________________
प्रश्नोत्तर एकसोसत्तरमो
૨૪૭ ભાષા-વઘારેલી રાબ તથા વઘારેલા સાલણું વાસી ખરતર લે છે, ને તપ નથી લેતા, તે શું?
તત્રાર્થે–વાસી નમોત્તા વધારે તાત્તા. વારી વાર राब लेतां शस्त्रनइ न्यायइ दोष नथी जाण्या, कांजीना वडा घारडा लेवा, २४ पहर उपरांति न लेवा ॥ ११६ ।।
ભાષા–(છાસ આદિના) ઝેલ (રસ) વાલા વઘારેલા સાલણ (શાક) તથા વઘારેલી રાબ વાસી લેતાં શાસ્ત્રના ન્યાયે દેષ હોય તેમ જાણ્યું નથી. કાંજીના વડા, ને ઘરડા લેવાય છે, એવીસ પહેરવા ઉપરાંત તે ન લેવાય.
(તપ ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૧૧૯, ગ્રંથ ૨ બેલ ૧૨૯ ). ११७ प्रश्न-खरतरांरइ प्रभाति 'उग्घाडा पोरिसी' कहीयइ, मांकि बहुपडिपुण्णा पोरिसी' कहीयइ, पहर राति गयां 'बहुपडिपुण्णा पोरिसी' कहीयइ, लपांनइ त्रिहुंठामे 'बहुपडिपुराणा पोरिसी' कहीयइ ए स्युं ? - ભાષા– ખરતાને સવારે પિરસી ભણાવતાં “ઉગ્વાડા પોરિસી” કહે, ને સાંજે પડિલેહણની શરૂઆતમાં તથા રાત્રે સંથારપરિસી ભણાવતાં “બહુપડિપુણું પિરિસી” કહે છે, અને તપાએ ત્રણેય સ્થાને “બહુપુડિપુણું પિરિસી” કહે, તે શું ?
તત્રાર્થે– “સાસુ મારિ, ઘs રિસી રુતિ આવ
આ પાઠથી સ્પષ્ટ જણાય છે કે પંતાને અર્થ ઉષત માં લગાડી દેવું એ આચાર્યશ્રીનું પિતાનું અભિનિવેશ અને એક પ્રકારે છેતરપિંડી જ છે. એથી રાત્રિવાસી કઈ પણ આહાર ન લેવું એવું કથન કેઇ પણ સર્વમાન્ય શાસ્ત્રકારનું નથી. કિંતુ આહાર બગડ્યું ન હોય તે જઈ તપાસીને લેવું એ સિદ્ધાંત છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com