________________
२६८
प्रश्नोत्तर चत्वारिंशत् शतक ભાષા –ખરતરને સાધુ-સાધ્વી શ્રાવક શ્રાવિકાઓ પડિકમણું કરતાં દેવસી કે રાઇ પડિકમણું ઠાઉં એમ નથી કહેતા, તે શું ?
तत्रार्थे-माधु साध्वी श्रावक श्राविकानइ ए खमाममण देवी न घटइ, जइ ठाविवानी खमाममण देस्यउ तर पहिलं सामाइयंपामह-बइसणं संदिसावेमिनी परि 'पडिकमणं संदिमावेमि' ए पुणि खमासमण देवी पडिस्यइ, ते तउ तपारइई खमासमण नहीं दिवगती, तउ ए खमासमण किम दिवरास्यइ ? वली भगवंतांनइ 'देवसी पांडकमणं संदिमावह' ह जवाब ‘सामाइयं संदिग्मावह'नी पर इ देवर पडिस्यइ, ते तउ उत्तर नथी अपात उ, वली पछइ पाखी चमासी संवच्छरी पडिकमणउ ठाबऊ ए खमासमण नर्थी दिवगती, वली "इच्छामि ठाइऊं जो मे देवसिओ अइयारो कओ" इत्यादि पाठ देवसी पडिकमणा ठाविवाना आदेश मांगिवानउ थाइ कि न थाइ ? एवं विचारीनइ बोलतां लाभ छ ॥६८||
ભાષા:-સાધુ સાધ્વીને તેમાં શ્રાવક શ્રાવિકાને ખમાસમણ દર પડિકમણે લઉં” આ આદેશ લેવું ઘટતું નથી. યદિ હોવાનું ખમાસમણ દઈને આદેશ માગશે તે સામાયિક–પિસહ-બેસણુની માફક ખમાસ
..-.-...-...-- -..
કટાસણું સર્વ ઉપાધિમાં આવે” તે શું જવ્વાચાર્ય સ્વભકતોને સામાथि:-पोसा, सेता " अपधि संहिसा-५धि प”ि से माहेश। લેવરાવે છે ? કે જેના અંગે ઉપધિમાં પાંગરણ-કટાસણા સમાસ થઈ જવું કહે છે, વાંચક ! જોયું ને કેવી સરસ વિચારધારા જવાચાર્યની ? પિતાના સમાજમાં શું પ્રવૃત્તિ ચાલી રહી છે કે ને શું બીજાને લખી રહ્યા છે? જ્યાં એટલુંય ખ્યાલ નથી ત્યાં બીજી બાબતોનું શું કહેવું ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com