________________
३३२
प्रश्नोत्तर चत्वारिंशत् शतक પિસહ લઈશું” એમ કેમ ન કહ્યું ? આ રીતે જે જમ્યા પછી પોસહ વ્રત (શાસ્ત્ર દૃષ્ટિએ ન ) લેવાય તે પછી જમીને પિસહ કેમ લીજિયે ? આ હકીકત પૂછજો, શતકા(શંખા)દિ શ્રાવકોને જમીને પસહ લેવાથી ત્રણ કામ થાત, એક તે પિસહ વ્રત બીજું જમવાનું અને ત્રીજું પર્વ તિથિ પૂનમની આરાધના થાત, અને શતકાદિકથી મિચ્છામિ દુકકર્ડ દેવું ન પડત, તેઓ પણ ડાહ્યા (સમજદાર) હતા એટલે એમ (જમીન) પણ જે પિસહ વ્રત થતું હતું તે (શંખ શ્રાવકે ) જમવાનું શા અમાવસ્યાએ અને પૂર્ણિમાએ જે કરાય તે પાક્ષિક, પૌષધ એટલે આહારાદિ ચાર પ્રકારને નહી, પણ અવ્યાપાર પૌષધને પાલન કરતા વર્તિશું', એથી આગળ ફરી લખે છે કે “જો તુ ચાસત્તइह किल पौषध-पर्वदिनानुष्ठानं, तच्च द्वधा-इष्टजनभोजनदानादिरूपमाहारादिपौषधं च, तत्र शंख इष्टजनभोजनदानरूपं पौषधं कर्तुकामः सन् यदुक्तवांस्तदर्शयतेदमुक्तं 'तएणं अम्हे तं विउलं અરWાવારૂણારૂ કાણામાWr” રૂચારિ” આ પાઠને મતલબ છે કે બીજા આચાર્યો કહે છે કે–પર્વદિવસે કરવા યોગ્ય જે અનુષ્ઠાન તે પધધ કહેવાય, તેના બે ભેદ છે–પહેલે ઇષ્ટજનને ભજન દેવા રૂપ અને બીજો આહારાદિ ચતુર્વિધ પૌષધ, તેમાંથી ઇષ્ટજનને ભેજન દેવારૂપ પૌષધ કરવા ચાહતા શંખ શ્રાવકે શતકાદિને કહ્યું છે કે આપણે બધા ચારે પ્રકારને આહાર કરતા છતા (ઇષ્ટજન ભોજન દાનરૂપ) પાક્ષિક પૌષધનું પાલન કરતા વિચરશું” એમ શતકાદિ શ્રાવકને કહ્યા પછી સંવેગભાવનાની વિશેષતાના કારણે ઇષ્ટ જન ભોજન દાનરૂપ પહેલા પૌષધથી જેને મન નિવૃત્ત થઈ ગયો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com