________________
प्रश्नोनर एकसोपांचमो
३१६ प्रांपणा मनंना मान्या जे आलोवइ पडिक्कमइ ते नागोरी लूकानी परि नवा पाठ कल्पी आलोयाजि करउ, जगतनउ कोइ पटू नथी, वली जइ वंदित्तु गण्यांई श्रावक जूआ अतीचार अालोवइ तउ यति पुणि पाखीसूत्र थकी जूषा पांच आचारना अतीचार कांइ न आलोवइ ? परं आलोवता कोई यति दीसता नथी १०५
ભાષા –ખરર શ્રાવક ૧૨૪ અતિચાર આલેઅણુ દંડકના પાઠથીજ આવે છે, અને આવશ્યક સૂત્રમાં શ્રાવકને વિસ્તર આલેઅને પાઠ • પફિયં આલેએમિ' એનાથી જુદો નથી લખે, કઈ ગચ્છવાસી સ્થવિરે પણ પીસૂત્રના પાકની માફક નથી લખ્યા કે જે પાઠ ભણીને શ્રાવક આવે પડિકમે, શ્રાવકને પાખી સૂત્રના કામે વંદિતુ છે. છતાં જે પિતાના મનમાન્યા અધિકા આવે પડિકમે.
તે નાગરીલ્કાઓની માફક નવા કલ્પીને આલેયાજ કરે, જગતને કોઈ રેકનાર નથી, બીજું વંદિત્ત ગણવા છતાંય શ્રાવક જે જુદા અતિચાર આલે તે યતિ પણ પાખી સૂત્રથી જુદા પાંચ આચારના અતિચાર કેમ ન આવે ? પરંતુ આવતા કઈ યતિ દેખાતા નથી. (તપ ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૧૦૮, ગ્રંથ ર બેલ ૧૧૭).
१०६ प्रश्न-तथा तपा श्रावक पाखी पडिकमतां पाखीसूत्रवंदित्तु गुणावी छेहडइ 'सुयदेवया भगवई' ए गाथा कहइ, खरतर શ્રાવ ને , તે શું ?
ભાષા –તપા શ્રાવક પાખી પડિકમતાં પાખી સૂત્ર વંદિત્ત ગણ્યા બાદ કુવામાવરું' એ ગાથા કહે છે ને ખરતર શ્રાવક નથી કહેતા, તે શું? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com