________________
प्रश्नोनर बावनमो
१८६
૧૦૦ દિવસે કાર્તિક ચોમાસી કરતા કે ન કરતા ? તે પછી -
અડધા ભાગમાં પહેલે અને એક બાવીસ પક્ષ વીત્યા બાદ યુગના અંતે બીજે અધિકમાસ થાય” એથીય શાસ્ત્રકારોએ બીજા માસનેજ અધિક માન્ય છે, કારણ કે સાઠ અને એકસો બાવીસ પક્ષે વીત્યા ત્યારેજ કહેવાય કે જ્યારે પહેલે પિસ અને આપાઢ વીતી જાય, અર્થાત પહેલે પિસ કે આષાઢ વીત્યા પહેલાં સાઠ અને એક બાવીસ પક્ષ વીત્યા કોઈ પણ રીતે ન કહી શકાય.
આ પ્રસંગે “સેનેપ્રશ્નના બે પ્રશ્નોત્તરે વિચારણીય હોવાના અંગે ઉદ્ભૂત કરીએ છીએ -
"चैत्रमासवृद्धौ कल्याणकादितपः प्रथमे द्वितीये वा मासि कार्यते ? इति प्रश्नोऽत्रोत्तरं-प्रथमचैत्रासितद्वितीयचैत्रसितपक्षाभ्यां
चैत्रमाससम्बद्धकल्याणकादितपः श्रीतातपादैः कार्यमाणं दृष्टिमस्ति, तेन तथैव कार्यमन्यथा भाद्रपदवृद्धौ मासक्षपणादितपांसि कुत्र क्रियंत? રુતિ ૨૧૭ | ૩૦ રૂ .”
(એનપ્રશ્ન પત્ર ૫૯ ) આ પ્રશ્નોત્તરમાં પ્રશ્નકર્તાએ પૂછ્યું છે કે “ચિત્રમાસની વૃદ્ધિ થતાં કલ્યાણકાદિ તપ પહેલામાં કરવું કે બીજામાં ? ” ઉત્તરમાં આ વિજયસેન સૂરિ ફરમાવે છે કે “મૈત્રમાસ સંબંધી કલ્યાણકાદિ તપસ્યાઓ પહેલા ચિત્રવદમાં, ને બીજા ચૈત્રસુદમાં કરાવતાં ગુરૂદેવને જોયા છે, એટલે તેમજ કરાવવું, અન્યથા (એમ ન કરાય તે). ભાદરવાની વૃદ્ધિ થતાં ભાસખમણાદિ તપસ્યાઓ ક્યાં કરાય ?” આમાં પહેલાં તે વિચારવાનું કે-આચાર્યશ્રીનું આ ઉત્તર ક્યા મહિનાના હિસાબે છે ? અમારી વિચાર ધારાએ જ્યાં સુધી જણાયું છે ત્યાં સુધી આચાર્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com