________________
२३६
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
પડિલેહ્યા પછી વાતચીત ન કરવી, ‘નાસિકા ચિંતવણી કરો, મધુર સ્વરે પડિકમજો, છીંક મ કરશો ' એમ કહેવામાં દોષ નથી. કાષ્ઠ શ્રાવક ક્રિયા કરતાં ચૂકતા હોય તેને તેની ભૂલ બતાવતાં દેષ નથી ૐપરંતુ સંસારની વાતચીત ન કરવી. આ રીતે છે.
(તપા ખરતર ભેદ ગ્રંથ ૧ ખેલ ૭૬, ગ્રંથ ૨ ખાલ ૮૩ મા )
७५ प्रश्न – तथा खरतर कहइ छइ जे श्रीजिनदत्तसूरिनइ योगीनीए वर दीया हता जे आज पछीं ताहरी साध्वीनइ ऋतु नहीं आई, ते आवती सांभलीयइ छइ, ते किम ?
ભાષા:-ખરતર કહે છે કે-શ્રીજિનદત્તસૂરિજીને યાગિનીઓએ વરદાન આપ્યા હતા કે–તમારી સાધ્વીને ઋતુધર્માં નહીં આવે. તે આવતું સાંભળીએ છીએ. તે કેમ ? +
तत्रार्थे - साधवीयांनइ पिण वय जोगई ऋतु आवइ, ना नहिं, परं देवतानइ वचनइ नावइ पुरिण, हिवणां मंत्र दोरा राखडीनइ प्रभावइ टलती ऋतु आवइ देखीयइ छइ, ए वातनउ स्याउ અચંમર ? સાધ્વીયાનરૂં પુાિનુનીયર્ ગુણ તપ મુવ करिवा कह्या हता, ते अणकरतां थकां ते योगिनी पिग वाचाथी
"
'
+ તપા ખરવર ભેદ પૃ॰ ૧૫૧ માં મૂળ લેખકે લખ્યું છે કેવતર૦ સાધ્વી ર્ તિનિ વરૂં જ, જીરૂ તે જિમ ? ' આને અનુવાદ જ ખ્વાચાયે કર્યાં છે કે “ ખરતર એ સાધ્વીને ‘વ’ કહે છે.” એમાં માખીના સ્થાને માખી મૂકી દેવા બરાબર અનુવાદ કરી દીધું પણ એટલુ તો સ્વષ્ટ જણાવવુ` હતુ` કે વ” એટલે શુ` ? ક્યાંથી જણાવે. પોતાને ગમ પડી હોય ત્યારે ન. વાહ ધન્ય છે આગમગ્રનજી ! તમારી વિચારશીલતાને,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com