________________
३०१
પ્રશ્નોત્તર નવાપુનો 'बइसणं संदिसावेमि' इत्यादि पाठइ करी कठासणा तथा पुंछणा ए बेउं सूचिव्या जाणिवा, यति पुणि अम्हारइ सहू आषाढ चउमासानइ पडिकमणइ 'पीठफलक संदिसाउं ?' ए खमासमण २ पापी कठासण उ ल्यइ, ते भणी श्रावकने पुणि कठासणइ જોતાં ઉદવાડાની ઝારશાતિના ન થારૂ, gવું વરિજેક્યો | ૨હ
ભાષા –તપાના રચેલા “ઝાચારમચં વીર” એ ગાથાથી શરૂ થતા સામાચારી ગ્રંથ (પાના ૧૨)માં શ્રાવક શ્રાવિકાને વર્ષાકાળે “કહાણું અને શેષ કાળે “પુંછણું સંદિસાવાનું લખ્યું છે, ૪ વંચાવી જેજે. હવે ગીતાએ “બેસણું સંદિસાઉં' ઇત્યાદિ પાઠ કરીને “કઠાસણું' અને “પુછણું' બને સૂચવ્યા જાણવા, અમારે સાધુઓ પણ આષાઢ ચેમાસીના પડિકમણે બે ખમાસમણ દઈ પીઠફલગ સંદિસાઉ' કહીને કઠાસણ (પાટ-પાટલાઓ) લિએ છે. એટલે શ્રાવકને પણ કઠાણના આદેશ લેતાં ઉચ્ચાસણની આશાતના ન લાગે. આ હકીક્ત છે. (ાપ ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૧૦૨, ગ્રંથ ર બેલ ૧૧ )
१०० प्रश्न- तथा देवसी तथा राई पडिकमणा ठावतां सहू गच्छवासी ४ खमासमण आपइ छइ, पुणि खरतरांनइ पहिली
* આ રહ્યો તે પાઠ “નરૂ વાતારનો તો ઠાણ, રેડઈમાણેકુ પારં સંવિવિગ્રઇત્યાદિ, તેમજ પંચાશણૂર્ણિ પાના ૧૦૫ માં “વાતારણે ઠાર, વાદ્ધ પાઉં વા vમડિઝાઇત્યાદિ, આ બન્ને પાઠથી સાબીત થાય છે કે–વર્ષાકાળમાં કઠાસણના આદેશ અવશ્ય લેવા, છતાં તપાઓ તે આદેશ નથી લેતા
એટલે તેઓ પ્રાચીન આચાર્યોના કથનને ઉથાપે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com