________________
३१०
प्रश्नोत्तरचत्वारिंशत् शतक શાની હોય. પણ) શાસ્ત્રોમાં વગર પચખાણેય યુગલીયાને ચઉલ્થ
અઠમ કહ્યા છે, એકાંતરે જમનારને ચઉત્થ. બે દિવસને આંતરે જમનારને છઠ્ઠ. અને ત્રણ દિવસના અંતરે જે યુગલીયાઓ જમે છે તેમને અટકમ કહ્યા છે, એટલે શું તે યુગલીયાએ પચ્ચક્ખાણ થયા? શાસ્ત્રમાં યુગલીયાઓને “અપચ્ચખાણી અપૌષધોપવાસી (અવિરતી) કહ્યા છે, માટે ચઉ છઠ અઠમ એ પચ્ચખાણ પચ્ચખવા નહીં, કિંતુ “સૂરે ઉગ્ગએ અભત્તä પચ્ચકખામિ' એમ પચ્ચકખવા, જે
છઙભત્ત પચ્ચખામિ” એમ કહીને બ્ઠ પચખીયે તે ચઉલ્થ ભાં પચ્ચખામિ” એમ કહીને ૧ ઉપવાસ કેમ નથી પચખતા ? શાસ્ત્રોમાં(અધ્ધા પચ્ચખાણના અધિકારે) દશમે પચ્ચખાણ ‘અભ સંભવે કલ્પસૂત્ર પણ બીજી ત્રીજી વાર બીજાઓને સંભળાવી દેવામાં દેષ શા માટે મનાય છે ? આને દેષ માનવાના એકાંત હઠના કારણેજ ગયા (ગુ. ૨૦૦૮ને) વર્ષે કચ્છ માંડવીમાં માસું રહેલ જંખ્યાચાર્યને ભ્રાતૃવ્ય શિષ્ય ઉ૦ ધર્મવિજયજી આદિ સાધુઓને બે ત્રણ કલાની નજર કેદની માફક મેડી ઉપર બેસી રહેવું પડ્યું એટલું જ નહીં કિંતુ તેમની હયાતીમાં એકજ ધર્મશાળામાં અંચલ ગચ્છવાળા
એ પિતાના ગની સાધ્વીઓ પાસે કલ્પસૂત્ર (બારસ) સાંભળ્યું, એમાં તે સાધુઓનું શું મહત્વ રહ્યું ? અને એથી શાસનની કઈ મહાન પ્રભાવના કરી દીધી ? લાભ એ પ્રાપ્ત કર્યો કે કચ્છના અમુક ક્ષેત્રમાં ફરવાની ઇચ્છા હોવા છતાંએ રણ ઉતરીને દેશપાર થવું પડયું. એના સિવાય એ હઠાગ્રહ પકડવામાં બીજું શું લાભ છે? તે તે
ખ્વાચાર્યું કે તે એમના પૂર્વજો જાણે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com