________________
प्रश्नोनर एकसोछत्रीसमो
३६७
दीहे एही धोखपंथमांहि पडिस्यइ, एवं विचारिज्यो, जइ मूलगो गच्छ मूंकी कुमत कुसद्दहणा मूंकी धर्मार्थ प्रवर्त्या तउ कोइ एक सद्दहणा सूची राखउ त उ लोकांमांहि धर्मनी निन्दा टलइ, પર્વ વિવારિક એ રૂદ છે.
ભાષા –તપાની લ્હાની તથા મોટી પિસાળમાં પરંપરાએ મહાવીરના જન્મપ્રસંગે હમણાં પણ ગુલી વધાવીને લેવાય છે, પરંતુ ઋષિમતીએ ન ગ૭ ચલાવતાં તે છેડી દીધી છે, જેમ નાગરીતપાના માહાત્માઓને વીર જન્મ પ્રસંગે ગુલી લેવાય છે, અને પાશ્વચન્દ્રસૂરિએ નવી પ્રરૂપણા કરતાં ગુલી નિષેધી છે, તેમ અહિં પણ આપમતીયાપણું દેખાય છે, વિચારી જોજો, બીજું ગુલીની પરે ઋષિમતીઓને પાખી માસી અને
વચ્છરીએ અજિતશાંતિસ્તવ પણ આપસમાં ચઢાવે કરી વેચાય છે. તે મહા રાગદ્વેષના મૂળ બને છે છતાં કોઈ પણ રીતે તે વાત મટતી નથી, યતિને આવા પ્રસંગે મૌન રહેવું ઘટે, વલી વિચારજે, તથા તપા ઋષિમતીઓને કલ્પપુસ્તકનું રાત્રિ જાગરણ પહેલાં નહેતું થતું, પણ હવે દેખાદેખી કરવા લાગ્યા છે, અને પહેલાં કલ્પપુસ્તક ઘેરથી વાજામાજા કરી નહોતા લાવતા, હવે તે પણ થાય છે, તપાઓને કોઈ પણ વતિના ઉપાશ્રયે રાત્રિનાં દીવા પહેલાં હેતા થતાં. હમણાં તે થાય છે, શ્રાવકે પણ નાથીયા બળદની માફક કાંઈ કહી શકતા નથી, આ કલિકાળને દેષ છે, પ્રવૃત્તિ દોષ કેઈથીએ કાશે નહીં અને જો દહાડે એજ શેખપંથમાં પડી જશે. આ રીતે વિચારજો, જે મૂળ ગચ્છને મૂકી તેમ કુમત-મુસદ્દતણું મૂકી ધર્મ નિમિત્તે પ્રવર્યા છો તે કોઈ પણ એક સહયું સૂધી રાખો તે લેકેમાં ધર્મની નિંદા ટળે. આ રીતે વિચારજે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com