________________
प्रश्नोत्तर एकसोसाडत्रीसमो
ર
ડાણામાં પાંચ મહાનદીએ વિષે કારણવિશેષે જવુ કહ્યુ છે, ઉત્તત્તિÇ વાસંત્તિવ્વા ” આવા પાથી કારણવિશેષે એક કે અનેક વાર ઉતરવુ કહ્યુ છે, ત્યાં પણ નીન્નકૂલ સભવે છે તેમ ત્રસ વેા પણ હાય છે, તેને ઉતરવાના પ્રાયશ્ચિત્ત ઇરિયાવહી આદિ જે શાસ્ત્રમાં કહ્યા હોય તે વિચારિયે, અસંબદ્ધ ખેલ ન ખેલીયે.
વલી ક્ષેત્રદેવતા ભવ-દેવતા આદિના કાઉસ્સગ્ગ તથા શુ કહેવાનુ દેવસી તથા પાખી આદિ પડિકમણામાં બધાય ગચ્છવાસીઓ કરે છે. આ રીતે દૃષ્ટિરાગ છેડી વિચારો. જાણીએ છીએ કે સમજ પડશે, કાઇ વાર ગણું બરાબર ન થાય તે ઉપદ્રવ પણ તે દેવતા કરી બેસે, જેમ કે લેાકવાયકાએ સાંભલીએ છીએ કે-તપા ઋષિમતીનાં ગચ્છમાં થેાડા દિવસ (પહેલાં) શ્રીહીરવિજયસૂરિએ સંધ તેમ ગચ્છના ઉદય નિમિત્તે ઉષ્ટિચાલિની દેવતાને તેવા પ્રકારે સાધવા માંડી હતી પરન્તુ કાઈ કારણને અંગે તે દેવતા સિદ્ધ ન થતાં કાપિત થઇ ગઇ એટલે બસેથી અઢીસા યતિઓના યાન કીધા, ત્યાર પછી ફરીથી તે દેવતાને બરાબર વિધિએ સાધી એથી ભાઈસાહેબના ગચ્છની પ્રતિષ્ઠા વિશેષ વધી, આ રીતે લેાકવાયકા સાંભળેલ છે. પછી એમાં ઓછાઅધિકાનું યા સત્યાસત્યનું જ્ઞાની જાણે, પરન્તુ સંધના ઉદય નિમિત્તે ગીતા ગુરૂએ દેવતાનું સાધન આરાધન કરે, એ કંઇ અનુચિત નથી, એ રીતે અયોગ્યમતિએ વિચારીને એવા અનુચિત ખાલ ન ખેાલીએ, જે બીજાને માટે વિચારીએ તે પોતાના ઉપર પડે, એમ સમજીને ખેાલીયે તા લાભ છે.
વલી પાલણુપુર પાસે મગરવાડા ગામમાં · માણિભદ્ર ' નામે લોકપ્રસિદ્ધ ક્ષેત્રપાલ છે, જે સિંદૂર તેલ તલવટીથી પૂજાય છે, ત્યાં ન્હાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com