________________
३५०
प्रश्नोत्तर चत्वारिंशत्रशतक (તપા ખરતર ભેદ ગ્રંથ ૧ બોલ પર, ગ્રંથ રબલ ૧૩૧ )
११८ प्रश्न-तथा सांमिनइ कालि सामायिक लेतां खरतर श्रावक
पडिलेहणं करेमिनि भणिय मुहणतगं पडिलेहित्ता संभवि भंडोa geતૈફ '
(પંચાશકચૂર્ણિ પાના ૧૦૬ ) ઉપર દર્શાવેલ શાસ્ત્ર પ્રમાણેને ફલિતાર્થ એ થયો કે સવારની પિરસી પિણે પહેર દિવસ ચહેરો જ્યારે ભણવવી ત્યારે
બહુપડિપુણા પરિસી' કહેવું કઈ પણ રીતે મેગ્ય નથી, કારણ કે શાસ્ત્રકારોએ દરેક સ્થળે “બહુપરિપુર્ણ' શબ્દનો પ્રયોગ અમુક અંશે પૂર્ણતામાં નહીં, કિંતુ સર્વથા પૂર્ણતામાં કરેલ છે જેમ કે કલ્પસૂત્રાદિમાં પાઠ છે કે-“નવપદું મારા વહુeપુw ઝટ્સમા હૃરિયા વિરૂદંતા” અર્થાત “નવમહિના સર્વથી પરિપૂર્ણ થયે, ને ઉપર સાડાસાત દિવસ વિત્યે છતે ભગવાનને જન્મ થય” અહિં જે “બહુ’ શબ્દ “પ્રાય” અર્થને સૂચક હોત તે શ્રદ્ધ૪મા અતિયાણ વિફરવંતાકહેવાની જરૂરત શું હતી ? “પ્રાય” અર્થ ત્યારેજ થઈ શકે કે જ્યારે નવ મહિના ઉપર કાંઈ પણ દિવસ ન હોય, કિંતુ ઉપરના દિવસે હેવા છતાં જે બહુ' શબ્દ લગાડવામાં આવે છે તે કેવળ પ્રકૃત યા સૂત્ર રચનાની શૈલિએ વાક્ય શેભા નિમિત્તે છે, ને એને અર્થ “બહુળતાએ પરિપૂર્ણ” નહીં પણ
સર્વાશે પરિપૂર્ણજ' ઘટી શકે, આ ઉપર દર્શાવેલ બહુપસ્પિણ” શબ્દનો અર્થ માત્ર અનુમાન કે કલ્પનાનું જ નથી, કિંતુ તપાગચ્છના ઉપાધ્યાય શાંતિચંદ્રજી સ્વકૃત “જબુદ્દીવપત્તી’ની ટીકા પાના ૧૫૮ માં સ્પષ્ટ લખે છે કે પૂર્વત્ત “વહુતિપૂ” સેનાપ ચૂન મિતિ ચાવ” અર્થાત ભગવાન ઋષભદેવ પ્રભુએ કિંચિત માત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com