________________
प्रश्नोत्तर चत्वारिंशत् शतक શક્રસ્તવ કહ્યા વગર બીજો શક્રસ્તવ કેમ કહેવાય ? અને રાઈપાયછિન કાઉસગ પડિકમણું પહેલાં તથા પછી પણ કરાય અને જે રાત્રે જાગતા રહ્યા હોય તો રાઈપાયછિત્તનો કાઉસ્સગ ન પણ કરે, માટે (પડિકમણા) પહેલાં શક્રસ્તવ કહેવાજ તથા યતિ અને રાસાતી શ્રાવક (બન્ને) પાછલી રાત્રે જાગે (ત્યારે) રાઈપાયછિત્તને કાઉસ્સગ્ન કરીને પછી શકસ્તવે કહે. એમ ઘનિર્યુકિત ટીકા તથા પંચાશણૂર્ણિમાં યતિ અને શ્રાવક બનેને રાઈપાયછિત્તને કાઉસગ્ન કર્યા બાદ શક્રસ્તવ
+ જેમકે “દેવસિય પાયચ્છિત્તને કાઉસ્સગ આજે બધાય ગ૭. વાળાઓ દેવસી પડિકકમણાના અંતે જ કરે છે, છતાં તપાના પૂર્વજ આચાર્ય જયચંદ્રસૂરિ સ્વરચિત પ્રતિક્રમણહેતુગર્ભમાં દેવસી પ્રતિક્રમણથી પહેલાં પણ કરવાનું સામાચારીના વશથી લખે છે. જુઓ– ___“अयं च कायोत्सर्गः सामाचारीवशेन कैश्चित्प्रतिक्रमणस्यांते कैश्चिच्चादौ क्रियते इति ।" તેમ રાઈ પાયચ્છિત્તને કાઉસ્સગ્ન પણ યથાવસરે પડિકમણાથી આગળ કે પાછળ કરવામાં ક્યા શાસ્ત્રને બાધ આવે છે ? તે જવ્વાચાર્ય બતાવે.
આ પાઠ જોતાં પ્રશ્ન થાય છે કે કયા સામાચારી ગ્રંથના આધારે દેવસી પ્રતિક્રમણથી પહેલાં “દેવસિયપાયચ્છિત્તને કાઉસ્સગ કરવાનું જયચંદ્રસૂરિએ લખ્યું છે? તે પ્રમાણુ પંખ્યાચાર્ય બતાવે, અને એજ જંખ્યાચાર્ય પ્રભૂતિ તપાઓએ પિતાના પરમગુરૂઓની આ આજ્ઞાને ઉડાડી દઈ માત્ર દેવસી પરિકમણાની પાછળજ એ કાઉસ્સગ કરવાનું
એકાંત કેમ પકડી લીધું છે ? એનેય ઉત્તર ધ્વાચાર્ય આપે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com