________________
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
,
गुरवोऽपि दयातिलकाः, प्रभोदमाणिक्यवाचनागुरवः । विदधतु बोधविकाशं विख्याताः क्षेमशाखायां ॥ ३ ॥ श्रुतदेवते ! प्रसादं विधाय मयि बोधवृद्धिमाधाय अस्खलितयुक्तिविभवं वितनु तनुकृत्य परपक्षं ॥ ४ ॥ विदधति प्रश्नपदानामुत्तरवाक्यानि समयमयमत्या | યુવનિનચન્દ્રાળાં, વાચાાયસોમનામાનઃ || હું || अस्माकमसाम्भोगिक-सामाचारिषु दूषणे न मतिः । तद्दत्तदूषणानां विच्छेदाय प्रवृत्तिरियं ॥ ६ ॥ बार्ता बिहितवाक्यानां, समाधानाय केवलं । वार्ताभिरेव तत्तेषामुत्तरं दातुमुद्यमः ॥ ७ ॥
9
ભાષા:-અપરિમિત પદાર્થોના જ્ઞાનયુક્ત મતિવિભવાળા શ્રીપાપ્રભુને મન વચન અને કાયાથી વંદન કરવા પૂક સારી રીતે નમસ્કાર કરીને ( પ્રશ્નપદોના ઉત્તર લખીએ છીએ ) ॥૧॥ શ્રીમજ્જિનદત્તસર અને શ્રીજિનકુશલસૂરિ આ બન્ને ગુરૂદેવા ઉત્તમ પ્રસન્નતા કરીને વિઘ્નસમૂહને નાશ કરનારા થાએ ॥૨॥ ક્ષેમધાડ શાખામાં વિખ્યાત એવા ગુરૂમહારાજ યાતિલક ( ગણિ ) તથા પ્રમાદમાણિક્ય વાચના ગુરૂ. આ બન્ને ગુરૂએ પણ ખેાધને વિકાસ કરનારા થા 113 11 હું શ્રુતદેવતે! (તમેા) પ્રસન્નતા પૂર્વક મ્હારામાં ખાધ સમ્યગ્નાન)ની વૃદ્ધિ કરી પરપક્ષને અલ્પ કરીને અસ્ખલિત યુક્તિવિભવને વિસ્તાર ૪૫ ( આવી રીતે નમસ્કારાદિ કરીને ) યુગપ્રધાન આચાર્ય શ્રીજિનચન્દ્ર સૂરિજીના આદેશથી જયસેામ નામના પાક સમયાનુસારિણી મતિએ પ્રશ્નપદોના ઉત્તર વાયા રચે છે ॥ ૫ ॥ અમારી મતિ વિપક્ષિયાની
'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com