________________
प्रश्नोत्तर एकसोचौदमो
३३६
સૂજા વહેરાના બેટા છે એટલે આ સિખામણ દઈએ છીએ, પરંતુ આ કથનમાં પક્ષવાળાઓને સાહસ છે કહેવું જુદુ ને કરવું જુદું છે, જેજે.
અરે એથીય વધુ શાંતિ સ્નાત્ર ભણાવતાં સાધુઓ પણ “ૐ મહાवश्वाणवंतर-जोइसवासी विमाणवासी य । जे कवि दुटूठदेवा, તે સર્વે વનમંતુ મર્મ સ્વાહા રા” આ ગાથા જોરશોરથી બેલીને કઈ પરલેક-મેક્ષશાંતિની પ્રાર્થના કરે છે ? નવસ્મરણે ગણતાં
સંતિક'ની “આ તિરથરકવાયા, નેવિ સુરાપુરા ય ર૩દાવા વંતાનોમ્બિવમુહા, કુuતુ સ્વર મા છું ?તેમ તિજ્યપત્તની “હમૂઅાવવા-દોરવણvi Wાણે રા”
વાહિગત્તાનારિવારિ-વોરિમહામર્થ હકા “ વિહંતુ જે , રેવા મુપામિયા સિદ્ધાં ફાઆ ગાથાઓમાં તથા કલ્યાણકમંદિરના “નાચવ રે ! Wદ ! માં પુનહિ, સીહંતમ મચશનનાંgn: Iકશા આ પ્લેકાર્યમાં આલેકની આશંસા સિવાય બીજો શું છે?
કહે જંખ્યાચાર્યજી મહારાજ ! આ ઉપરમાં કહ્યા મુજબ “દુષ્ટ ગ્રહ ભૂત પિશાચ અને શાકિનીને મથન કરનાર” એવો વિશેષણ પ્રભુને લગાડવાનું શું પ્રયજન ? નવગ્રહ તથા લેકપાલે સહિત ગામ નગર અને ક્ષેત્ર દેવતાઓને સંતષિત થવાની પ્રાર્થના, રાજાઓને ખજાના અને ધાન્યના કોઠારેથી અખૂટ થવાની અભ્યર્થને અને તેમને જ પુત્રાદિ પરિવાર સહિત હમેશાં આમેદ પ્રમોદ કરનારા થવાની યાચના, અને ભૂમંડળ પર રહેતા સાધ્વાદિ ચતુર્વિધ સંઘના માટે રેગાદિકની શાંતિ થવાની તેમ શત્રુઓને શત્રુભાવથી રહિત થવાની પ્રાર્થના કરવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com