SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ प्रश्नोत्तर बावनमो १८५ વ્યવહારે દીવાળીથી ૧૫ દિવસે કાર્તિકી પૂર્ણિમા થાય, તેમ) શ્રી મહાવીર म्मासियं पडिक्कमिउं कामे सेलयं रायरिसिं खामणठ्ठयाए सीसेणं vieણુ સંઘ ” (જ્ઞાતા સૂત્ર પાના ૧૧૨) આ પાઠમાં કાતિક ચોમાસું કહેલ હેવાથી કાર્તિક મહિને જ્યાં મળી આવે ત્યાં મારી પ્રતિક્રમણ કરવાનું, પરંતુ કાર્તિક બે થતાં પહેલા કાર્તિકમાં ચેમાસી પડિકમતાં શાસ્ત્રની કઈ આજ્ઞાને બાધ આવે છે ? તે તે જંખ્યાચાર્ય બતાવી આપે, શાસ્ત્રમાં પજુસણની માફક ચેમાસી પડિકમવા માટે પણ દિવસ ગણત્રી જે બતાવી હતી તે જંખ્યાચાર્યના કહ્યા મુજબ બીજા આરોમાં પણ ચોમાસી પ્રતિક્રમણ કરી શકો, પરંતુ તેમ છે જ નહીં, પજુસણું શિવાયના બધાય પર્વો માસ અને તિથિઓથી નિયમિત છે. એથી પહેલા કાત્તિકમાં જ્યારે મહિને કાર્તિક મળી રહે છે ત્યારે બીજા માસને આગ્રહ પકડીને સદાકાળથી ચાલી આવેલ ચાર માસનું વર્ષાકલ્પ માનથાની સિદ્ધાંત પ્રણાલિકામાં વગર કારણે શા માટે કુઠારાઘાત કરાય છે ? હાં શ્રાવણાદિ ત્રણ માસની વૃદ્ધિ થતાં તે જે અનિચ્છાએ પાંચ માસનો વર્ષાકલ્પ કરવો પડે છે તે અશક્યતાની વાત છે, કારણ કે ગમે તેવા પ્રતિકૂલ સંગોમાં પણ આમાં માસી પડિક્લવાનું શાસ્ત્રકાર કહેતા નથી, એટલેજ વાચના. વિવેકસમુદ્રકૃત પુણ્યસારકથાની પ્રશસ્તિગત વર્ષે યોજાતે તુeત્તરે , ત્રિશત્ત (૨૩૨૪) प्रथमकार्तिकपूर्णिमायाम् । श्राग्वाचनागणिविवेकसमुद्र एतां, चित्रां થાં ચંધિત સામે,રૂકશા ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035209
Book TitlePrashnottar Chatvarinshat Shatak
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherPaydhuni Mahavir Jain Mandir Trust Fund
Publication Year1956
Total Pages464
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy