________________
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
तस्म धम्मस्म
ભાષા:-ખરતર વંદિત્તુ ખાલતાં શ્રાવકા પાસે केवलीपन्नत्तस्स ” मे प्यार अक्षरो नथी अहेवरावता, ते शुं ?
तत्रार्थे - ए १२ अक्षर बइठां जे ४२ गाथा वंदित्तुनी कही - यइ छ तेह महिला नहीं, वली ऊभा थाइने जे वंदित्तनी ८ गाथा श्रावक कहइ छइ तेह मांहिला पुरिण नहिं, तेह भणी ऊठतां मनमांहि पाठभंगना दोष वारिवानइ काजि बारे अक्षर कहाइ छ३, परं ए बार अक्षर खरतर निषेधता नथी, खोट बोल्यानउ 'मिच्छामि दुक्कडं' देज्यो, अरणहुंति वात न कहीयइ, श्री तरुणप्रभ आचार्ये पुणि ए बार अक्षर मनमांहि कहिवा प्ररूप्या छर, शास्त्र पाठ जोज्यो . पाखीनइ दिनइ पुरिण श्रावक ऊभां पाखी - सूत्र भरणावतां ए बार अक्षर न कहइ छइ. आगिली ८ गाथानउ कहिवड न कहिवड जे वर्त्तमान गुरु वहइ ते प्रमाण, एलइ खरतरां श्रावकनउ पडिकमणा सूत्र पूरउ मानीयइ छइ, श्रावक श्राविका ए कहीयइ छइ, इम थे ढोल वाजते प्ररूपेज्यो ||६६ ||
२२२
66
ભાષાઃ—એ ખાર અક્ષરા વંદિત્તુની ૪૨ ગાથા જે એઠાં બેઠાં કહેવાય છે તે માંહેલા નથી, તેમ ઉભા થઇને જે ૮ ગાથા કહેવાય છે. તે માંહેલા પણ નથી, એટલા સારૂ પાડભંગનો દોષ ટાળવાને અર્થે અમારા શ્રાવકા એ બાર અક્ષરા ઉતી વખતે મનમાં કહે છે, પરંતુ એ ખાર અક્ષરો ખેલવાનો નિષેધ ખરતો નથી કરતા, એટલે (તમા) જૂઠ્ઠું ખાલ્યાનું · મિચ્છામિ દુક્કડુ' દેજો. અણુતિ વાત ન કહેવી, તરૂણ પ્રભાચાયે પણ એ બાર અક્ષરે મનમાં ખેાલવાનું કહ્યું છે. શાસ્ત્રપા ( એમના રચેલ ‘ ષડાવસ્યક બાલાવબેાધ ' ) જોજો. પાખીના દિવસે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com