SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ १०२ प्रश्नोत्तर चत्वारिंशत् शतक श्रण उकालोया दही तथा · छास जाणवी, परं काचा दूध न कहिवा, वलो किणही मान्य शास्त्रमाहि 'आमगोरस' शब्द काचा दूध फलाया हवइ तउ जोइयइ ।। २३ ॥ ભાષા-નપા ગચ્છમાં કાચા દૂધ સાથે બે દલવાળો (કઠોળ) અનાજ જમતાં વિદલ દે અનાભોગથી કહેતા જણાય છે, કારણ? યોગશાસ્ત્રના મોતનgવત” આ શ્લોકનો અર્થ કરતાં તપાછાધીશ સોમસુન્દરસૂરિએ પિતે રચેલ ગશાસ્ત્ર બાલાવબોધમાં “આમ ગેરસ શબ્દનો અર્થ કા દૂધ નહીં. પણ “અણ ઉકલ્યો દહી, અણ ઉકલી છાસ,” સ્પષ્ટ લખેલ છે, એમ બધે સ્થાને “આમ ગેરસ” શબ્દથી કાચા દહી-છાસજ લેવાના, પરં કા દૂધ નહી લેવા, * બીજું કોઈ પણ (સર્પ) માન્ય શાસ્ત્રમાં “આમગેરસ” શબદથી જે કા દૂધ કહ્યો હોય તે (તે) જોઈએ. આવશ્યક વૃત્તિટિપ્પણ (પત્ર ૧૦૦) માં માલધારી આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિ “જો ધોવા નામ ધિસંસ્થાાત્તિત્તનનત” અર્થાત “ગેરસવણ” એટલે દહિથી ખરડાએલ થાલી આદિને જોવાનું પાણી, આ પાઠમાં “ગેરસ' શબ્દથી કાચા દૂધ નથી કહેતા, તેમ તપના ખાસ પરમગુરૂઓ પણ આમગેરસ” શબ્દનો અર્થ કા દૂધ” નથી કરતા, એટલેજ ખરતર ગવાળા તેમાં વિદળ નથી માસ્તા, પણ સાંગરી બાવળીયા આદિ કે જેમાં તેલ જેવા વિકાસને નામ નિશાણ નથી અને બે દલ સ્પષ્ટ જોવાય છે. તેમ કઈ પણ સર્વમાન્ય શસ્ત્રકારે એમ કહ્યું નથી કે “સાંગરી-બાવળીયા આદિ વિદળ નથી.” છતાં તેને વિદળ ન માનવું એતિ તપાઓનાજ ઘરને આચાર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035209
Book TitlePrashnottar Chatvarinshat Shatak
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherPaydhuni Mahavir Jain Mandir Trust Fund
Publication Year1956
Total Pages464
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy