________________
प्रश्नोत्तर त्यासीमो
२६३ વંતોની જન્માભિષેકભૂમિ માન્ય કહી છે, + ત્યાં જનાર ભવ્યાત્મા પિતાના સમ્યકત્વને શુદ્ધ કરે છે, જ્યારે જન્માભિષેક ભૂમિ આરાધ્યા છે, ત્યારે રાજ્યાભિષેક દિવસ આરાધ્ય કેમ ન થાય ? (થાય) પણ તે દિવસ જાણ્યાવગર શું આરાધિયે ? ' + “કામિનારામ-રાષ્ટ્રના પુcવચા ચ જિ વા વિયોગમવાર–નહીસામોમવારે! ” "अठ्ठावयमुजिते, गयग्गपयगे य धम्मचक्के य । વાતાવ નિચ, રમgયં વૈરામ રા” (આચારાંગ નિ) + બીજું ઘભદેવ સ્વામીનું ચરિત્ર વર્ણન કરતાં જંબુદ્દીવપન્નતીમાં રાજ્યાભિષેકને ભેગે ગણીને જેમ “પંચરત્ત માટે કહ્યું કિંતુ કલ્પસૂત્રમાં તેમજ ન કહેતાં “વરરાજાના” કહ્યું છે, એટલે શાસ્ત્રકારોને અભિપ્રાયે રાજ્યાભિષેકને જે કલ્યાણક માનવાનું હેત તે બધે
સ્થળે એક સરખેજ પાઠ “પંચરત્તરાના” કહેતા, પણ જબુદ્દીવ પત્તીમાં “પંરરાજાના” કહેવા છતાં કલ્પસૂત્રમાં “વવારના કહેવાનું કારણ રાજ્યાભિષેકને કલ્યાણક નહીં માનવું જ છે, જેમ રાજ્યાભિષેકને કલ્યાણક ના બતાવવા માટે જ કલ્પસૂત્રમાં “વરરાજાના” અને જબુદ્દીવપત્તિમાં ફકત નક્ષત્ર સામ્યતા બતાવવા માટે જ સૂત્રકારે
વફરારાનાઢે” લખ્યું છે, તેમ મહાવીરપ્રભુનું ચરિત્ર વર્ણન કરતાં આચારાંગ સૂત્ર (ભાવના) અધ્યયનમાં કાણાંગ (પાંચમા ઠાણા)માં અને કલ્પસૂત્ર. આ ત્રણ સૂત્રોમાંથી કઈમાં પણ “રઘુરે” ન લખતાં બધામાં એકજ “પંજહથુરારે” લખ્યું, એથી સ્પષ્ટ છે કે ભગવાન મહાવીર પ્રભુનું દેવાનંદાની કૂખથી ત્રિશલાની કુખે આવવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com