________________
१३० . પ્રશ્નોત્તર વરવાશિત શત ઉન્હાપાણીને (પણ)કાળ ચૂલાથી નીચે ઉતાર્યા પછી જાણ, તથા છૂટા તિવિહાર પચ્ચખ ગુમાં રાત્રે સચિત્ત પાણી પીવે તેઓ તિવિહાર પચ્ચક્ખાણ ભાગે નહીં, પરતુ) ત્રસજીવન જાણું કરતાં વિશેષ લાભ
છે) આ રીતે બીના છે. *
શાસ્ત્રોuહતનાત્તમૂર્ત ગd” આ પાડાનુસાર વસ્તુસંગથી અચિત્ત થયેલ પાણી સમજવાનું.
* તપ ખરતર ભેદ પૃ. ૨૫ માં આગમપ્રજ્ઞાચાર્ય લખે છે કેછુટે પચ્ચક્ખાણે સાઝે તિવિહાર કરે તેને “ફાસુ પાણી વિના બીજું વપરાય નહીં એવું ક્યાં કહ્યું છે? તેને આધાર નથી, ગચ્છરૂઢ પિતાની મતિકલ્પના છે” એના ઉત્તરમાં જણાવાનું, કે “છૂટા પચ્ચક્ખાણવાલાને રાત્રે તિવિહાર પચ્ચક્ખાણમાં કાચું પાણી પીવું કજો” એવું તપાના જન્મ પહેલાંના ક્યા સર્વમાન્ય શાસ્ત્રમાં લખ્યું છે? તે તે આગમપ્રજ્ઞાચાર્ય પ્રમાણુ સાથે બતાવે, દિવસે ઉપવાસ તથા એકાસણું– બિયાસણદિના અને રાત્રે દિવસચરિમના નિવામાં શું તફાવત છે? જે ત્રણ આહાર( અશન ખાદિમ અને સ્વાદિમ) ને ત્યાગ દિવસે ઉપવાસાદિમાં કરાય છે તેના તે ત્રણ આહારનો ત્યાગ રાત્રે દિવસચરિમમાં કરાય છે, તે શું કારણ કે ઉપવાસાદિ તિવિહારમાં તે કાચું પાણી ન પીવાય,ને દિવસચરિમતિવિહારમાં પીવાય, વસ્તુતઃ ગમે તે તિવિહાર પચ્ચફખાણમાં કાણું પાણી પીવાથી પચ્ચક નાણું દૂષિતજ કહેવાય, એટલેજ જેમ ઉપવાસાદિ તિવિહારમાં કઈ ગચ્છવા પી કાચું પણ નથી પીતા કે નથી તેવો ઉપદેશ કરતા, એટલું જ નહીં, પણ તેમ કરતાં તે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com