________________
३७६
प्रश्नोत्तरचत्वारिंशत् शतक बीजा सकरथा, जिम्यां पहिला पच्चक्खाण पारी सकरथो जे कहीयइ ते भोजनना त्रीजा सकरथा कहीयइ, पछइ जिमीनइ सकरथा कहीयइ ते संवरणनउ ४, पछइ उभयकालि पडिकमवानउ ५-६, पछी सुइवानउ ७, एवं, ते भणी जिम्यां पछी पहिलइ सामायिक करतां सकरथा कहणा, पछइ सामायिक करतां सांझना पडिकमणा सीम शक्रस्तव न कहणा, जे कहइ सकरथा कहणा तेहनइ पूछियइ-ते शक्रस्तव ७ शकस्तवां मांहिला केहना शक्रस्तव कहीयह ? वली जइ. अवड्ढना पक्तचक्खाण किया हवइ तउ सांमिनी पडिलेहण पछाही संवरणना सकरथा करीयइ, इहां सांझिनी पडिलेहणना नियम नथी, पडिलेहण पछईई सकरथा जिम्यां पछी थाइ, एवं परीछिज्यो “पडिक्कमणे १ चेइहरे २, भोयणसमयम्मि ३ तह य संवरणे ४ । पडिक्कमण ५ सुयण ६ पडि-बोह ७ वंदणं सत्तहा जइणो ॥१॥ पडिक्क मओ गिहिणो विहु" इत्यादि शास्त्र वचन थकी श्रावकनइ यतिनइ सात शक्रस्तव करिवा छइ, एवं विचारीज्यो ॥१२७।। ' ભાષા-(સવારે) સામાયિક કરતાં રાઈ પાયછિત્તના કાઉસ્સગ કરીને જે શકસ્તવ કહે છે તે નિદ્રા ત્યાગનું શક્રસ્તવ, અને જમ્યા પહેલાં મંદિરમાં દેવવંદન કરતાં જે શક્રસ્તવ કહે તે બીજું દેરાસરનું, જમ્યા પહેલાં પચ્ચખાણ પારીને જે શક્રસ્તવ કહે તે ત્રીજું ભજનનું, જમ્યા પછી (येत्यबहन रीन) मे शस्तव हे ते संवरण (मोनन त्या)नु, ચોથું, બને ટાઇમ પડિકમણના અંતનું ૫-૬, (અને સંથારા પારસી ભણવતાં) સુવાનું ૭ (આ રીતે દિવસ અને રાત્રિમાં સાત ચૈત્યવંદન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com