SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ १५२ प्रश्नोत्तर चत्वारिंशत् शतक ચૂ રાખે અને ધકા નિમિત્તે ગૃહસ્થને આપે તેા લાભ છે, આહારદિના નિમિત્તે આપે તો દોષ લાગે, પરંતુ ‘વાસ(ક્ષેપ)ના કાથલા રાખે’આ ખેલ લિખ્યા તે દૃષ્ટિરાગના છે, સેર કે પાસેરે કેાથળા કેમ કહેવાય ? વલી ઋષિતિઓને સાનાની મુહમ્મદી મહેાર અને રૂપીયા આપી યાતો ગૃહસ્થા પાસે કબૂલાત કરાવીને શ્રાવક શ્રાવિકા બાળકના માથે વાસક્ષેપ કરાવે છે તે ક્યા શાસ્ત્રને ન્યાય છે ? સપ્રમાણ કહેજો, તપા પણ વાસક્ષેપ રાખે છે, વહુ માનવિદ્યાના પટ પૂજે છે, તપાની માટી તથા છેોટી પોસાલે હજુ પણ એ ચાલ છે, ઋષિમતીએએ તે અસલની ચાલને છેડી દીધી હોય તે તે જાણે (અને) ધ્યાનનું નામ લઈને પડદામાં બેસી પટ ઉપર વાસક્ષેપ કરે છે તે તે જાણે, લેાકમાં તે પૂજ્ય ધ્યાનમાં ખેડા (હે)' એમ કહેવાય છે. તથા શાસ્ત્રોમાં ખીજે પહારે અથ પૌરૂષી કહેવાય. પણ ધ્યાનપૌરૂપી નથી કહેવાતી, એ વિચારજો; ધણુ દૃષ્ટિરાગ સારૂં નથી, . ( તપા ખરતર ભેદ ગ્રંથ ૧ એલ ૪૪, ગ્રંથ ૨ ખેલ ૪૭ મા ) ४३ प्रश्न - तथा खग्तरांनइ श्रीमल्लिनाथ. श्रीनेमिनाथ श्रीमहावीर ए तीर्थकरनी प्रतिमा देहरासरइ पूजाइ नहीं, तपानइ इ, ते स्यु ? ભાષા:-ખરતરાને મલ્લિનાથ, તેમનાથ. અને મહાવીર પ્રભુ, એ તીર્થંકરાની પ્રતિમા ઘરદેરાસરે ન પૂજાય, તપાંને ધૃજાય છે. તે શુ ? तत्रार्थे - अम्हारइतउ (ए) तीर्थंकर पूजिवानउ निषेध नथी. तथा मल्लिनाथ - नेमिनाथ, वीरो वैराग्य कारणम् ।" एहवा जे श्लोक कहिवरावइ छइ, ते श्लोक खरतराना कीधा नथी, किहां (इ) वास्तुक शास्त्रमहि क्ह्या हुबइ तउ तेहना करण हार जाणइ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com tr
SR No.035209
Book TitlePrashnottar Chatvarinshat Shatak
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherPaydhuni Mahavir Jain Mandir Trust Fund
Publication Year1956
Total Pages464
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy