અયુક્ત છેકારણ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com