________________
२५४
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
१२१ जिम मांन्या छइ तिम अम्हे पिए १२१ सर्व कल्याणक महावीर ( पर्यंत ना मानीयइ, रागद्वेषना वाह्या पल्लवग्राही जे न मानइ ते जाणइ परं आपमती न थर्डयइ, एवं जोज्यो ||३३||
ભાષા:-કલ્પસૂત્રના ‘વંત્રત્યુત્તરે હોસ્થા ××× નાણા tિનિવુકે મચયં” એવા પાડના અનુસારે શ્રીજિત્વલ્લભસૂરિએ શ્રીમહાવીર સ્વામીના છ કલ્યાણુક લખ્યા. ગર્ભાપહાર(ના દિવસ)ને કલ્યાણક દિવસ ગણ્યા. અને શ્રીહરિભદ્રસૂરિષ્કૃત પોંચાશક ગ્રંથના અનુસારે આશ્ચયના કારણે ગર્ભાપહાર કલ્યાણકને ભેગા ન ગણતાં + પાંચ કલ્યાણક પણ લખ્યા છે
+ કારણ કે એ શાશ્વત ( સદાકાળ થતું ) નથી. અને ત્યાં ૫ચાશકમાં ભગવાન્ મહાવીરના દષ્ટાંતથી ભૂત અને ભાવી તીથંકરાના પણ કલ્યાણકે આચાર્ય શ્રીહરિભદ્રસૂરિ બતાવી રહ્યા છે, એટલે વિચારવાનુ ૬ તે ગર્ભાપહારને ભેગા લઇને પચાશકમાં ભગવાન મહાવીરના છ કલ્યાણકા બતાવે તે ભૂત અને ભાવિ તીર્થંકરાના કલ્યાણકા કેમ મળે ? કારણ કે તેને એ માતાની કૂખમાં આવવાનું થાડુ એ કાંઈ થયું કે થવાનુ છે ? એટલે ત્યાં (પચાશકમાં) ભગવાન મહાવીરના પાંચ કલ્યાણકા કહ્યા છે, પણ એથી ગર્ભાપહારારા દેવાનંદાની કૂખથી ત્રિશાલાની ફૂખે ભગવાનનું આવવું જે થયું તેને નીચગેાત્રવિપાકરૂપ અત્યંત નિર્દેનીયરૂપ આશ્ચય રૂપ. અશુભ. અકલ્યાણક. અકલ્યાણકભૂત વિગેરે તે નથી કહ્યું ને? જેમ કે તપાના પૂજો વિગેરે કહે છે. જુઓ—
"नीचैर्गोत्रविपाक रूपस्य प्रतिनिन्द्यस्य आश्चर्यरूपस्य गर्भापहाસ્થાપિ કલ્યાણકરૂં કથનમનુંવિત ।'' ( કલ્પેસુખાધિકા ) “નાંવહારોØમ:” ( કલ્પ સુ॰ ટિપ્પણી સાગરાનંદ )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com