________________
३६५
प्रश्नोत्तर चत्वारिंशन्शन क
ભરત ચક્રવત્તિ નાં ( પોસહ તે ) અવિરતપણાને અંગે તેમ આલેક સબંધિયા (મનારથ) નિમિત્ત હોવાથી પાસદ (ત્રત) ન કહેવા, વલી તપા પાસામાં આલેક સંબંધિ ગણ્યું કે ધ્યાન કરતાં મિથ્યાત્વ માને છે તેા ( તપાની માન્યતા મુજબ ) ભરત ચક્રવૃત્ત કૃષ્ણ વાસુદેવ અને અક્ષયકુમારદિ બધા મિથ્યાત્વી થાય, અને) મિથ્યાત્વીને પાસ કેમ થાય ? તે વિચારો. તમારા કથન ઉપર ( મુચન માત્ર · આટલું લખ્યુ છે, ( અરૂ બરૂ ) મળવાથી યુક્તિ પ્રયુક્તિ પૂછાય અને કહેવાય પણ, એમ સમજો. આ પ્રશ્નના ઉત્તર વિસ્તારથી જોવુ હોય તે પાસહછત્રીસીની ટીકાથી જોવુ, સમષ્ટિએ જોતાં જેમ સુજ્ઞ વહેારાને સમજ થઇ તેમ ( તમને પણ ) થશે. (માટે) ઘરમાં (સ્થિર ચિત્ત) વિચારો. +
+ તપા ખરતર ભેદ પૃ ૧૬ માં લખ્યું છે કે “ શાસ્ત્રોમાં પૌષધ દેશથી અને સ`થી કહ્યા છે( પણ ‘ અપવી એ ન થાય ’ એમ ક્યાંય કહ્યુ નથી) આમ છતાં જે પૌષધ ઉત્થાપે છે. તેને વિરોધ આવે છે” એટલે પૂછવાનુ કે–લૌકિક પંચાંગ કે જેના પર આખાય ’જૈન સમાજની તિથ્યાદિ માન્યત નો આધાર છે, તેમાં લૌકિક જ્યોતિષના હિસાબે થયેલ પાંચમ-આમ આદિ પર્વતિથિની વૃદ્ધિ પ્રસંગે સૂના ઉય અને અસ્ત ખન્નેના ભોગવટાવાળી ૬૦ ઘડીની પરિપૂર્ણ પહેલી પાંચમ-મ આદિપ`તિથિઓને ‘ નહીં ઘરના કે નહીં ઘટના' એ ન્યાયાનુસાર જ ખ્વાચાયના પૂજો એ ચોથ-એ સાતમ આદિ કરીને તેને જ ખ્વાચાય પણ તે પહેલી પાંચમ આમ આદિને પહેલી પાંચમ આમ આદિ માનવા કહેવા છતાં તેને કુલ્લુ કહીને પૌષધને શુ ? પણ લીલવણીના છેદન ભેદનાદિના ત્યાગ અને બ્રહ્મ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com